________________
પ્રબુદ્ધ જેની
તા. ૧-૧૨-૪૮
બર મૂર્તિપૂજક, દિગંબર કે તેરાપંથી એમ માને કે અમે જ સમયે એવી સગવડતાઓ પ્રાપ્ત થાય કે જેથી આત્મા બળપૂર્વક મહાવીરના સાચા અનુયાયીઓ છીએ અને ઇતર જૈન સંપ્રદાય જ્ઞાનમાર્ગે મિથ્યાત્વને હડસેલી મૂકી, સમ્યકત્વ પ્રાપ્ત કરી, નિર્જરા . જૂઠા છે, એમ માનવું પણ ભૂલભરેલું છે.
માર્ગે આગળ વધી મોક્ષ પ્રાપ્ત કરે. જૈન–અનેકાન્ત માગી છે.
અનધિકારીને જ્ઞાન ! " બીજી એક વસ્તુ આપણે કદી ન જ ભૂલવી જોઇએ કે જૈન
| તેરાપથી, સાધુઓ દયા-દાનનું રહસ્ય જે તેઓ કેને
સમજાવે છે, તે ખેટું નથી; પણ અધિકારી કે અનન્યાસીને સિદ્ધાંત કેવળ એકાન્તમાગી નથી, પણ સ્વાવાદ અનેકાન્ત
નિશ્ચયની આ વાતનો સાચે સાર ન સમજાય, અને તેથી તેઓ માગી છે. જેને કોઈ વસ્તુને એક જ દિશાએથી જોઈ ન શકે.
દયા-દાનની પ્રવૃત્તિને અનિષ્ટ માની બેસી જાય, એમ બનવાને નય અને નિક્ષેપાનું સ્વરૂપ સમજીને જુદી જુદી દિશાએથી એ જોઈ
સંભવ રહે છે. શકે. દરેક દિશાએથી નિરીક્ષણ કર્યા વિના સત્યને સમજી શકાય નહિ.
માન્યતા વિ, પ્રવૃત્તિ નિશ્ચય અને વ્યવહાર
- આ ઉપદેશથી તેરાપંથી અનુયાયીઓ કંઇ દયા–દાનની જૈન દ્રવ્યાનુયોગમાં હંમેશાં નિશ્ચય અને વ્યવહાર એ પ્રવૃત્તિથી અટક્યા નથી, કારણ કે તેઓ વ્યવહારમાં દયા-દાનને બે દષ્ટિએ દરેક તત્વોને કહેવામાં આવ્યાં છે. તેમાંની એક જ માને છે. તે જ રીતે જેઓ દયા-દાનના હિમાયતીઓ તરીકે દૃષ્ટિને પકડીને જે વાત કહેવામાં આવે તે જૈન દૃષ્ટિની હોઈ શકે પિતાને ઓળખાવે છે, તેમણે ગરીબો માટે પિતાના ભંડારે હજુ નહિ. જન સિદ્ધાંતનું આ અમૂલ્ય સ્વરૂપ વિચારીને જ દરેક ખુલ્લા મૂકી દીધા નથી. તેઓ પોતાના મામુલી-ક્ષુદ્ર સ્વાર્થ મતભેદના પ્રશ્નને વિચારવો જોઈએ.
ખાતર કાળાંબજાર અને ગરીબોનું શોષણ કરી રાષ્ટ્રને દ્રોહ પણ ક્રિયા અને કર્મ
કરી રહ્યા છે. “એરણની ચોરી અને સેયનું દાન કરવાથી ધર્મ સ્થાનકવાસી તેમ જ મૂર્તિપૂજક સંપ્રદાયમાં ક્રિયા અને
5. પ્રેમી થવાતું નથી કે પૂણ્યનું ઉપાર્જન થતું નથી. પ્રથમ આપણા , ભકિતનું મહત્વ વધુ આંકવામાં આવ્યું છે. દિગંબર તેમ જ કાનજી
પગ નીચે બળતું આપણે જોવું જોઈએ.
જનતામાં વિશ્વાસ રાખો ‘મુનિના સંપ્રદાયે જ્ઞાનનું મહત્વ વધુ અકયું છે, જો કે શ્રી કાનજી મુનિ ક્રિયાને છોડીને માત્ર જ્ઞાનને વળગી રહ્યા નથી, પણ જ્ઞાન સાથે મેળ ન
આ બધા પછી એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે
છે, કે અસત્યની સામે જરૂર ધર્મયુદ્ધ હોઈ શકે; પરંતુ આપણું ખાય એટલી હદે ભકિતની આરાધના તરફ ઘસડાઈ ગયા છે. શ્વેતાંબરો grશવાસ્થો મો: કહે છે, પરંતુ મેક્ષ તે અક્રિય જ છે,
નહિ તે બધું અસત્ય એમ માનવું તે ભૂલભરેલું છે. શ્રી. કાનજી અને સર્વ ક્રિયા અને છેડતાં જે કેવળ જ્ઞાનસ્વરૂપ જ રહે તે જ
મુનિ કે તેરાપંથી સાધુઓ સામે કહેવાતાં જેહાદ, સંગઠન કે જાગૃતિ આત્માની મોક્ષદશા છે. વળી સમજણ વિનાની ક્રિયા તો ફોગટ જ છે;
જરૂરનાં નથી. જેહાદને નામે કલેશ, સંગઠનને નામે યુદ્ધ અને એટલું જ નહિ પણ સમ્યફટવ વિનાની ક્રિયા પણ કર્મબંધન છે,
જાગૃતિને નામે સંકુચિતતા આપણે ઊભી કરી રહ્યા છીએ. વર્ષોથી કમવિમોચન નથી, એ શ્વેતાંબર માન્યતાનાં સૂત્રો જણાવે છે. જે
જે સંસ્કારે પ્રજા ઉપર પડયા છે, તે કોઈના થડ વ્યાખ્યાનથી શ્રી. કાન મુનિ પણ એ જ જણાવે છે તેમાં બેટું શું છે ?
નષ્ટ થઈ જવાનાં નથી, અને બળતાને આગમાંથી બચાવવામાં આપણને સમ્યક્ત્વની ઝાંખી નથી થઈ એ સરળ વાત જો આપણે
પાપ છેએમ કઈ કહે, તે પ્રજા એમ માની લે, અને કોઈ સ્વીકારીએ તે મિથ્યાત્વ સાથેની ક્રિયાને આપણે નિજ રારૂપ કેમ
પ્રાણીને આગમાં બળતું નિર્લેપભાવે જોઈ રહે, એમ બનવાનું પણ ગણી શકીએ ? ક્રિયામાં જે જાતના ભાવ હોય તે પ્રમાણે પુણ્ય
નથી. આપણે પાંચ ડાહ્યા અને બુદ્ધિશાળી છીએ, અને જનતા
તે મૂખ અને અણસમજુ છે, એમ પણ માની લેવાની કોઈએ કે પાપને બંધ પડે. અને પુણ્ય કે પાપને બંધ, તે કર્મબંધન
ભૂલ કરવી નહિ. છે, એમ કહે તેમાં ખોટું શું છે? અલબત્, વ્યવહાર દૃષ્ટિએ
કિંમત સંખ્યામાં નથી, - સક્રિયા ત્યજીને માણસ એશઆરામથી છવે, પિતાની આંખ સામેના
સંભવ છે કે જેમ થેડા સ્થાનકવાસીઓ શ્રી. કાનજી મુનિના દુઃખી માનવ કે પ્રાણીની ઉપેક્ષા કરે, અને પોતે કંઇ ક્રિયા કરતે –
સંપ્રદાયમાં ભળી ગયા, તેમ બીજા થોડા તેરાપથી થઈ પણ જાય. નથી, તેથી કર્મબંધન થતું નથી, એમ માને, તે તે મૂખના
પરંતુ હું એમાં કોઈનું પતન થઈ ગયું એમ માનતા નથી; અને સ્વર્ગમાં રાચવા જેવું થાય,
સ્થાનકવાસી રહ્યા, એ કઈ ઉચ્ચ ભૂમિકાએ રહ્યા છે, એમ પણ ? કર્મ બંધ અને નિર્જરા
માનતો નથી. વળી કાંઈ ધર્મ કે સિદ્ધાંતની કિંમત એના સવમાં એમ કહેવામાં આવે છે કે તેરાપંથીઓ દયા-દાનના વિરોધી છે, એના અનુયાયીઓની સંખ્યામાં નથી. જો એમ હોય તે છે, અને એમાં પાપ માને છે. એટલે તેરાપંથ અજૈન છે, અરા- ખ્રિસ્તી, મુસલમાન કે બૌદ્ધ ધર્મીઓની સંખ્યા પાસે આપણી ષ્ટ્રીય છે, અને તેથી એને વિરોધ કરે જોઈએ. ગયે વખતે થોડા સમગ્ર જેની સંખ્યા કેટલી અ૫–નહિવતુ-છે ? તેરાપંથી સાધુએ સૌરાષ્ટ્રમાં આવેલા, ત્યારે ચોટીલામાં હું તેમને કાયરતા અને પામરતા મળે હતો અને તેમની સાથે ઠીક ચર્ચા કરી હતી. તેમનું કહેવું વળી જો આપણે વાણી અને વિચારને સ્વાતંત્રમાં એમ છે કે “દયાથી પ્રેરાઈને આપણે તરસ્યાને પાણી પાઈએ તે તેમાં માનતા હોઈએ, તે શ્રી કાનજી મુનિ કે તેરાપથી સાધુઓને તેમના જે દયાની ભાવના થઈ તે કલ્યાણકારી છે; પરંતુ દયાથી પ્રેરાઈને વિચારોને પ્રચાર કરવાને પૂરતે અધિકાર છે. એમને કોઈએ સહકાર પાણી પાવાનું જે કાર્ય કર્યું તેમાં પાણીના જીવની હિંસા થઈ, ન આપે એટલે ઉતારે છે. ભેજન ન આપવું એમ કહેવું એ એ પાપ થયું, અને માનવીનું દુઃખ ટળ્યું એ પુન્ય થયું, પરંતુ કેવળ અસહિષ્ણુતા જ છે. એને હું તે દયા-દાન વિરોધી પગલું પાપ અને પુન્ય બને કર્મબંધન છે. એમાં નિર્જરા એટલે કર્મ કહું. જો આપણે કઈ ભિખારીને એટલે અને રોટલે આપી શકીએ મુક્તિ નથી.” સિદ્ધાંતની દષ્ટિએ આ વાત ખોટી નથી. પરંતુ જ્યાં તે સંસાર ત્યાગી નીકળેલા અને પંચ મહાવ્રત પાળનારા સાધુઓને સુધી સમ્યક્ત્વ ન થાય ત્યાં સુધી નિર્જરા ન થાય. છતાં આપણે એટલે કે રોટલો ન આપ, તેઓ સગવડ વિના, ભેજનપાણી જીવીએ છીએ, વિચારીએ છીએ, બેલીએ છીએ અને કામ પણ વિના, ભૂખ્યા, તરસ્યા, રખડી, થાકી, સૌરાષ્ટ્ર છોડી ચાલ્યા જાય કરીએ જ છીએ; એટલે કર્મબંધન તે થવાનું જ. માટે જો , તે ધર્મ ઉગરી જાય એમ માનવું, એમાં કેવળ કાયરતા અને કર્મ બાંધવાના જ છીએ, તે સારાં કાર્ય કરી પૂર્યોપાર્જન કેમ પામરતા જ છે. ન કરવું ? તેમાંયે પુણ્યાનુબંધી પુણ્ય’ થઈ શકે, તે તેના ઉદય
( અનુસંધાન પૃષ્ઠ ૪૦૦ જુએ.)