________________
તા. ૧૫-૧૧-૪૮
યુકાના જાન લેવા એ બધું સરખું જ ગાઢ ગણુય ? પોતાની આ શંકાઓ અને પેાતાના હૃદયમંથના એણે પાતે જ પેાતાનાં એ વિલક્ષણ પુસ્તકા ધ પેલ હેાસ (The Pale Horse) અને ધરેલ ક્વાંટ વાઝ નોટ' (The Tale of What Was Not) એમાં બહુ આભેળ વધ્યાં છે. ગ્રાંડ યુના ખુન વખતે એ માણસ આ મંથનમાંથી જ પસાર થઇ રહેલા હતા. ઘણા રશિયન વિપ્લવવાદીઓની માફક તે પણ વિનીત બનતા જતા હો......પછી તે તેણે પેતાનુ તમામ બળ એક્શેવિક ચળવળની સામે વાપરવા માંડયું. આ માણસ હુારની ટ્રેનમાં એક વાર હતા. એ જ તરવરાટ, એ જ લાગણીની સૂક્ષ્મતા, એ જ બુદ્ધિને ચમકાર અને એજ, એક વિષયમાંથી ખીજા વિષયમાં પ્રવેશ કરવાનુ' લગ બગ બિલાડીના જેવું ચાપલ્ય. પાછળથી કઇ સ્ત્રીએ એને ભાળા વ્યા. રશિયા ગયા. ત્યાં કેસ ચાલ્યો. એણે પેતાના આગલા સાથીએને ફસાવ્યા, અને પોતે સેવિયેટા વિરેધી હેાવા નાકબૂલ કર્યુ, છેવટે કેંદ્દખાનાની ખારીમાંથી પડતું મૂકી એણે આપધાત કર્યાં. આ વિચિત્ર કથા અને સારામાં સારી રીતે ઓળખનારાનાં પણ માન્યામાં આવતી નથી.' આટલી વાત કરીને હાર પાછા ઇલિઝા બેથની વાત પર આવે છે. એણે પોતાનાં ધરેણુાંગાંઠે-લગ્નના મંગળસૂત્ર રૂપ વીંટી સુદ્ધાં વેચી નાંખ્યાં. તેમાંથી ત્રોજો ભાગ રાજ્યને આપ્યા, ત્રીજો ભાગ સગાંવહાલાંત આપ્યું અને ત્રીજે ભાગ ધ ક્રાર્યોને માટે- ઇસ્પિતાલ, દવાખાનાં, અનાથાશ્રમે, શાળાઓ, ક્ષયરેગીઓને માટે આરગ્યાલયે જી.તે માટે– આપ્યા. પોતે રાજમહેલ છેાડયા. બ્રહ્મચારિણીઓને એક સેવાશ્રમ સ્થાપ્યા અને તેમાં રહેવા ગઈ. એની સંસ્થા અસાધારણ બની. સામાન્ય રીતે આવા આશ્રમેામાં જોડાનારાં પાડેપૂજા, ધ્યાન, જપ, તપ, વ્રત, ઉપવાસ, એવામાં જ મશગૂલ રહે છે. લિઝાબેથે પેતાના આશ્રમમાં આ વસ્તુઓના કડક પાલન ઉપર ભાર મૂકય ખરે, પણ તેની સાથે સમાજ સેવાની પ્રવૃત્તિઓ ઉપર પણ એટ લા જ ભાર મૂકયા. આશ્રમમાં સેંકડા વ્હેના જોડાઇ. તેમાંથી વીસેક બહેનાએ તે આજીવન બ્રહ્મચય'ની દીક્ષા લીધી, ખીજી આશ્રમમવસ પયતની દીક્ષાવાળી બની. આ આશ્રમવાસિનીમાં રાજકુવરી હતી, કેળવાયેલાં કુટુંખાની સ્ત્રીઓ હતી અને ખેડૂતવગ માંથી પણ હતી. એક જુવાન ખેડૂત સ્ત્રી તો જપાની યુદ્ધમાં સિપાહીના વેશમાં લડી હતી અને તેને ચાંદ મળ્યા હતા. આ સેવાશ્રમનુ' કામ ખૂબ ચાલ્યું, એમનુ કમ એવુ તે! ખેલી રહ્યું કે અનેક ઠેકાણેથી નર્સોને માટે આ આશ્રમમાંથી માગણી થતી. એમની ઇસ્પિતાલમાં કણમાં કાણુ કૈસે આવતા. ઇલિઝાબેથ શ્રેષ્ઠ ન ગણાતી. એની અનાથાશ્રમ વિભાગ આખા યુરેપમાં ઉત્કૃષ્ટ ગણાતા. એના નિભાવ માટે દાનની રેલ ચાલતી.
