________________
તા. ૧૫-૧૧-૪૮
:
.
પ્રબુદ્ધ જૈન
પણ મુંબઈ ઇલાકાથી ગુજરાતને ફરજિયાત જુદું પાડવું છે. આ વિષે પણ પિતાનો અભિપ્રાય પ્રગટ કરવાનો છે. આપણે આશા રીતે વિચારતાં તેમની માંગણી ભારે બેહુદી છે. એમ તટસ્થ પણે રાખીએ કે મુંબઈ સંબંધે ઉપર જણાવેલ દષ્ટિબિન્દુ આ કમીટી વિચારનાર કેઈને પણ લાગ્યા વિના નહિ રહે. કેવળ ભૌગોલિક બરોબર દષાનમાં લેશે અને મુંબઈના અલગપણના મહત્વને ધોરણે વિચારીએ તે મુંબઈ ભૌગોલિક મહારાષ્ટ્રના ઉત્તર સીમાડા
સ્વીકારશે. ' પાસે આવેલું હોઈને મહારાષ્ટ્રવાસીઓ મુંબઈને મહારાષ્ટ્રમાં ભેળ
પણ આજે પ્રાન્તને આ ઝગડે કેવળ વાદવિવાદ, ચર્ચા, વવાની માંગણી કરે તે સ્વાભાવિક છે. પણ જે ભાષાનું ધરણ
વિચારવિનિમય અને સમજણભર્યો માર્ગ કાઢવા પુરતો રહ્યો નથી. લાગુ પાડવામાં આવે તે મરાઠી નહિ બોલતી મુંબઈની પ્રજાની
પ્રાન્તની નવી રચના કેવળ ભાષાના ધોરણે જ કરવાની નથી પણ મુંબઈમાં ઘણી મોટી બહુમતી છે અને જે આ બાબતમાં મુંબ
વહીવટની તેમ જ રક્ષણની આંટીઘૂંટીઓને પણ આ પ્રશ્નને નિર્ણય ઈની પ્રજાને મત લેવામાં આવે તે સંયુકત મહારાષ્ટ્રવાદીઓને
કરવામાં પુરેપુરી લક્ષ્યમાં લેવાની છે. માત્ર ભાષાના ધોરણે પ્રાન્ત હાર જ કબુલ કરવાનો વખત આવે એમાં કોઈ શક છે જ નહિ.
નકકી કરવા જતાં ઘણું મોટું એકમ બની જાય છે તેના બે પણ આ તેમ જ મુંબઇને આવડું મહાન બનાવવામાં કઈ પ્રજાને
ભાગલા કરવા પડે, બહુ નાનું એકમ થાય તે બે નજીકના વિભાગોને વધારે ફાળે છે એ ધરણે કરવામાં આવતી ચર્ચા આખરે તે
બિન ભિન્ન ભાષા બોલતા હોય તે પણ જોડવા પડે. રક્ષણને પ્રશ્ન એક પ્રકારની દલીલબાજીમાં જ પરિણમે છે. મુંબઈ શહેર ઉપર
તે વળી સ્વતંત્ર વિચારણા માંગે જ છે. આ દૃષ્ટિએ પણ મુંબઈનું કઈ પ્રજાને વધારે હકક છે એ ધોરણે પણ આ પ્રશ્નની ચર્ચા કરવી
અલગ એકમ સ્વતંત્ર વિચારણા માંગે છે. આ આખી રચના ગ્ય નથી; તેમાંથી પરસ્પર કડવાશ જ પેદા થવાની છે. આપણે
આખરે પરસ્પરના અવલંબનને તેમ જ ભવસ્થ રાજ્યતંત્રને પુષ્ટ મુંબઈ વિષે કેવળ બીજા દૃષ્ટિબિન્દુથી જ વિચાર કરવાની જરૂર
કરે તેવી જ હોવી જોઈએ. પણ મહારાષ્ટ્રમાં આજે જે ચાલી છે. મુંબઇ, સૌ કોઈ જાણે છે કે એક ખરેખર પચરંગી શહેર
રહ્યું છે તે કાંઈક બીજી જ બાજુનું દર્શન કરાવી રહ્યું છે. આ છે. મુંબઈ જેટલું વૈવિધ્ય હિંદુસ્તાનનું એક પણ શહેર ધરાવતું
આખી બાબત આખરે પરસ્પરની સમજાવટ અને મહાબતભરી નથી. દીહી કે કલકત્તા પણ મુંબઈની તોલે આવે તેમ નથી.
