SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુંબઈ જેન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર અ. નં. બી ૪ર૬ર S) પ્રબુદ્ધ જૈન તંત્રી: મણિલાલ મકમચંદ શાહ વર્ષ : ૧૦ અંક : ૧૪ મુંબઈ: ૧૫ નવેમ્બર ૧૯૪૮ સોમવાર વાર્ષિક લવાજમ રૂપિયા ૪. સેવામૂર્તિ રાજકુમારી ઈલિઝાબેથ [ સેમ્યુઅલ હારનું પુસ્તક “ફર્થસીલ’ એમના રશિયન અનુભવનું છે. લડાઈ દરમ્યાન રશિયનને અભ્યાસ એક વર્ષમાં કરીને એણે રશિયામાં દેશની સેવા ખાતર જવાની માગણી કરી અને ખાનગી ખબર-ખાતાના વડા તરીકે ગયે અને મૂલ્યવાન સેવા બજાવી. આ પુસ્તકમાં તે વેળાની સ્થિતિમાં અને પાત્રોનાં રસમય વર્ણન છે. એમાંનું એક પાત્ર સેવામૂતિ" રાજકુમારી ઈલિઝાબેથનું છે. સ્વ. મહાદેવ દેસાઈએ પિતાની ડાયરીમાં તા. ૨૯-૩-૩૨ ને રાજ નેધ્યું હતું; આ રાજકુમારીનું ચરિત્ર અનુકરણીય લાગવાથી અત્રે પ્રબુદ્ધ જન’ના વાંચકો માટે રજુ કર્યું છે. આવી સેવામૂર્તિઓનાં દૃષ્ટાંત આર્યાવર્તના ઈતિહાસમાં ઓછાં નથી. કુ. મૃદુલાબહેને અપહત સ્ત્રીઓને પંજાબમાંથી જે રીતે મેળવીને તેમનાં કુટુંબને પાછી સોંપી, તે એક તાજે નમૂને છે. ઇલિઝાબેથ પિતાના પતિના ખૂનીને જેલમાં મળવા જાય છે, એ ખૂનીનું વર્ણન કરતાં સેમ્યુઅલ હાર લખે છે: “એક બાજુએ ઉંચા કુળની સુંદર વિધવા પિતાના પતિના મૂકીને પશ્ચાત્તાપ કરવા વીનવી રહી છે...બીજી બાજુએ એક વિપ્લવવાદી ખ્યાબી જુવાનિયો છે. પતે એક વિપિનિર્મિત કાર્ય પાર પાડ્યું છે એવો એને દૃઢ વિશ્વાસ છે. તે જે લોહી વહેવડાવ્યું છે અને જે આહુતિ આપવા પિતે સજજ થઈને બેઠો છે તેને પરિણામે દુનિયાને વધુ સારી તે બનાવી જાય છે, એવી એને ખાતરી છે. બરાબર આ જ સુર મહાત્માજીનાં ખૂને એકરાર કરતા નાથુરામ ગોડસેના તાજેતરમાં અદાલતમાં તેણે કરેલા નિવેદનમાં રજુ થયે છે ! જ] આ પછી રશિયાના ગ્રાન્ડ ડયુક સર્જાની પત્ની અને હેસ સામાન બધો સ્ટેશને રવાના થઈ ગયા છે. ત્યાં એક ત્રાસવાદીએ ડાહ્મચાટ (જર્મની) ની રાજકુંવરી ઈલિઝાબેથનું વર્ણન કરે છે, આવી સર્જનું ખૂન કર્યું. આ ખૂન થયું ત્યારે ઈલિઝાબેથ તે એ પૂણે સુંદરતાભર્યું છે. એને પિતા હેસ ડોમેસ્ટાટને ગ્રાંડ મંચૂરિયાને લશ્કર માટે મોસ્કોમાં ખેલવામાં આવેલા એક સેવાકેન્દ્ર ડયુક ચોથે એ જર્મન અને માતા અંગ્રેજ-ઈડની રાણી વિક- પર જવાની તૈયારીમાં હતી. ત્યાં તો એણે કેમલિનના રાજમહેલના ટોરિયાની દીકરી રાજકુંવરી એલિસ. એનાં માતાપિતાનું જીવન એક ખંડની બારીઓ ધડાકા સાથે એક એમ્બથી ઉડતી સાંભળી. સુંદર, સરળ અને નિમં હતું. રજવાડાના કરતાં એક સુશીલ : પિતાના પતિને એણે મરેલા જે. ગાડીના ચૂરેચૂરા થઈ ગયા હતા કુટુંબના સંસ્કાર એનામાં નાખવાનો પ્રયન માબાપોએ કર્યો હતો. અને ગાડીવાન ઘાયલ થયો હતો.” તેઓ કુલ ચાર બહેને