પ્રશુદ્ધ જૈન
એના અનુભવને ઉપયેગ એણે ૧૯૧૪ માં પૂરેપૂરા કર્યાં. ગૃ એની જિંદગીની આકરામાં આકરી કસોટી છ હવે થવાની હતી. આપણે જોઈ ગયા છીએ કે એ જન રજવાડાની કુંવરી હતી. એટલે ૧૯૬૫માં જમવિરોધી બવાલીઓનુ ધ્યાન એની સસ્થા તરફ ગયું. ત્યાં રશિયાને માટે દરેક પ્રકારનું યુદ્ધ કાય થતું હતું. છતાં એની સંસ્થાને દુશ્મન પ્રવૃત્તિનું કેન્દ્ર માનવામાં આવ્યું. એક વાર મવાલીઓનુ એક ટાળુ આશ્રમને ખાળવા માટે ચઢી આવ્યુ. મેાસ્કાના મેયર ત્યાં જઇ પહેાંચ્યા અને મવાલીઓને સંસ્થા બાળતા અટકાવ્યા, એની બહેન ઝારની રાણી હતી. તેને એ હંમેશાં સારી સલાહ આપતી. પણ એ રાસ્ટ્યુટીનના પંજામાં ફસાઇ હતી. એની સલાહના એણે જોઇએ તેવા લાભ ન લીધે, પછી તે. એ બહેનને ઝાઝા મેળાપ ન થા.
જ્યારે એ વાત જાહેર થઇ કે ક્ષયના અસાધ્ય ગણાતા છેક ગરીબ વર્ગના દરદીઓ માટે લિઝાબેથે આશ્રમ સ્થાપ્યા છે અને મરવા પડેલા દરદીઓની તે રાજ મુલાકાત લે છે, ત્યારે તેના એ કામયી મેસ્કાના સમાજના આત્મા પણ જાગ્રત થયો. એના હેક નજીકના મિત્રાએ મને કહેલું કે એનું સુંદર ચારિત્ર્ય, એના અનિર્દેશ ચાલતા જપતપ અને ધ્યાનધારણા વગેરેથી વધુ તેજસ્વી બન્યું હતું. દિવસના અનેક વ્યવસાયોથી પરવારીને રાતને માટે ભાગ તે ધ્યાન અને ભજનમાં નિર્ગ્યુમન કરતી. ઘડી બે ઘડી નિંદ્રા લેતી તે ગાદી વિનાનાં પાટિયાં ઉપર. આહારમાં માંસાદિ તે કેટલેાય કાળ થયાં તેણે ખેાડયાં હતાં. તેના જીવનમાં તેણે ભકિતચાગ અને ક યાગના સુમેળ સાધ્યા હતા.
લડાઇ દરમ્યાન એણે આ સંસ્થાની પ્રવૃત્તિ પ્રસંગોચિત સેવા તરફ વાળી. ધાયલા માટે મળતાં દાનમાંથી પૈસા ખવાઇ જાય છે. એમ જાણવામાં આવતાં દરેક દાતાને રસીદ માકલવાની રીત એણે આગ્રહપૂર્વક પાડીએ તે જપાની લડાઈ વખતના
૧૯૧૭માં જ્યારે. વિપ્લવ ફાટી નીકળ્યા ત્યારે મેકાના મવાલીએને ફરી પાછી ધૂમરી ચડી આવી. તેડેલાં કેદખાનાંમાંથી છૂટેલા કદીએ અને બીજા મવાલીએ એને જમન ાસ તરીકે પડવા એની સંસ્થાને ઘેરી વળ્યા. એ ભલી ખાઇ બહાર આવીને પેલાં ટેટાળાં સામે ઉભી રહી અને એમને કહેવા લાગી કે “તમારે શુ જોઇએ છે ? જે જોઇતુ હેય તે અંદર આવીને લઈ જાઓ. અહીં કશાં હથિયાર, ઘફગોળા કે જાસૂસાને સતાડેલા નથી, હુંય તે શોધી કાઢો અને સુખેથી લઇ જાઓ. પશુ ખબરદાર, પાંચ માણસથી વધારેએ અંદર પેસવાનું નથી.''
'
ટાળાંએ સામા પાકાર કર્યો: “અમારે કશું સાંભળવુ નથી. અમારે તે તમને પકડવાં છે. ચાલે અમારી સાથે.'
ઇલિઝાબેથે સ્વસ્થ ચિત્તે ઉત્તર વાળ્યેઃ '‘હું આવવા તૈયાર છું. પણ આ સંસ્થાતી છું... કુળમાતા છું. એટલે મારે બધા કામકાજની રીતસર સુપરત કરી દેવી જોઇએ.’’
આમ કહીને બધી બહેનેાને પ્રાર્થના મંદિરમાં ભેગા થવાનુ કહ્યું'. પેલા ટેાળામાંથી પાંચ જણાને હથિયાર બહાર રાખીને અંદર આવવા દીધા. એમને શુના ક્રૂસ પસે લઇ ગઇ. તે મંત્રમુગ્ધ જેવા એ જ્યાં લઇ ગઇ ત્યાં ગયા અને ભાઇની સાથે ક્રૂસ આગળ પગે પડયા. પછી બાઈએ એમને કહ્યું “હવે જોઇએ તે શેાધી લો અને લઇ જાએ.” પેલાએએ આમતેમ ખેાળા કાળા કર્યા અને પછી બહાર નીકળીને કહ્યું, “અરે, મા તે હાલા એક આશ્રમ છે આશ્રમ, બીજી કશુ જ અહીં નથી.”
આ વાવ ું તેા આવ્યું અને ગયુ. રશિયામાં ઝારના ભાગી ગયા પછી પ્રજાએ સત્તા હાથમાં લીધી હતી. પણ જે પક્ષના હાયમાં સત્તા હતી તેનાથી પ્રજામાંના ખીન્ન ઉગ્ર પક્ષને સતૈય નહેાતા. એટલે પ્રથમ પક્ષવાળા જેમણે કામચલાઉ રાજ્યૂસત્તા સ્થાપી હતી તેએ પ્લાઝામેથી આવીને કહેવા લાગ્યા, “પ્રજા પાગલ બની છે અને તમારે જો બચવુ હાય. તે આશ્રમ છેડી ક્રેમલિનના રાજમહેલમાં ચાલે. ત્યાં તમે વધુ સુરક્ષિત રહેશેા. '
પરંતુ ઇલિઝાોથે તે પાકા નિશ્ચય સાથે પોતાનું જીવન સેવામાં અણુ કર્યુ હતુ. એટલે તેણે આશ્રમંમાંથી ચસવાની ના પાડી. તેણે કહ્યું, “મેં રાજમહેલ છેાડયા છે તે આવા વિપ્લ વવાદીઓની સામે એ મહેલના પાછે આશ્રય લેવાને માટે નહીં. તમે મારા આશ્રમનું રક્ષણ ન કરી શકે તે એને ઇશ્વર ઉપર છોડે.”
આમ દાવાનળ સળગ્યા હતા છતાં ઘાયલ સિપાહીઓની સારવાર કરવાનું, મરવા પડેલી વૃદ્ધ બાઇઓને આશ્વાસન આપવાનુ, ગરીમાને રાહત આપવાનું અને બાકીના વખતમાં ભજનકી તનનુ કામ એણે ચાલુ જ રાખ્યું. બીજી બાજુ ખેલ્શેવિકા પેલી કામ ચલાઉ સરકારને તોડી પાડવાની પેરવી કરી રહ્યાં હતા. તે વેળા તેણે એક મિત્રને કાગળ લખ્યો તેમાં જષ્ણુાવ્યું:
આવે સમયે જ ઈશ્વરશ્રદ્ધાની સાચી કસોટી થાય છે. એવી કસટીમાં પણ શાંત અને પ્રસન્ન રહેનાર જ કહી શકે છે