________________
તા. ૧-૧૨-૪૮
રાષ્ટ્રભાષા અને લિપિ
અને તેથી શાળાઓમાં તેને બીજીમાવા તરીકે ચાલુ રાખવામાં હિન્દની બંધારણસભાએ રાષ્ટ્રભાષા અને તેની લિપિ પણ અવે એ પણ જરૂરી છે. નકકી કરવાની છે. તાજેતરમાં મુંબઈમાં મળેલ મુંબઈ પ્રાન્તિક
પ્રકૃતિનું તાંડવ હિન્દી સાહિત્ય સંમેલને રાષ્ટ્રભાષા તરીકે હિન્દી અને લિપિ તરીકે
ગયે અઠવાડિયે મુંબઈ અને પરાંના વિસ્તારમાં અને દેવનાગરી માટે માગણી કરતા ઠરાવ પસાર કર્યો છે. વળી હવે
ખાસ કરીને સાગરતીરે પ્રકૃતિનું અભૂત પુર્વ તાંડવ રચાઈ ગયું. પાકિસ્તાન અપાયા પછી શુદ્ધ હિન્દી જ રાષ્ટ્રભાષા થવી જોઈએ
રવિવારની રાત અને સોમવારને દિવસ-એ ૨૪ કલાકમાં વાયુ એમ ઘણા ભારપૂર્વક કહી રહ્યા છે. પરંતુ પાકીસ્તાન પછી પણ '
દેવતાએ જળ અને સ્થળ ઉપર પિતાને પરચો બતાવી, ખાસ કરીને હિન્દમાં મુસ્લીમ પ્રજાજન તરીકે રહેલા છે, એ ભૂલાવું
વૃક્ષે અને વહાણોને જમ્બર વિનાશ સર્યો, અને વૃક્ષની ચેટમાં ન જોઈએ. મારા અંગત મત પ્રમાણે ઉત્તર હિન્દીમાં આમ જનતા
તથા વહાણોના આશ્રમમાં સેંકડો માણસોએ પણ વાયુદેવને પિતાના જે ભાષા બોલે છે, તે હિન્દુસ્તાની જ રાષ્ટ્રભાષા બનવી જોઈએ.
પ્રાણુનું બલિદાન આપી દીધું. વીજળી બંધ થતાં પ્રકાશ, યંત્ર રાષ્ટ્રભાષાના પ્રશ્ન પરત્વે કોમવાદી દૃષ્ટિએ જોવાને બદલે દેશની
અને વહેવારના બધાં સાધનો અટકી પડયાં અને મુંબઈ બાકીની આમજનતાની દૃષ્ટિએ જોવું જરૂરી છે. એમાં ઊ૬ કે સંસ્કૃત
દુનિયાથી સદંતર વિખુટું પડી ગયું. શબ્દોના પ્રભુત્વ માટે લડવાનું છોડી દઈને જેને જે સુગમ લાગે તે શબ્દ વાપરવાની છૂટ હોવી જોઈએ. આમ થવાથી ભવિષ્યમાં
આમ છતાં તોફાની ગણાતી આ મહાનગરીના માનવીઓએ
આ સમયને યોગ્ય રીતે વધાવી લી. ન થયે કંઈ ગભરાટ, ન થઈ એક એવો સમય આવશે કે જ્યારે હિન્દુસ્તાનમાં ઊ અને સંસ્કૃત
કોઈ અવ્યવસ્થા, ન થયું કઈ કાન. જે શાન્તિ અને ધીરજથી બને ભાષાના શબ્દને બહોળો ઉપયોગ થવા માંડશે. ઘણું કહે છે
મુંબઈની પ્રજાએ આ પ્રસંગને પસાર કર્યો, તે મુંબઈને શોભાવે કે હિન્દુસ્તાની જેવી કોઈ ભાષા જ નથી એ અમુક અંશે સાચું છે,
એવું કૃત્ય હતું, અને તે માટે સમગ્ર પ્રજા અભિનંદનને પાત્ર છે. એમ માનીએ તે પણ હિંદી અને ઊ૬ના મિશ્રણવાળી એવી એક ભાષાં રચાય અને પ્રચલિત બને તે એમાં કંઈ ખોટું નથી.
