________________
૩૯૮
સમયના પ્રવાહમાં –– જ્ઞાતિ-મહિષ્કાર પ્રતિબંધક ધારા
શુદ્ધ જૈન
ઘણા લાંબા સમયથી હાલની જ્ઞાતિઓ રચાખેલી છે, અને કાળાંતરે તેમાં પેટાજ્ઞાતિએ પશુ ઘણી મોટી સંખ્યામાં ઉત્પન્ન થઈ છે. પરંતુ જ્ઞાતિ સંસ્થાના ઇતિહાસ ખાર–પંદર સકાથી જૂના ડાય એમ લાગતું નથી. ચાર વર્ણી હિંદમાં આર્યાંના આગમન પછી જ રચાયા હતા; અને એ જ રચના ઠીક અશે વૈજ્ઞાનિક હતી. બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ષાં તે વખતના આર્યાંના કતવ્યને અનુલક્ષીને ચાયા હતા. અને દરેક વણુ માટે ચેકકસ ધમ –કુરજ-કચ્ એટલે વર્ણાશ્રમ ધર્માં પશુ નકકી થએલા હતા. આ રચના સૌથી યોગ્ય તેમ જ વૈજ્ઞાનિક પણ હતી, અને તેમાં ધમ" કત બ્યને યોગ્ય સમાજરચના કરવામાં આવી હતી. વળી ત્યારે વર્ણો વચ્ચે આંતવીય ‘લગ્નની વ્યવસ્થા પણ હતી. બ્રાહ્મણુ-ક્ષત્રિયાદિ વણુને ઉચ્ચ ગણવામાં આવતા હતા, છતાં વૈશ્ય-શુદ્રાદિ પ્રત્યે કાઈ પ્રકારના તિરસ્કારને ભાવ રહેતા નહિ, ઉપલા વર્ગના પુરૂષ નીચલા વતી સ્ત્રી સાથે લગ્ન કરે, તેને શાઅસંમત ગણુવામાં આવતું અને તે અનુલામ લગ્ન ગણાતુ. એથી ઉલટુ’ ‘પ્રતિલામ ’ લગ્ન એટલે નીચલા વર્ગના પુરૂષનુ ઉપલા વર્ગની સ્ત્રી સાથેનું લગ્ન અપવાદ રૂપે થતુ અને તે શાસ્ત્ર સ’મત ગણાતું નહિ.
આ ત્રણ વ્યવસ્થામાં એકકે વર્ણની અવગણુના થતી નહેાતી, પરંતુ દરેક વણુ' એક બીજા વહુને પૂરક ગણાતા. રીતે પણ આ વર્ણ વ્યવસ્થા આદશ' હતી. આ વર્ણો વચ્ચે વહુ'ની દૃષ્ટિએ કદી ધણુ થયાનું ઈતિહાસમાં દૃષ્ટિાચર થયુ નથી, સિવાય કે એક પરશુરામ બ્રહ્મવીરે ક્ષત્રીએ સામે પરશુ ઉપાડી હતી.
ત્યારબાદ, કાળાંતરે બ્રાહ્મણ, ક્ષત્રીય, અને વૈક્ષ્યામાંએક યા ખીજા કારણે જ્ઞાતિએ અને પેટાજ્ઞાતિએ ઊભી થ, જ્યારે શુદ્રોમાં જુદા જુદા ધંધાને કારણે અનેક જ્ઞાતિ અને પેટાજ્ઞાતિએ થતી ચાલી. આજે એ વિભાગીકરણ એ હદે પહેાંચ્યું છે કે બ્રાહ્મણેામાં કેટલી પેટા જ્ઞાતિએ છે તે ખુદ બ્રાહ્મણુને અને વૈશ્યામાં . કેટલી પેટા જ્ઞાતિઓ છે તે ખુદ વૈશ્યને જ માલુમ નથી.