હતી. તેમાંથી દલિઝાબેથ સને ૧૮૮૪ માં સર્જનું ખૂન કેમ થયું, એના ખૂનમાં કોનું કાવતરું હતું રશિયાના પ્રાંડ ડયુક સજને પરણી અને નાની બહેન ઝાર નિક- એ બાબતની હૃદયવેધક વિગતે હાર આપે છે. આમાંને એક લસને પરણી. ગ્રાંડ ડયુક ઝારનો કાકો થાય. ઈલઝાબેથને સેમ્યુ ખૂની આઇઝેવ હ. રમે રાજ્ય સામે ગુના કરવાની ઉશ્કેરણી કરઅલ હેર બે વાર મળેલ: એક વાર ગ્રાંડ ડયુક સજ મ ને વાના કામ માટે પોલીસખાતા તરફથી જ રોકાયેલ માણસ હતા. ગવર્નર હતા ત્યારે મેની રાણી તરીકે અને બીજી વાર ભિક્ષુણી એક યાદ રાખવા લાયક ફકરામાં હાર લખે છેઃ “ગુના કરવાની તરીકે, એક મઠની અધ્યક્ષા અથવા કુળમાતા તરીકે. “ગ્રાંડ ડચે. ઉશ્કેરણી કરનારા આવા નીચ બદમાશ હેતા હશે ખરા ? આ સને મળીને બહાર આવતાં મને મનમાં થયું કે અમને કેવળ જાતની પ્રવૃત્તિ એ જ શુ ગુનાહિત અને ચસકેલાં મગજની શોધ એક સંતના જ નહીં પણ ખ્રિસ્તી સમાજની ભારે સેવા કરનાર નથી? એમના કામ શેતાની કાવાદાવાવાળા હોય છે. હેબતાઈ જવા એક મહાવિભૂતિનાં દર્શન થયાં હતાં. ત્યાં ઈસ્પિતાલ, દવાખાનાં, જેટલું એમને જોખમ ખેડવાનું હોય છે. બદલે મળવાનો કશે અનાથાશ્રમે, શાળાઓ, ક્ષયના રેગીઓ માટેનાં આરોગ્યાલય, ભરોસે નથી હોતું. એટલે આવા લોકો હસ્તી ધરાવી શકે એમ નસેને તાલીમ આપવાનાં કેન્દ્રો, એવી અનેક સંસ્થાઓ આ માનવાનું જ મારું દિલ તો ના પાડે છે. પોલીસખાતાએ શા માટે ઉદાત્ત બાઈની પ્રેરણાથી અને તેની દેખરેખ નીચે ચાલતી. આવા માણસે રાખી ત્રાસજનક અત્યાચારની ઉશ્કેરણી કરવી જોઈએ ? પણ શાથી એ રાજકુંવરી મટી ભિક્ષુણી બની? એનું પોલીસ ખાતામાં પિતાની લાગવગ વધારવાની આકાંક્ષામાંથી આવા લગ્ન સુખી હતું. ચાંડ ડયુક સજના પિતા ઝર અકઝ ડર બીજો, બેધારી તલવાર જેવા સમાજ દ્રોહીઓ પાકે છે, એ ખુલાસે મને એણે કિસાન-ગુલામ (Serfs) ને મુકિત આપી હતી અને એનું વાજબી નથી લાગતું. આવા લેકે વહેલામોડા ખુલ્લા પડી ગયા ખૂન કેઈ અરાજ્યવાદીથી થયેલું. પછી નિકોલસ ઝાર થયે ત્યારે વિના ન જ રહે. અને ધારો કે તેઓ ફાંસીએ જતાં અથવા કતલ એ માસ્કના ગવર્નર હતું. જાપાની લડાઈમાં હાર્યા પછી એણે થતાં બચી જાય તે પણ તેમને એવું તે શા માટે અને કાયમી નિકોલસને કહેલું કે પ્રજાથી હારીને કે. પ્રજાના જોરને વશ થઈને બદલો મળી જવાનું હતું, જેને લીધે એક યા બીજા પક્ષના નહીં પણ ઉદારતાના ચિહ્ન તરીકે પ્રજાને ધારામભા આપો. ખેફનું જોખમ ખેડવા તેઓ તૈયાર થાય ? આ સવાલને સંતપરાજાએ એ સલાહ ન માની એટલે એણે રાજીનામું આપેલું. કારક જવાબ મને કદી મળતું નથી. પરંતુ બરેસાદાર પુરાવાથી રાજીનામું આપીને એ મેસ્ક છેડવાની તૈયારીમાં હતું, સર- મને એટલી ખાતરી તે થઈ છે કે આવા માણસે હતી ધરાવે
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy