________________
૩૮
३५ ઇશ્વર
કે પ્રભુ તારૂ' ધાતુ થાઓ.' આપણા વહાલા રશિયાની માસપાસ વિનાશ સિવાય બીજું કશું દેખાતું નથી. તેમ છતાં મારી શ્રદ્ધા અચળ છે કે આવી ફસટીએકસનાર અને દયાળુ કૃપાનિધાન ઇશ્વર એ એક જ છે. મોટા તફાનાની કલ્પના કરેાની ! તેમાં પણ ભયાનકની સાથે ભવ્ય અશા હાય છે જ ને ? કેટલાક રક્ષણ માટે નાસભાગ કરે છે, કેટલાક તેમાં ડરના માર્યાં જ મરણ પામે છે, જ્યારે કેટલાક એ મહા તેાાનમાં પણ ઈશ્વરની મહત્તાનાં દર્શન કરે છે. આજે આપણી આસપાસ એવુ જ તાક્ાન નથી ચાલી રહ્યું ? અમે તે કામ, સેવા, અને પ્રાથનામાં રત છીએ. અમારી આશા અખંડ છે. રાજ ને રાજ બનતી આ સધળી ઘટનાઓમાં અમે તે ભગવાનની દયાનુ જ 'ન કરી રહ્યાં છીએ. આજે કાળે પણ આશા રાખતાં જીવી રહ્યાં છીએ. એ જ એક ચમકાર નથી ’
છેવટે ખેલ્શેવિકાને વિજય થયા એટલે ચેડા દિવસ પછી લાલ લશ્કરની એના આશ્રમ ઉપરૢ ચડાઇ ગાવી. લશ્કરના વડાએ હુકમ કર્યો કે શાહી કુટુંબ સાથે ઇકટેરિનબગ' ભેગાં થવાને ચહે. એણે આશ્રમની બધી બહેનેને મળી લેવાની રજા માગી. પણ રજા ન
પ્રબુદ્ધ જન
તા. ૧૫-૧૧-૪૮
મળી. એક બીજી બહેન સાથે એને ઉપાડીને ટ્રેનમાં મૂકવામાં આવી. રસ્તેથી એણે આશ્રમની બહેના પર વિદાયને કાગળ લખ્યા. કટેરિનબર્ગમાં ઝાર અને ઝરીના સાથે એને થોડાક દિવસ કેદ રાખવામાં આવી. ત્યાંથી પાછી પેલી બહેન સાથે એને પણ લઇ જવામાં આવી. રાજકુટુંબનાં ખીજાં બધાં માણસને એને ત્યાં મેળેા થયેા. સૌ કેદી હતાં. ખાવાપીવાના અને પહેરવાએઢવાના સાંસા હતા. એ બાપડાં સઘળાં મરણનો રાહ જોઇને જ બેઠાં હતાં. ૧૭મી જુલાઇએ ઇકટેરિનબગ માં ઝારઝરીનાનુ' ખૂન થયું. ૧૮મી એ ખેલ્શેિવિક જલ્લાદો ડચેસ અને રાજકુંવરેની આસપાસ ફરી વળ્યા. સઘળાંની આંખે પાઢા બાંધવામાં આવ્યા. અને નજદીકમાં લેાઢાના કાટને ઢગલા પડયા હતા. તેમાં બધાંને નાખવામાં આવ્યાં. કૈક એમાં સુરંગ મૂકી અને ઘડીકમાં ભડાકા થતાં સૌના ચૂરેચૂરા ઊડી ગયા. પેલા ઢગલા ઉપર ન ખાતી વખતે ઇલિઝાબેથે જે શબ્દો ઉચ્ચાર્યો તે દૂર ઉભેલા એક ખેડુતના સાંભળવામાં આવ્યા. ભગવાન એ લેાકેાને ક્ષમા કર. તે શુ કરી રહ્યા છે તેનું એમને ભાન નથી.” [‘મહાદેવભાઇની ડાયરી'માંથી ]
મહારાષ્ટ્રીએ પાકીસ્તાનના પંથે
