________________
૩૯૪
પ્રભુ
માર વધુને વધુ બળવાન થતા જાય છે. મતાધિશ્વાર વધારે જન સખ્યાને હૈય છે. મજુર ને..કારખનાના માલિકને સરખા જ અધિકાર છે. એક કારખાનાંમાં સો કે હજાર કામદારો હોય તે કારખાનાના પાંચ ભાગીદારા હાય તા મજુરોની સત્તા મતાધિંકાર ને જોરે વધારે છે.
રાજ્યતંત્રપરના કાણુ એક વખત બ્રાહ્મણો (વિદ્યાના) પાસે હતા, તે પછી ક્ષત્રિયો પાસે મળ્યે, તે પછી વૈશ્યા પાસે આવ્યા. ભવિષ્યમાં એ કાબુ શુદ્રો--આ શબ્દ હું એના હીન અથ'માં વાપ રતા નથી પણ પ્રમાણિકપણે પોતાની જાતે મહેનત કરે તેવા વગ' મારે મન અભિપ્રેત છે—પાસે આવનાર છે,
સમાજને માટેા ભાગ જાતમહેનત કરીને રળનારાઓને છે. બુદ્ધિને જોરે કે તે જોરે ખીજાની મહેનતને ઉપયોગ કરનારાઓ ભલે જુજ પણ રહેવાના જ. ધીમે ધીમે એમનું વતુ ળ ઘટતુ જવાનુ કાયદાથી પહેલાં દિવસમાં બાર કલાક સુધી મજુરને કામ કરવું પડતું, પછી દશ કલાક થયું', પછી 'થંયુ` નવ કલાક, તે આજે આઠ કલાક પશુ કેટલાકને તે વધારે લાગે છે.
કોઇ પણ દુ:ખનુ નિવારણુ ખે રીતે થઇ શકે. રાજ્ય પાસે ૐ સ્વતંત્ર ન્યાયબુદ્ધિવાળી કાઇ વ્યકિત પાસે પેાતાની માગણીઓ રજી કરી શકાય. પહેલાં તે એને રવાજ હતા કે એક જનુ સામા પક્ષે ખૂન કર્યુ” હેય તે સામા પક્ષમાંથી કાઇ પણ એકનુ ખૂન કરવુ. સરહદ પર આજે આમ જ ચાલે છે. પણ આપણે એમ કરતા નથી. એ માટે અદાક્ષતમાં કેસ ચાલે છે. ગુને કર્યો હુાય તે સાબીત થયા પછી દાલત તરફથી સજા થાય ને રાજ્ય એ સજાના અમલ કરે. માનવી આજે અન્યાયના ઉપાય પેાંતે પોતાના હાથમાં રાખતા નથી. ગુને છે કે નહિ તેની ખાતરીનુ કામ તે અદાલતને સોંપે છે. રાજ્ય તેને જાહેર રીતે અમલ કરે છે, પેાતાને સબંધ ડાય તેવા કાય'માં મનુષ્યની ન્યાયમુદ્ધિ સ્થિર રહેતી નથી. સામાન્ય માણુસનું મન વાર્થી હાય છે એટલે તટસ્થ વ્યકિતને ન્યાય માટે એકાય સોંપાય છે અને એની સજા સામુ દાયિક રીતે થાય છે. ન્યાયનું તત્ત્વ વધારતાં જવુ', 'સાનું તત્ત્વ એછુ' કરતા જવું એ આપણું ધ્યેય છે. આપણે કાષ્ઠની પાસે એક હજાર કે બે હજાર રૂપિયા માગતા હૈઇએ તે રસ્તામાં એ મળે તે આપણે એને લુંટી લેતા નથી, કે એની તિજોરીમાં છે એમ આપણને ખબર પડે તેણે ત્યાંથી લઈ આવતા નથી. એ માટે લવાદને એ કાય' સોંપીએ છીએ કે અદાલતમાં જઇએ છીએ.
આ વસ્તુ મળુરાતે માલિકને લાગુ પાડી શકાય ખરી? ૧૯૨૦માં અમદાવાદમાં મજુર હડતાળ પડી તેનુ નેતૃત્વ ગાંધીજીએ સભાળ્યુ હતુ. એમણે કહ્યું કે તેને વિશ્વાસ હેાય એવુ કાઇ તટસ્થ પાઁચ નીમે કે જેથી ખ'ને પક્ષે એ ચુકાદા માન્ય કરે. કોઇ પશુ મતભેદને નિકાલ હું વધારે બળવાન છું માટે મારા હિસ્સે માટે અગ્રેજી કહેવત પ્રમાણે might is right એ રીતે ન થવું જોઇએ. તટસ્થ પંચ નીમા-પંચદ્રારા હું માગુ છુ તેવે સેગ્મે સે। ટકા લાભ ન મળે કે પછી ૮૦ કે ૫૦ ચુકાદો તરફેણમાં આવે તે એટલાજ ટકા મારી વાત સાચી છે એમ મારે માનવુ જોઈએ.
આમ કોલ મા સના વમવિશ્ર્ચના સિદ્ધાંતને બદલે ગાંધીજીએ વઞ'મેળનાં ઉપયાગ કર્યો, પશુ મજુરો તે માલિકા અનેને લાગ્યુ કે પેાતાને અન્યાય થયો છે. ગાંધીજીએ માન્યું કે ખા બધાયનુંમૂળ હું છું એટલે એમણે ઉપવાસ કર્યા, જોખમદારી લીધી 'તે મીલમાલિક ને મજૂરાએ પંચની પ્રયા સ્વીકારી. ત્યારથી-૨૦-૨૫ વર્ષોંથી-આપણે ત્યાં પાંચની પ્રથા દાખલ થઈ છે.
સમાજનુ સ્વાસ્થ્ય એક ને અવિભાજ્ય હૅવુ જોઇએ. એક યુ વ દેષિત હૈાય તે બીજે એની અસર પડે જ છે. કાલસાની ખાણમાં ક્રામ કરનાર ખાય જો કામ કરવાની ના પાડે તે તેથી
જેન
તા. ૧-૧૨-૪૮
ટ્રેનને અસર પહેાંગે. કારખાના કાલસા વગર બંધ પડી જાય, રેલ્વે કામદાર કામ કરવાની ના પાડે તેા કાલસા એકથી બીજે સ્થળે પહેાંચે નહીં, કારખાના બંધ થાય. જનતાની અવર જવર અટકી જાય. સમાજે તે। સામાજનુ સ્વાસ્થ્ય જરા જરામાં બગડી જાય છે. માણુસની તદુરસ્તી સારી હાય તા થેડું ઓછું કે વધારે ખાવાથી તેને અસર થતી નથી, પશુ બિમારી હાય કે તબીયત નાનુ હાય તે ઢળવામાં હળવી ચીજ ખાવાથી પ સ્વાસ્થ્ય બગડું.
આવી નાજીક પરિસ્થિતિ આજે છે. સમાજને નજર સમક્ષ રાખ્યા સિવાય કોઇ પણ કાર્ય કરીએ તે સમજવુ. સ્વાસ્થ્ય બગડે. આજે મળુર ને માલિક વચ્ચે કઇ ઝગડા ઉભા થાય તે એ પ્રશ્ન માત્ર એ બનનેજ પ્રશ્ન રહ્યો નથી. સર્વ સમાજ ઉપર તેની અસર પડે છે.
મજુરને થતે અન્યાય દૂર કરવાની રાજ્ય ના. પાડે, કૈં પંચને ચુકાદો અધુરે ને અપૂણુ' હાય, અથવા તે અદાલતના ચૂકાદો અન્યાયી હૈાય તે જ હડતાલ પાડવી યોગ્ય છે. ન્યાય મેળવવા માટે મજુર સધના દ્ગાદેદારા ઉપવાસ ઉપર ઉતરે તેને પણ હુ તે ઉચિત જ માનું. આપણને દુઃખ છે. માટે હડતાળ પાડે એવી જાતની હડતાળ નુકશાનકારક છે. સમાજનું ઉત્પન્ન ધર્મ તે મારેને જે ચીજ વસ્તુઓની જરૂર છે તે ગાંધી મળે, ઉત્પન્ન ઓછુ થાય. તેમાંધારીત વધે, અછત થાય ને આમ આ વિષચક્ર
ચાલ્યા કરે.
માજની પરિસ્થિતિમાં સુધારા કરવા હેય તા ધનવાનાએ ને સત્તાના તન્ત્રાવાળાઓએ એ એજ ઉપાડી લેવા જોઈએ. સમાજનું સ્વાસ્થ્ય ટકાવવુ ડ્રાય, તે ન બગડે એમ જોવુ હાય તે ધનિકાએ મારેને ન્યાય મેળવવાના માર્ગ બતાવવા જોઇએ, એમની સ્થિતિમાં ઉત્તરાત્તર વિકાસ થાય એમ કરવું જોઇએ, નિ કાએ તે રાજ્યત ંત્રે તે મન્નુરના હિંત' પર જ વધુ ને વધુ દૃષ્ટિ રાખવી જોઇએ, ધનિક વગ માને છે કે મજુરા હદ કરતાં વધારે માગે છે. વાત બરાબર છે. મજુંરાને પેાતાની તાકાતનું ભાન હવે જાગ્યું છે. માનવી પાસે એકદમ. પૈસા આવી પડે તે એ એકદમ જોર શ્વેતવવાના પ્રયત્ન કરે તેમ થતુ હશે, પણ બહુજનસમાજ શ્રમજીવી વર્ગને યોગ્ય સ્થાને પહાંચાડવા માટે સમાજ ઉપાય ન દરે, મદદ ન કરે તે એ લોક-મજુરા-શ્રમજીવી વર્ગ – અયેાગ્ય માગે પણ જવાના ભય છે. માનવીને ન્યાય ન મળે તે ગુસ્સાના આવેશમાં આવી જઇ જે હથિયાર આવે તેને એ ઉપયાગ કરે. મજુરાની માગણીના સહાનુભૂતિપૂવ ક વિચાર કરવા જોઇએ. વધારે જનસ ંખ્યામાં ધન વહેંચાય, નીચલા થરને પશુ એ મળે એ પ્રમાણે આપણે પ્રયત્નશીન્ન રહેવુ જોઇએ. આજે મંજીરા. તેમજ નિકા ખતે તપેાતાનાં સ્વાય જુવે છે, સમાજમાં સ્વા ચની પ્રબળતા વધી ગઇ છે. મજુરોએ વેઠેલાં દુઃખ તે અન્ય ય જુના છે. સહનશીલતાથી એમણે અત્યાર સુધી. વેયુ છે. ધનિક વગ તરફ જે રાજ્યધૂર હતી તે આજે મજુરો તર ઢળતી જાય છે. તે દિવસમાં ધનિકાએ મજુરા પ્રત્યે જે અન્યાય કર્યો છે તે આજે મજુરા ન કરે તે આપણે જોવુ જોઇએ. એમ કરવામાં દરેક વર્ગો 'મદદ કરે. આપણે જો ફક્ત આપણુ` પે તાતુ'જ હિત જોશું તે સમાજનુ સ્વાસ્થ્ય બગડશે. હડતાળ ટાળી શકયુ એવી વસ્તુ છે. મજુરને સગવડ આપવાની ને એમના પ્રત્યે ન્યાયથી વવાની આપણી તપરતા" જેમ વધે તેમ સમાજનુ સ્વાસ્થ્ય વધશે. હિંસાથી ક્રાંતિ revolution આવવાને બદલે અહિં સાથી ઉત્ક્રાંતિ (evolution) આવશે, નવેસરથી સમાજની સ્થાપના થશે, અને એ રીતે આપણે સ્વેચ્છાથી કાય કરતા થશું તા મળેલી આઝાદીમાં ખાદી મેળવી શકીશું,
શાન્તિલાલ હરજીવન શાહ