આ દરેક જ્ઞાતિને અલગ અલગ ટી વહેવાર ભેજન વ્યવહાર અને ‘એટી વહેવાર '–લગ્ન વ્યવહાર ચાલતા હતેા, અને એક પેટા જ્ઞાતિને માનવી ખીજી પેટા જ્ઞાતિના માનવી સાથે ભાજન ક લગ્ન વ્યવાર કરે તેને ક્ષતિના કાયદાને ભંગ થયો ગણુાતુ. અને જ્ઞાતિ કે તેના મેડીએ એવા માનવીને દંડ કે ાતિ બહિષ્કારની શિક્ષા પશુ કરતા.
તા. ૧-૧૨-૪૮
પરદેશગમન, પુનઃલગ્ન વગેરે કારણે પણ જ્ઞાતિ હિંષ્કારની સજા થતી; એ પણ હવે લગભગ બંધ પડયું છે.
આ દેશમાં અગ્રેજોના આગમન પછી કેટલાક જાહેર ઉપાદ્વાર સમારભેામાં એક બીજી જ્ઞાતિના માણુસેએ ‘જરૂર’ તરીકે ગણીને સાથે ભાજન લેવાનું શરૂ કયુ'; એમ છતાં હિંદુ કે જતા મુસલમાનો, પારસીઓ કે ખ્રીસ્તી સાથે રાધેલું ભેજન જમતા નહિં. આ ભેદ તેા છેક ગાંધીજીના આગમન પછી જ ટળ્યું. શરૂઆતમાં તાંતીય ભાજનની એક ફેશન થઇ પડી. કાઇએ એને સુધારા માન્યો, અને કાઇએ જરૂરીઆત માની.” પરિણામે જ્ઞાનિના મેવડી»ાએ મા જાતનાં આંતર્ભુજનને સામાજિક ગુન્હ ગણવાનુ લગભગ છેડી દીધું ગાંધી યુગની શરૂઆતમાં સરિતા સાથે ભેજન તે શું, પશુ કેવળ સ્પર્શ કરવાને કારણે કેટલાક ચુસ્ત રાષ્ટ્રવાદીએને જ્ઞાતિબહ્રિકારની સત ભગવવી પડી હતી. મારે હવે આંતર્નોતીય ભાજન નવજીની વાત રહી નથી; અને જ્ઞાતિઓના રૂઢીચુસ્ત આગેવાનોએ પશુ હવે એ પ્રશ્ન પરથી પોતાને ક્રાય ઉઠાવી લીધે છે.
હવે જ્ઞતિએેની મર્યાદા લગ્ના પુરતી જ રહી છે. ભા સુધારક મનાતા માણસે દ્રજીએ પણુ જ્ઞાતિમાં જ લગ્ન કરવાનું ધારણુ ચાલુ રાખી રહ્યા છે. અને આંતર્ર્રાતીય લગ્ન ખડુ થેડા અપવાદેશમાં થાય છે, અને હજુ તે ધણી ખરી જ્ઞાતિઓમાં ગુન્હા લેખાય છે, તે સજાને પાત્ર બને છે.
જ્ઞાતિએનુ બંધારણ થેાડા અપવા સિવાય જુના પચાય તના ધેારણે ચાલી રહેલુ' છે. પાંચેક આગેવાન ગરૢાતાં કુટુ એના વડાના હાથમાં કારભાર રહેતે; અને પછી તે રાજકૂળની પેઠે જ્ઞાતિ પટેલની ગાદી પણ કુટુંબમાંથી ઉતરી આવતી; અને એ રીતે જ્ઞાતિના કારભાર એકહથ્થુ થઇ ગયા.
ધણી જ્ઞાતિઓમાં હજુ યે ન્રુતિપટેલેાનું બળ અને જોહૂકમી ઠીક જામેલાં છે; એટલું જ નહુ પણ આજના પલટાયેલા યુગ પારખી ન શકનારા એ જ્ઞાતિપટેલે મનસ્વી રીતે જ્ઞાતિજને તે કહેવાતા વિવિધ ગુન્હાઓને કારણે દડી નાખતા હોય છે અને જ્ઞાતિબહિરની છેવટની સજા પણ કરતા હોય છે. આમાં ઘણી વ્યક્તિને અન્યાય પણ થતા હૈાય છે, અને છતાં તેની કાઇ અપીલ તપાસ હોતી નથી; તે જ્ઞાતિજનને એવા અન્યાય મુગ્ મેઢે સહન કરવાના હોય છે.