વાટાધાટ દ્વારા નક્કી કરવા ગ્ય ગણાવી જોઈએ. પણ મહારાષ્ટ્રનું મુંબઈ એ હિન્દ આખાનું એક નાનું સરખું પ્રતિબિંબ છે; પૂર્વ
માનસ આજે જે ભાષા, અને ચેષ્ટાઓ દ્વારા વ્યકત થઈ રહ્યું પશ્ચિમનું અનેરૂં મિલનસ્થાન છે; નૂતન, હિન્દનું–નવનિર્માણ
છે તેમાં કોઈ પણ સમજાવટ કે વાટાધાટને જાણે કે સ્થાન જ પામતા હિંદનું-મૃત સ્વરૂપ છે. હિંદની ભિન્ન ભિન્ન પ્રજાનું
ન હે.ય–અમારૂં માંગ્યું અમને આપે, નહિ તે અમે કોઈ પણ સંગમસ્થાન છે. વ્યાપાર તેમ જ ઉધોગનું અદ્વિતીય કેન્દ્ર છે. અને
ભેગે અમારૂં ધયુ કરીશું, અમારું માથું મેળવીશુ -આવી મનોદશા સૌ કોઈના દિલમાં મુંબઈ વિષે અપ્રતિમ અનુરાગ છે. સૌ કોઈ
પ્રગટ કરી રહેલ છે. સંયુકત મહારાષ્ટ્રના પક્ષકારે મુંબઈ સંબંધે મુંબઈને પિતાનું ગણે છે. હિંદનું મુંબઈ મસ્તક છે; હૃદય પણ છે. તે
છે આજે એવી ભાષામાં બોલી રહ્યા છે કે જે ભાષા કાયદે આઝમ મુંબઈ હિંદનું નાક છે. મુંબઈની આવી અદ્વિતીય વિલક્ષણતાઓ છે ઝીણુ અને મેસ્લીમ લીગને આગેવાને બેલતા હતા અને આપણા સુરક્ષિત રાખવી હોય તે કોઈ પ્રાન્ત મુંબઈને પાતામાં મેળવવાનો
દિલમાં અકથ્ય વેદના ઉપજાવતા હતા. અને જયારે તેઓ એમ સ્વપ્ન પણ વિચાર ન કરે. મુંબઇ ઉપર જેટલો દાવે મહારાષ્ટ્રીઓ :
બોલતા સંભળાય છે કે “મુંબઈ અમને આપવું જ પડશે, નહિ, કરે છે તેટલો જ દા ગુજરાતીઓ કરી શકે તેમ છે. મુંબઈના
તે મુંબઈની શેરી શેરીના અમે ભાગલા પાડીશું-મુંબઈનું બર્લીન
કરીશું, મુંબઈને સળગાવી દઈશુ” ત્યારે આપણને બે ઘડિ ભ્રમ થાય ઘડતર ચણતરમાં ગુજરાતીઓને-વધારે નહિ તે ઓ છો તે નહિ. જ-એટલે જ ફળે છે. મુંબઈ ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર ઉભયના
છે કે આ તે પાછું હિંદુસ્તાનના પેટમાં વળી બીજું એક પાકીસ્તાન
ઉભું થઈ રહ્યું છે કે શું? સીમાડા ઉપર આવેલું હોઈને તેની માગણી જેટલી જોરથી મહા
જે પ્રશ્ન આ વૈર વિરોધ ઉભો કરી રહેલ છે તે પ્રશ્નને રાષ્ટ્રવાસીઓ કરે છે તેટલા જ જોરથી ગુજરાતીઓ કરી શકે છે.
નિર્ણય લાંબા સમય માટે ઠેલાય તે આજની ગરમી ઓછી થાય ગુજરાતીઓનું મુંબઈ વિષેનું મહત્ત પણ લેશમાત્ર ઓછું નથી.
અને જ્યારે હજુ બીજા કેટલાક કટોકટીના પ્રશ્નોનો ઉકેલ માથા પણ વસ્તુસ્થિતિ એમ છે કે મુંબઈને–તે જેવું છે તેવા મુંબઈને
ઉપર ઝઝુમે છે ત્યારે આવા કારણસર દેશની શાન્તિ જોખમાતી મહારાષ્ટ્ર પણ પચાવી શકે તેમ નથી. તેમ જ ગુજરાત
અટકે એ હેતુથી પ્રાતોની પુનર્રચનાનો પ્રશ્ન લાંબી મુદત સુધી પણ પચાવી શકે તેમ નથી. મુંબઈની રોનક
મુલતવી રહે એવી માંગણી અનેક દિશાએથી થઈ રહી છે અને મુંબઈ અલગ પ્રાન્ત બને તે જ જળવાઈ શકે તેમ છે. મહાષ્ટ્રમાં
સંભવ છે કે એ પ્રમાણે બને. મુંબઇ અન્તર્ગત કર માં આવશે તે મુંબઈ મહારાષ્ટ્રીય પ્રાન્તી
પણ મહારાષ્ટ્રના આગેવાને જે પ્રકારની મનોદશાનો પરિચય યતાનું ભેગ બનશે. મુંબઇ વામણું બની જશે. જે નદીઓ
કરાવી રહ્યા છે તેની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. આ રીતે આપણા મુંબઈમાં ઠલવાઈ છે તે નદીઓ મેઢાં બદલવા માંડશે. મુંબઈને
દેશના અને પ્રાન્તના પ્રશ્નોનો જે વિચાર કરતા થઈશું તે મેળવીને મહારાષ્ટ્રીઓનું મકકા તે પુના જ રહેવાનું. પરિણામે
પરિણામે પ્રાન્તની સર્વોપરિતા તરફ જ આપણે ઘસડાવાના. મુંબઈના વહીવટને, મુંબઈની સર્વાગિણી આકૃતિને મહારાષ્ટ્રની
મધ્યસ્થ તંત્રને આપણા હાથે નબળું પાડવાના અને એક પ્રાતીયતાની અસર પહોંચ્યા વિના રહેવાની નહિ. મુંબઈ વિકૃત
બાજુ એ એક સ્વતંત્ર અને સ્વાધીન પાકીસ્તા તે છે જ બનવાનું, વિકળ બનવાનું, ભાંગી પડવાનું. મહારાષ્ટ્રની દશા પણ
અને બીજી બાજુએ કહેવાતા મધ્યસ્થ તંત્ર નીચે જેટલા પ્રાન્ત શરીર કરતાં પુછડું મોટું એવી થવાની, અને મુંબઈને વળગાડ
એટલાં પાકીસ્તાને આપણે ઉભા કરવાના અને જે ઝીણા મહારાષ્ટ્ર જે રીતે પિતા-પિતાની અલગ સંસ્કૃતિને સ્વતંત્ર
અને મોહેમ લીગની આપણે એક દેશદ્રોહી વ્યક્તિ અને સંસ્થા વિકાસ ઈચ્છે છે તેવો સ્વતંત્ર વિકાસ પણ નહિ થવા દે અને ન
તરીકે અવમાનના ચિન્તવી તે જ ઝીણાના અને માસ્લમ લીગના પચાવી શકાય, ન એકી શકાય એવી વિચિત્ર દશા મહારાષ્ટ્રની થવાની.
પાકીસ્તાનવાદના-આપણે પોતે જ પુરક બનવાના અને દેશના હિંદના પ્રાન્તની પુન રચના વિષે તપાસ કરી રીપીટ કરવા ટુકડે ટુકડા આપણા હાથે જ થવાના. હિંદીસંધનું સુત્રસંચાલન માટે હિંદી સરકારે એક કમીટી નીમી છે અને તે કમીટી ‘ધાર આજે જેમના હાથમાં છે તેઓ આ વણસતી જતી પરિસ્થિતિના કમીટી'ના નામથી ઓળખાય છે તે આ સંબંધમાં સ્થળે સ્થળે હાર્દને બરોબર સમજે અને પ્રાન્તીયતાની આજે વૃદ્ધિ પામતી ફરીને આગેવાન લોકનેતાઓ તેમ જ ભિન્ન ભિન્ન સંસ્થાઓના જતી વિકૃતિને મૂળમાંથી દાબી દેવા ઘટતા ઉપાયે જલદી હાથ પ્રતિનિધિઓના અભિપ્રાય એકઠા કરી રહી છે. તે કમીટીને મુંબઈ ધરે એવી તેમને નમ્ર ભાવે પ્રાર્થના છે.
પરમાનંદ