હિંદુસ્તાનના પ્રાન્તની પુનર્રચના થાય તે. મુંબઇનું શુ, એ પ્રશ્ન આજે ચેતરફ ખુબ ચર્ચાસ્પદ થઇ પડયા છે એટલુ જ નહિ પણ એમાંથી સામુદાયિક ઘણુ પણ નીપજે એવું જોખમ પેદ્મ થઇ રહ્યું છે. હિંદના પ્રાન્તાની માજની રચના આપણને અ ંગ્રેજી હુકુમતના વારસા સાથે મળેલી છે. 'ગ્રેજી અમલ દરમિયાન હયાતી ધરાવતી પ્રાન્તરચના કાઇ ચેસ સિદ્ધાન્ત ઉપર કરવામાં આવી નહતી પણ અનેક અકસ્માતે માંથી જન્મ પામી હતી. દાખલા તરીકે એક કાળે મુંબઇ પ્રાન્તમાં સીંધને સમાવેશ થતે હતા. સીંધનું પંજાબ સાથે જોડાણ અમુક રીતે વધારે સ્વાભાવિક હતું. પણ અંગ્રેજ સરકારે સીંધ પહેલાં સર કર્યુ અને પાસેના મુંબઇ પ્રાન્ત સાથે જોડી દીધુ અને પંજાબ પછી સર થયું, આવી અસ્વાભાવિક રચનામાં ફેરફાર થવા જોઇએ અને કઇ સ્વાભાવિક ધારણ ઉપર પ્રાન્તની પુનર્રચના થવી જોઇએ અને આ રણના વિચાર કરતાં ભાષાના ધોરણે જો પ્રાન્તાની રચના કરવામાં આવે તે! આખી પ્રજાના પાતપાતના પ્રાન્તના વહીવટમાં સપક વધે અને પ્રજાશિક્ષણનું કાય પણ વધારે સરળ બને એમ સમજીને ભાષાના ધોરણે હિન્દના પ્રાન્તેની રચના થવી જોઇએ આવા અભિપ્રાય રાષ્ટ્રીય મહાસભાના તંત્ર સંચાલ કા અવારનવાર વ્યકત કરી રહ્યા હતા અને કેંગ્રેસના અમુક ઠરાવમાં પણ આવા અભિપ્રાયનુ સમયન કરવામાં આવ્યુ હતુ. આમ હોવા છતાં અંગ્રેજી મમલ દરમિયાન આ દિશાએ કશી પશુ હીલચાલ થઇ નહેતી. ૧૯૪૬ના અન્તમાં કૅ ૧૯૪૭ના પ્રારંભમાં હિંદની લેાક પ્રતિનિધિ સભા ઉપસ્થિત કરવામાં આવી અને આ સભાએ દેશ આખા માટે નવું બધારણ ઘડવાના પ્રયત્ન શરૂ કર્યાં. આ કાર્ડમાં મેસ્લમ લીગને સાથ નહિ હેવાથી બહુ પ્રગતિ સાધી શકાઇ નહિ. ૧૯૪૭ના એગસ્ટની ૧૫મી તારીખે. દેશને આઝાદી મળી અને સાથે સાથે દેશના અંગવિચ્છેદ થયા. હિંંદની વાયવ્યમાં સિંધ, વાયવ્યપ્રન્ત અને અરવાપજાખનુ' અને પૂર્વ' દિશાએ અરધા લગભગ બંગાળનું પાકીસ્તાન બન્યું. બાકીના - સવ પ્રદેશને હિંદુસ્તાનમાં સમાવેશ થયા ત્યારથી ઉપર જણાવેલ લોકપ્રતિનિધિ સભાનો કાયપ્રદેશ સ્પષ્ટ આકારને પામ્યા અને દેશનુ નવું બંધારણ ઘડવાનું કાર્યાં વેગપૂર્ણાંક આગળ ચાલવા લાગ્યું. આ સંયોગામાં જે પ્રાન્તરચના આપણને વારસામાં મળી હતી તે ચાલુ રાખવી કે પ્રાન્તાની વર્તમાન સીમાઓમાં ફેરફાર કરવા એ પ્રશ્ન બંધારણ સભા સમક્ષ સ્વાભાવિક રીતે ઉભા થયા. મદ્રાસ ઇલાકામાંથી આંધ્રના અલગ પ્રાન્ત બનાવવા જોઇએ એ વિચારને
