SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રશુક્ષ્મ જૈન તા. ૧-૧૧-૪૮ બાજુએ જો ઇનકાર પાક્કેા ખેચી લેવામાં આવે તે ખીજી બાજુએ આ હકકની કાને પડી છે ? જેને જે મંદિરમાં નથી ભાવ કે ભિકત તે મંદિરના બારણે તે કેટલી વાર વાતે છે? જૈન સમાજે આટલું શાણપણ આવા પ્રસગે દાખવવું ઘટે છે, જે જૈન સમાજ હિરજનાના ઉદ્ધાર કાય માં–અસ્પૃશ્યતાનિવારણના કાય'માં-માખરે હાવા જોઈએ તેને આટલું સમજાવવું પડે-કાલાવાલા કરવા પડેએ એટલું જ ખતાવે છે કે જૈન ધમ સાથે સદન્તર વિવાદી એવી અસ્પૃષ્યતાની જડ જૈન સમાજમાં ધણી ડે ધર કરી રહી છે. આજે કાળખળ પરખીને, ધડ સાચા સ્વરૂપને ગ્રહણ કરીને સ્વપરના કલ્યાણની દ્રષ્ટિએ જેનાએ પોતાના અંગત જીવનમાંથી તેમજ ધામિક સ્થાનેમાંથી અસ્પૃશ્યતાના વિચારને, તિને, તેમ જ વતનને ઝડીઝપટીને સાફ કર્યો' જ છુટકા છે. જેના આ વારતવિકતા જદીથી સમજે અને હિરજનેને સર્વ પ્રકારે અપનાવે એજ પ્રાથના! કરવાની કે અન્યને હકક ઇનકારવાની વૃત્તિ ન ધરાવે આમ આપણે જરૂર ઇચ્છીએ. પણ આજનું વાતાવરણ વિચિત્ર છે, હકક દાખવવાની વૃત્તિ વેગવાન છે અને તે કારણે અથડામણા પણ અનિવાય છે. આવી પરિસ્થિતિમાં આજનેા કાયદો શુ છે તે બધાંએ બરાબર સમજી લેવાની જરરૂ છે. જ્યાં મુંબઈ સરકારના હરિજન ધારા લાગુ પડતા હોય ત્યાંના જૈન મંદિરમાં જિનેને પ્રવેશ કરતાં અટકાવી શકાય તેમ છે જ નહિ, પણ આ અથ એવા નથી કે ગમે તે સ્થિતિમાં અને ગમે તે રીતે હરિજના જૈન મ ંદિરમાં દાખલ થઈ શકે છે. કાઈ પણ વ્યકિત કાઈ પણું સંપ્રદાયનાં મદિરમાં દાખલ થવા માગતી હોય તે તેણે આટલું અવશ્ય રવીકારવું જ જોઇએ કે એ સોંપ્રદાય પોતાના મદિરમાં જે પ્રકારની સ્વચ્છતાની તેમજ સભ્યતાની પેાતાના અનુયાયીઓ પાસે અપેક્ષા રાખતા હોય અને સમાન્યતઃ અનુપાલન કરાવતા હાય તેટલી રવચ્છતા આવી રીતે પ્રવેશ ઇચ્છતી વ્યકિતએ ધારણ કરવી જ જોઇએ અને તેટલી સભ્યતા આવી વ્યકિતએ દાખવવી જ જોઇએ, મદિર કે મૂર્તિનું અપમાન થાય, અવજ્ઞા થાય, આશા તના થાય, મૂતિના ઉપાસકેાનુ દિલ દુખાય–એવી રીતે મંદિરમાં પ્રવેશ કરનાર બહારની કાઇ પણ વ્યકિત વતી ન જ શકે. આ આચાર નિયમને અધીન રહીને દાખલ થવા ઇચ્છનાર જનેતર હિંદુ કે હરિનને જૈન મંદિરમાં દાખલ થતાં અટકાવી શકાય નહિ. તાજેતરમાં કરવામાં આવેલ હરિત્ન મદિર પ્રવેશ ધારાનો મારી સમજ મુજબ આ સાર છે. આમ હોવા છતાં એમ પણ કાઇ કહી શકે છે કે ઉપર જણાવેલ સ્વચ્છતા કે સભ્યતાના અનુપાલનની જવાબદારી જૈન મંદિરમાં પ્રવેશ કરવા ઈચ્છતા હરિજના કે અન્ય જનેતા માટે ફલિત થાય એવુ' કશુ હરિજન મકિર પ્રવેશ ધારામાં નથી. આ ખાખત મારી સમજણ પ્રમાણે સર્વ સામાન્ય અને સર્વસ્વીકૃત જેવી હાઇને એક વિશિષ્ટ ઉદ્દેશથી ઘડવામાં આવેલા કાયદામાં તેને સ્થાન હાઇ શકે નહિ. એમ છતાં પણ મુંબઇ સરકાર તરફથી આવા ખુલાસા કરવામાં આવે અને આ સંબંધમાં સ્પષ્ટતા કર વામાં આવે તે આ જ કારણે અસ્વસ્થ રહેતા કેટલાક જૈન ભાઈ એનાં દિલ હળવાં થશે અને હરિજન મંદિર પ્રવેશ સરળ થશે. આમ હોવાથી મુબઇ સરકારને આ પ્રશ્ન ઉપર સ્પષ્ટતા કરતુ નિવેદન સત્વર બહાર પાડવા વિનંતિ છે. ખીજી બાજુએ રિઝનાની આક્રમક વૃત્તિથી અકળાવાને અલે કે તેમના વિષે રાષ ચિત્તવવાને બદલે જૈન સમાજે આજની પરિસ્થિતિના સમભાવથી તેમજ આગળ તેમજ પાછળ દીધદ્રષ્ટીને ઉપયોગ કરીને વવાની જરૂર છે. જૈનેતરે જન મંદિરમાં આવી શકતા નથી એ જનાના દાત્રા કાઇ કાળે ટકી શકવાનેા નથી; કારણકે આજ સુધીની પરંપરા તેમજ ધમ ભાવના એથી તદ્ન વિપરીત પ્રકારની છે, જો જૈનેતરોને અટકાવી શકાય તેમ ન હોય તા હિરજનેને કયા કારણે આપણે અટકાવી શકીએ ? શું જૈન મંદિરનાં દ્વાર દલિતા, પતીı, પીડિતા માટે બુધ રાખવામાં આવે છે? અને આજને જૈન સમાજ જરૂર દલિત નથી, પણ પતીત નથી અથવા તે ક "ાં હિરજનાથી વધારે ઉજળા છે એમ કાણુ કહી શકે તેમ છે? અને કર્માંમાં વધારે ઉજળે હોય તા પછી નીચેના વર્ગને હાથ આપીને ઉ ંચે લાવવા અને પેાતાને જે પ્રકાશનો લાભ મળ્યો છે તે પ્રકાશના તેમને પણ લાભ આપવે! એ મૈત્રીની ભાવનાને, કરૂણા । ભાવનાને અસ્પૃસ્યાની આવી અવહેલના વડે જન સમાજ ઠાકરે મારે છે એમ નથી લાગતું ? વળી આ તે એક પ્રકારની ખેંચપકડની રમત જેવું છે. જ્યારે એક વગ અન્ય વર્ગના હો નકાર કરે છે ત્યારે અન્ય વર્ગને પોતાના હકક સાખીત કરવાની ચેન્નષ્ઠા લાગે છે. એક સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ સંયુકત જૈન વિદ્ય ચીંગૃહના મકાન માટે કેટલાક સમયથી જે ક્ળે એકઠો થઇ રહ્યો છે તેમાં આજ સુધીમાં રૂ।