વ્યવસ્થા જાળવવામાં અને અવ્યવસ્થા દૂર કરી, ટુંક સમઆજની પ્રચલિત દરેક ભાષામાં પરભાષાના ઘણા શબ્દો
યમાં અતિ ઝડપથી પૂર્વવત પરિસ્થિતિ ઊભી કરવા માટે એવા સેળભેળ થઈ ગયા છે કે શાબ્દશાસ્ત્રીઓ સિવાય બીજા કોઈ
પ્રજાકીય સરકારે, સુધરાઈએ, પ્રજાસેવકેએ, અમલદારોએ, પોલીસે માટે તે પારખવું પણ મુશ્કેલ છે. વળી હિંદી અને ઉર્દૂનું વ્યાક
અને લશ્કરે જે સુંદર જહેમત ઉઠાવી છે, તે પણ એટલા જ રણ અને વાયરસના એક જ ઢબનાં હેઇને એના મિશ્રણ રૂપ માન
અભિનંદનને પાત્ર છે. હિંદુસ્તાની એ બન્ને વગને માટે સરળ અને સુગમ બનવાની છે.
| મુંબઈની પ્રજા મુંબઈ- પૂરવઠાની અવ્યવસ્થા, કાળાં બજારે, લિપિ માટે દેવનાગરીને આગ્રહ ખૂટે નથી. ઊર્દૂ લિપિ
વાહનવ્યવહારની મુશ્કેલીઓ, મકાનતંગી, પાણીની પીડા વગેરે માટે એ અરબી અને ફારસી જેવી પરદેશી ભાષાનું રૂપ છે, જ્યારે
અવારનવાર સરકારને જાહેરમાં કે ખાનગીમાં, છાપીને, છપાવીને કે દેવનાગરી એ સંસ્કૃત જેવી સંસ્કારી અને દેશી ભાષાનું રૂપ છે,
બલીને કટુ શબ્દ સૂવે છે; કારણ કે એ પ્રજા શિક્ષિત છે, એમાં કોઈ ના કહી શકે એમ નથી. વળી હાલ બંગાળ, બિહાર,
આગળ વધેલી છે અને સંસ્કારની ફરજો અને જવાબદારી શી છે ઓરિસ્સા, યુકતપ્રાન્ત, રાજસ્થાન, મધ્યપ્રાન્ત, ગુજરાત અને મહા
એ જાણે છે. આ હેનારત પ્રસંગે એ જ પ્રજાએ તારીફલાયક રાષ્ટ્રમાં જે ભાષા બેલાય છે તેની લિપિં દેવનાગરી કે દેવનાગરીને
ધીરજ ધરીને પ્રકૃતિના તાંડવે સજેલી અવ્યવસ્થાને તથા નૂકશાનને મળતી જ છે; જ્યારે ઊર્દુને મળતી લિપિ તે કેવળ પંજાબ-દિલ્હી
હર્ષભેર વધાવી લીધી એટલું જ નહિ પણ સરકારે બનાવેલા માં જ છે. આ જોતાં દેવનાગરી લિપિ દેશની બહુમતિને
કર્તા ઉપર એ જ રીતે જાહેર અને ખાનગીમાં અભિનંદને અનુકૂળ થઈ પડશે.
વર્ષાવ્યા, એ મુંબઈની પ્રજાને અનુરૂપ જ હતું. હાલ ચેડાં વર્ષ અંગ્રેજીને રાજ્યભાષા તરીકે ઉપગમાં ચાલુ
આ તાંડવે બતાવી આપ્યું કે પ્રકૃતિના બળ પાસે માનવ રાખવાની માગણી પણ કંઈ છેક ટી તે નથી જ. તામીલ,
કેટલે લાચાર છે ! વળી વૈજ્ઞાનિક શક્તિઓ પ્રકૃતિના તાંડવ પાસે તેલુગુ, મલયાલમ, કાનડી વગેરે ભાષા બોલનારા માટે રાષ્ટ્રભાષા
કેટલી લાચાર છે ! પૂ. ગાંધીજીએ વર્ષો સુધી સ્વાશ્રય અને જાતતરીકે હિંદી કે હિંદુસ્તાનીને અપનાવવાનું મુશ્કેલ તે છે જ; અને
મહેનતનો જે બોધ કર્યો હતો, તેને નહિ ગણકારનારા માણુએ એ માટે તેમને યોગ્ય સમય આપવામાં કંઈ નકશન નથી. આપણાં પણ ધંટી અને કેડિયાને આશ્રય લીધે ને ! ટાઈપરાઈટર, લઘુલિપિ, તારની પરિભાષા, વગેરે પણ અંગ્રેજીમાં
અખંડ જ્યોત જ અનુકૂળ છે, અને તેમાં ફેરફાર કરતાં જરૂર વખત લાગવાને હિંદી રાષ્ટ્રીય મહાસભાનું છેલ્લું અધિવેશન યુકત પ્રાન્તમાં છે. એટલે જો નજીકના ભવિષ્યના ધ્યેય તરીકે રાષ્ટ્રભાષા તરીકે મેરઠ મીરત) મુકામે મળેલું, ત્યાંથી શિરસ્તા અનુસાર “અખંડ હિંદુસ્તાની લક્ષમાં રાખવામાં આવે અને બાળકને આજથી જ ત’ હવે જ્યાં ડિસેમ્બરમાં અધિવેશન મળવાનું છે ત્યાં જયપુર એ ભાષા શિખડાવવામાં આવે અને કેટલાંક વર્ષો સુધી લઈ જવા માટે યુકત પ્રાંતની ધારાસભાના પ્રમુખ અને પ્રાન્તિક અંગ્રેજીને વ્યવહાર ચાલવા દેવામાં આવે તેમાં કશું અનિષ્ટ સમિતિના સરનશીન બાબુ પુરૂષેત્તમદાસ ટંડને એ તને પ્રગહું જેતે નથી. '
ટાવતાં હિંદની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને શોભાવે એવી અભિઆમ છતાં એ વસ્તુ ન અવગણી શકાય એવી છે કે લયા વ્યકત કરતાં કહ્યું હતું કે “સત્ય, અહિંસા, કરૂણા અને આપણામાંના ઘણાએ અંગ્રેજી ભાષા પર ઠીક પ્રભુત્વ મેળવ્યું છે. લશ્કરી શૌર્યના સંયેગીકરણ સમી ભારતીય સંસ્કૃતિમાંથી પ્રાદુર્ભાવ માતૃભાષામાં વાત કરતાં પણ ઘણાને પચ્ચે વચ્ચે અંગ્રેજી ભાષાને પામેલી આ જ્યોત સમગ્ર ધરતી પર પિતાને યશ અને પ્રકાશપુંજ આશ્રય લેવો પડે છે. અંગ્રેજી એ દુનિયાના પણ ભાગની જન પાથરતી પાથરતી જયપુર પયંત પ્રવાસ કરો અને સાંસારિક સુખ સ ખ્યા સમજી શકે એવી ભાષા છે, અને ખાસ કરીને પરદેશ સગવડ પાછળ પાગલ શી શોધમાં, સુખનાં હવાતિયાં માટે વલખાં સાથેના વ્યાપારમાં એની પણ જરૂર છે. અંગ્રેજી ભાષામાં મૌલિક મારતા જગતનાં અજ્ઞાનતિમિર ભેદીને, સમગ્ર સંસાર પ્રવાસના તયા અનુવાદિત એવું ઘણું કિંમતી સાહિત્ય પણું છે જ. ભાગે ક્રમે ક્રમે પ્રસ્થાન કરવાની ઈશ્વર એ તને સતિ અર્પે ! આ બધું જોતાં રાષ્ટ્રભાષા તરીકે હિંદુસ્તાનીને સ્વીકાર્યા પછી ટંડન બાબુની આ ભાવના જાણે પંડિત જવાહરલાલ પણ જરૂરી પરભાષા તરીકે. અંગ્રેજીનું સ્થાન રહેવાનું જ છે; નહેરૂને “યુને’ના ભાષણમાંથી જ પ્રેરણા પીને ઉદ્ભવી હોય એવી