તે કૉંગ્રેસે વર્યાં પહેલાં અનુમાદન આપ્યુ હતું. મહારાષ્ટ્રને મુ ંબઇ ઇલાકામાંથી અલગ કરવું. આવી માગણી મહારાષ્ટ્રના રાજકારણી આગેવાને છેલ્લા છ ખાર મહીનાથી જોરશેર પૂર્વક આગળ ધરી રહ્યા હતા. સ્વતંત્ર મહારાષ્ટ્ર વિદ્યાપીઠની માગણી મુંબઇ પ્રાન્તની ધારાસભાએ કેટલાક સમય પહેલાં કરેલ છે અને તે માટે . એક કરોડની રકમ પણ મંજુર કરેલ છે. આને લીધે મુબઇ ઇલાકાથી અલગ થવાની મહારાષ્ટ્રવાસીઓની માગણીને વધારે જોરે મળ્યુ અહિ એ ખાસ નોંધ લેવાની જરૂર છે કે બીજી આજુએ ગુજરાતમાં મુંબઇ પ્રાન્તથી અલગ થવાની. આવી કોઈ પણ હીલચાલ હજુ સુધી શરૂ થઇ નથી તેમ જ આવી કોઇ પ્રબળ વૃત્તિ ગુજરાતીએેના દિલમાં ઉભી થઇ રહી હાય એમ માનવાને કશું કારણ નથી. એટલું ખરૂં' કે આજે ગુજરાતના કેટલાક દેશી રાજ્યે મુંબઇ પ્રાંતમાં સમાવેશ પામી રહ્યા છે અને કાઠિયાવાડના સંખ્યાબંધ દેશી રજવાડા એકાએક વિસ જન પામ્યા છે અને પ્રજાત ંત્રનું એકમ સરાઇ ચુકયુ છે જે ગમે ત્યારે મુંબઇ પ્રાન્તમાં સહેલાઇથી સમાવિષ્ટ થઈ શકે તેમ છે. વળી વડેદરામાં પ્રજાતંત્રની સ્થાપના થઈ ચુકી છે. અને કચ્છમાં પણ મહારાવની આપખુદીના સદાને માટે. અન્ત આવ્યા છે આ સ` સુભગ ઘટનાએના પરિણામે ગુજરાતી ભાષા ખેલતી સમગ્ર પ્રજાના દિલમાં મહાગુજરાતની ભવ્ય કલ્પના અને મૂર્તિ મન્ત બની રહી છે અને ગુજરાતી માનસને એ ઘડિ ડેલાવી રહી છે. પણ એ સની પાછળ હજુ સુધી કાઇ અલગપણાની ભાવનાને લેશ માત્ર સ્થાન મળ્યુ નથી, જ્યારે મહારાષ્ટ્રના લેાકેામાંના ઘણા ખરા આગેવાને સયુકત મહારાષ્ટ્રની કોઇ ન સમજી શકાય તેવી ઘેલછાના ભાગ બની રહ્યા છે અને આજના ભૌગોલિક મહારાષ્ટ્રમાં ચેતક્ના અનેક પ્રદેશેા ઉમેરીને જાણે કે ભૂતકાળમાં વિષ્ટિ ત થએલી પેશ્વાઇની હકુમતને સજીવ કરવા ન માંગતા હાય એવી માંગણીઓ કરી રહ્યા છે. મધ્ય પ્રાન્તમાં તેમને અમુક જીલ્લા જોઇએ છે, નિઝામી મુલકમાંથી અમુક તાલુકાઓ જોઇએ છે, પશ્ચિમ બાજુ, ગેવા વિગેરે પ્રદેશો જોઇએ છે. આવી રીતે ત્રણ સાડા ત્રણ કરોડની વસ્તીના બનેલા એવા સયુકત મહારાષ્ટ્રને એક અલગ પ્રાન્ત તરીકે સ્વીક રાવવા તેઓ આજે આકાશ પાતાળ એક કરી.રહ્યા છે. આ માંગણી સાથે મુંબને પ્રશ્ન જોડાયલા છે. મુંબઇ ઇલાકાથી તેમને જુદા પડવું છે અને સાથે સાથે મુંબઈને પાતામાં ઘસડી જવુ' છે. આનેા અર્થે તે સરવાળે એ થાય છે કે મુંબઇ પ્રાન્તથી પોતાને અલગ થવુ' છે એમ નથી