________________
તા. ૧-૧૧-૪૮
બાળ શિક્ષણ નગર
બાળમેળા એટલે કે બાળકાની બઝાર તે આપણે ત્યાં દર વર્ષે મોટા શહેરામાં થયા જ કરે છે પણ બાળશિક્ષણુ નગરની યેાજના એ તદ્ન નવા જ પ્રયાગ ગણાય. બાળશિક્ષણ નગર કૅવું હશે તેની પહેલાં તે કલ્પના જ આવતી ન હતી. અને એટલા જ માટે મુંબઇ જઇ પ્રત્યક્ષ જોવાની ઇચ્છા થઈ. તેમાં મુ. તારા મ્હેનનું • આમંત્રણ મળ્યું અને તે પણ તેની ગોઠવણુ વગેરેનાં ભાગ લેવાનું ત્યારે તે આયંત આનંદ થયા.
આજ સુધી ખાળશિક્ષણુંના સિદ્ધાંતા અને સાધનાના પરિચય બાલમંદિરામાં જ થત હતા. માબાપાને બાલમંદિરના સંદેશા પહેાં. ચાડવાના પણ ઘણી જાતના પ્રયત્ન થતા હતા. પરંતુ માબાપાને બરાબર સંપર્ક સાધી શકાતે નહેતા તેવા લગભગ દરેક બાળશિક્ષણના કા કર્તાના અનુભવ હતા.
પણ મુંબઇમાં ભરાયેલા આ બાળશિક્ષણુનગરની યોજનાથી બહુ જ સારી રીતે માબાપે અને શિક્ષણકર્તા એકખીજાની ધણી નજીક આવી શકયા છે એમ સમગ્ર અવલોકન ઉપરથી લાગે છે, બાળશિક્ષણુનગરની રચના બાળકા માટે તે ખૂબજ આ ક હતી. ખળકાની બુદ્ધિ અને ક્રિયાશક્તિને વિકાસ મળે એવી આ ગાઢવણુ હતી. આ શિક્ષણનગરમાં એથી બાર વર્ષોંના કાઇ પણ બાળકને બૌ હૈક વિકાસ મળે તેવાં સાધનાની વિભાગવાર યાજના કરવામાં આવી હતી. અને તેમાં વ્યવહાર, ધરમાં મળતી સાદી ક્રિયાએથી માંડી વિજ્ઞાન, ભૂગોળ, વ્યાકરણ, ભૂમિતિ, ગણિતનાં ભૂત સાધના એવી રીતે મૂકવામાં આવ્યાં હતાં કે બાળક એરડીમાં જઇને પેાતાની મેળે જ એ સધ નાના ઉપયાગ કરી વિજ્ઞાન, ગણિત, વગેરે ખરખર સમજી શકે. સ્વાધ્યાયના આ એક અદ્ભુત પ્રયોગ હતે.
આ પ્રદર્શનમાં રાજ સેકડે. માબાપે અને બાળકો આવતા હતા. બાળક માટે દિવસમાં બે સમય કામ કરવા માટે નકકી કરવામાં આવ્યા હતા. તે સમયે એકએક એરડામાં ત્રીસથી ચાલીસ ખાળકા કામ કરવા લાગી જતાં હતાં. એટલુંજ નહીં પણ બાળકને જાતે કામ કરવાનુ હતુ એટલે જેને જ્યાં ગમે ત્યાં જઈને કામ કરતાં હતાં. શાળામાં બાળકા શુ કરે છે તે જોવા કે જાણવા કદીય તસ્દી ન લેનારા માબાપે આશ્ચયવત્ ખુંધુ જોતા હતા. માતાની આંગળીએથી દી છુટુ' ન પડે એવુ* બાળક પણ કાછને કાઇ એરડામાં ખેસી રમવા મડી જંતુ'. આ બૃ ોષ્ટને ધણી માતાએ પ્રેરણા પામતી અને વાત કરતી સંભળાતી કે “આવાં સાધના આપણે ઘેર પણ કેમ ન લાવી શકીએ ? આવી રમતે આપણે પણ કેમ ન આપી શકીએ ? આ દળવાનું અને પાણીના પ્યાલા ભરવાનુ... આપણે પણ ઘરમાં દાખલ કરી શકીએ. બાળકને એકાદ નાના લાકડાના કટકા ઉપર ચાલવાનું બતાવી તેને બેલેન્સ મેળવવતું આપણે કેમ ન બતાવીએ ?”
ભાષાશિક્ષણુના એરડામાં વ્યાકરણ જે અત્યાર સુધી અધર ને અટપટા ગણાતા વિષય બાળક રમતાં રમતાં બહુ રસ પૂર્વ શીખી જાય; ગણુિતના આરડામાં પૂર્ણાંક જેવા દાખલા પ્રત્યક્ષ સાધનથી ચારપાંચ વર્ષનું બાળક શીખતુ' દેખાય; ભૂશિર, અખાત, સંયોગીભૂમિની રચના બાળક માટીથી પ્રત્યક્ષ બનાવતું નજરે પડે; વનસ્પતિ વિજ્ઞાન પણ પ્રત્યક્ષ સાધનેથી શીખતું દેખાય. એ માળા અને જોનારાને મન આશ્ચય ત્ લાગેજ. છતાં બાળક ખરેખર શીખે છે તે કામ કરે છે, નહિ કે આ બધી કલ્પનાની વાત છે. એ માબાપાને બરાબર સમજાય તે આ પ્રદેશમ નની ઐછી સફળતા નથી.
આ બધાની સાથે મેન્ટસેરી પના સાધતા વગર જ્યાં બાળશિક્ષણુ આપવું હોય ત્યાં ક્રિયાઓ દ્વારા પાયાની કેળવણી કેમ
શુદ્ધ જૈન
આપવી તે પણ એક એરડામાં બતાવ્યું હતું. આ આરડામાં વધારેમાં વધારે ખાળક કામ કરતાં હતાં. ખૂબ શાન્તિ અને વ્યવસ્થા જળવાતી હતી. કાષ્ટ બાળક માટીના કોડીયા રંગતુ, તે કોઇ કારથી કાગળની ડીઝ,ન બનાવતું, તા કોઇ શૃંખલા છીપલાથી ડીઝાઇન બનાવતુ, કોઇ વળી સાદડી ગુ ંથતું, કોઈ કપાસમાંથી કપાસીયા છૂટા પાડી રૂ પીંછ પૂણી બનાવતુ હતુ. તે કોઇ ગુણુપાટના કકડામાં રગરગની સુતળીથી ભરતકામ કરતું હતુ, ત્યારે એક “ ખુણામાં કાગળો ઉપર રંગ ચેાડી તેને ધસી સુંવાળા બનાવતા હતા. આ કાગળા ખારમાં વેચાય ા તેની કિંમત ઉપજે, એ રીતે પૂ. બાપુજીની વયેાજના પ્રમાણે બાળક શીખતા શીખતા ઉત્પદન કરી શકે તેની શયતા બતાવી હતી.
આ સિવાય બાળકો માટે એક મ્યુઝીયમ ગેઠવવામાં આવ્યુ હતુ, જેમાં દ્વિંદમાં જુદા જુદા પ્રાંતમાં બનતી વિવિધ વસ્તુ ગોઠવવામાં આવી હતી. તેમાં ખાસ કરીને જીતાં રમકડાં અને ઔદ્યોગિક રમકડાં તરફ બાળકાનુ વધારે ધ્યાન ખેંચાતું હતું.
માખા) માટે પણ એક એરડા ગાઠવવામાં આવ્યે હતે, જેમાં બાળકોના ઉછેર સબંધે ચિત્રા તેમ જ પુસ્તકો ગે।ઠવ્યા હતા.
આ બધી ગે.ઠવણુ ઉપરાંત શિક્ષકો માટે એક સરકાર વગ અને માતા માટે એક વગ ખેાસવામાં આવ્યા હતા.
સરકાર વર્ગ'માં આજ સુધી કામ કરતા શિક્ષકોને સિદ્ધાંત અને સાધના બાબતમાં શ્રી તારાખેન માઢક તથા શ્રી નામલે ખૂબ પ્રેરણુાદાયક વ્યાખ્યાન આપીને કામ કરવામાં ઉત્સાહ અને વેગ આપતા હતા. ઉપરાંત મેડમ મેટેસારી તથા મી, મેરીયાએ આવીને પણ પ્રશ્નોત્તરી દ્વારા મેન્ટેસેરી સિદ્ધાન્તા અને સાધના ઉપર વધુ પ્રકાશ પાડયેા હતે.
આ ઉપરાંત બાળકાને નાસ્તા માટે ઉષાહારગૃદ્ધ રાખવામાં આવેલું તેમાં નાના બાળકાને હાથેજ બધા નાસ્તા તૈયાર થતે હતા. તેમ જ મેટર માટે ગિની સમાજ તરફથી હેને એ રેસ્ટારાં ખેલ્યું હતું.
શિક્ષણૢ વર્ગ પૂરી થયા પછી બાળકો માટે રોજ સાંજે એ કલાક ૨જન કાર્યક્રમ રાખ્યા હતા. તેમાં જુદા જુદા બાળમંદિરનાં ખળકાના કાર્યક્રમો તેમ જ જુદા જુદા વિષયની બાળકો માટેની ફીમ્સ દેખાડવામાં આવતી હતી.
એકદરે આ પદર દિવસના કાર્યક્રમના મુંબઇની જનતા અને ખાળકોએ ખૂબ લાભ લીધે તે, છતાં એક ૧.ત હુ'મેશાં મતે ખૂંચતી રહેતી તે કદાચ સંચાલકાના ધ્યાનમાં હશે. આવા બાળશિક્ષણુ નગરની ચેાજના ઉપલા અથવા કઇંક અંશે મધ્યમવગ માટે ગણાય. નીચલા વર્ગના ચાલીમાં વસતા ગરીબ બાળકો કે માતા આમાં નજરે નહેાતા પડતા. તેનુ' કારણુ ભારે શ્રી અને પૈસાદાર લત્તાની સ્થળ તરીકેની પસંદગી પણ હોય. કદાચ સચલકાની દૃષ્ટિએ આ ી ભારે નહિં લાગી હૈાય, પરંતુ સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબ માટે તે આ પ્રદર્શનના પૂરો લાભ લેવાનું લગભગ અશકય હતું.
G
તેમ છતાં આ આખા પ્રયાગ સુંદર અને સફળ ગણાય અને તેના યશ મુંબઇના સ્થાનિક કાય કરો, શિક્ષા અને શિક્ષિકાઓને ક્ળે જાય છે. શ્રીમત કુંટુબની કાર્ય કર્તા હેને ખૂબજ શ્રમ ઉઠાવી રહી હતી અને શિક્ષકાની મહેનત પણ ઘણી હતી. બહારગામથી પણ સારી સંખ્યામાં શિક્ષક શિક્ષિકાએ સંસ્કાર વ ́માં આવ્યા હતા. આ પ્રદર્શનની એક બીજી સિદ્ધિ તે એ હતી કે મહારાષ્ટ્રીય અને ગુજરાતી સાથે મળી પેાતાને ફાળા સ્નેહથી આપી રહ્યા હતાં. હું પણું કંઈક આવી જાનનું શિક્ષણુ પ્રદર્શન ભાવનગરમાં કરવાની શયતા છે કે નહિં તેના વિચાર સાથે સૌ સાથીએથી છુટી પડી.
નમ દાખહેન રાવળ