જ્ઞાતિ પટેલે મારફત થતા આ અન્યાય પ્રત્યે મુંબઈ સરકારનું લક્ષ ખેંચાયું છે, અને તેમણે એક જ્ઞાતિ બહિષ્કાર પ્રતિબંધક કાયદા' ધારાસભામાં લાવવા વિચાયુ' છે. આ કાયદા સામાજિક બાબતને હાઇને લેાકમાનસ જાણવાના હેતુથી એ વિષે જાહેર જનતાના અભિપ્રાયે નેતર્યાં છે.
આ ખાખતમાં દરેક શિક્ષિત એને સમજુ માણુસ સરકારના આ પગલાંને વધાવી લેશે જ, એમાં શંકા નથી; પરંતુ જુનવાણી વિચારના માણુસે। અને સત્તા છેાડવાનું ન રૂચે એવા જ્ઞાતિના આગેવાને આ ધારાને વિરોધ કરે, એ પણ સ‘ભવિત છે.
પરંતુ આજ સુધી જ્ઞાતિએ જે રીતે માનવસમાજના વિકાસમાં બાધા કરી છે, કામવાદને સજ્જડ કર્યો છે, સામાન્ય માણુસને અન્યાય કર્યાં છે અને રાષ્ટ્રભાવનાને નુકશાન કર્યુ” છે, તે રીતે જ્ઞાતિએ હવે અદ્રશ્ય થવાને જ ચેાગ્ય છે. લગ્નાદિ વ્યવહાર સિવાય જ્ઞાતિઓની ખીજી અગત્ય રહી છે પણ શું ? લગ્ન તે સમાન આચાર-વિચારવાળા વગના માનવીએ વચ્ચે જ સંભવી શકે; અને હવે તે તિએ સમાન આચાર-વિચારનું કેન્દ્ર રહી નથી. પણ જ્ઞાતિની બહ્રાર એવા સબંધે દૃષ્ટિગોચર થાય છે, જ્યાં સમાન આચાર-વિચાર રયાએલા ડાય છે. જુદી જુદી જ્ઞાતિના સુધારક વર્ગો કે રાષ્ટ્રવાદીઓ વચ્ચે આચારવિચારની જે સમાનતા હાય છે, તે એક જ જ્ઞાતિના રૂઢીચુસ્ત અને સુધારકા વચ્ચે અથવા રાષ્ટ્રવાદીએ અને પ્રસાધતીમે વચ્ચે હેાતી નથી, એટલે &વે જ્ઞાતિ એ લગ્ન માટેનુ વર્તુળરહી થકે એમ નથી.
છતાં સરકારે જ્ઞાતિના અસ્તિત્વને ગેરકાયદેસર ગણ્યુ નથી. સામાજિક સંપર્ક કે સંધ પૂરતી જ્ઞાતિએ હવે રહી શકે છે, અને એક બીજી વ્યક્તિએના વિકાસ અને પ્રગતિમાં થઈ શકે છે.
સહાયભૂત
આજના સંજોગ અને યુગબળ જોતાં સરકારનું આ પગલું ખૂબ જ વ્યાજખી અને સમયસરનું છે; અને સનાતનીઓના પ્રચારના ભાગ થઈ પડેલા અશિક્ષિત માનવીઓનાં અણુસમજી. વિરોધને લક્ષમાં ન લને, પ્રજાના પ્રતિનિધિરૂપ વિદ્વાન ધારા સભ્ય.ની મોટી બહુમતી પ્રજાતિનું આકા ડગપણે સફળ રીતે ઉકેલશે એમ આશા રાખીએ.