, ૧૮૨૦૦૦, ભરાયા છે. અને તત્કાળ સીમાચિહ્ન તરીકે નક્કી કરેલ રૂા. ૨૦૦૦૦૦ પુરા થવામાં હવે રૂા. ૧૮૦૦૦ એકઠા કરવાના બાકી રહે છે. અહિઁ` જણાવતાં આનંદ થાય છે કે ઉપર જણાવેલ રૂ।. ૧૮૨૦૦૦ માં રૂ. ૪૦૦૦ તે સ ંયુકત જૈન વિદ્યાથી ગૃહના વિદ્યાથી એએ સંસ્થાના ભૂતપૂર્વ તેમજ વર્તમાન વિદ્યાથી એ પાસેથી એકઠા કર્યા છે. સસ્થાનુ મકાન બાંધવા માટે દાદર સ્ટેશનની નજીકમાં ૧૮૦૦ વાર જમીનને એક ટુકડા આશરે શ. ૭૨૦૦૦ આપીને ખરીદવામાં આવ્યો છે અને થેડા સમયમાં ખાત મુહૂર્ત કરીને મકાન ધાવવાનું કા હાથ ધરવામાં આવનાર છે. આ સ્થાને વહીવટ આજે પાંચ ટ્રસ્ટીઓ હસ્તક ચાલે છે, તે સંસ્થાની કાર્યવાહીમાં જૈન સમજ પુરા રસ લેતી થાય તેમ જ પેાતાના પ્રતિનિધિ દ્વારા ભાગ લઇ શકે એ હેતુથી થોડા દિવસ પહેલાં મળેલી દાતાએની સભાએ પાંચ ગૃહસ્થાની એક ધારÁ સમિતિ નીમી છે.તદુરન્ત વિદ્યથી ગૃહના મકાનના પ્લાન કરાવીને મકાનનું બાંધકામ હાથ ધરવા માટે પણ એક સમિતિ નીમવામાં આવી છે. આ! રીતે સ ંસ્થાનું નવું ખધારણ ઘડામાં આવશે, જેને દાતાઓની મજુરી મળ્યે તે સંબંધમાં મુંબઇની હાઇકાની અનુમતિ મેળવવામાં આવશે અને તે મુખ્ય સંસ્થાનું નવું વહીવટી તંત્ર રચવામાં આવશે, અને સાથે સાથે મક નનુ બાંધકામ પણ હાથ ધરવામાં આવશે. આવી સમસ્ત જૈન સમાજના વિદ્યાથી ઓના લાભ માટે ઉભું' કરવામાં આવેલ સ'યુન જૈન વિદ્યાથી'ગૃડના મકાનળા તરફ પેાતાના ઉદાર હાથ લંબાવવા ધન-સ’પન્ન જૈનબંધુઓને આગ્રડપુર્વક વિનંતિ છે. આજ સુધી એકઠું' કરવામાં આવેલ કુંડ સાધા રણ રીતે એક ચોક હજારની રકમ એકઠી કરતાં કરતાં આ આંકડા સુધી પહેાંચ્યું છે. કેટલાએક ગૃહસ્થા ૫સેથી પાંચસે રકમ પણ સ્વીકારવામાં આવી છે. આજની મેધવારી ધ્યાનમાં લેતાં સંસ્થાને અ ંગે એક સાધનસપન્ન વિધાર્થીગૃહ ઉભું કરવા મટે તેમ જ તેને અમુક સમય સુધી પગભર ર ખવા માટે બે લાખની રકમ જરૂર બહુ નાની ગણાય, પણ પાયા નખ ય, મકાન ચડ્ડાય અને વિદ્યાર્થીએ વસવા માંડે એટલે તે સંસ્થાનું કાય. તેમ જ ઉપયેગીતા અને તે પાછળ રહેવી ભાવના ધ્યાનમાં લઇને ધવાને પેતાને ધનપ્રવાહ જરૂર આ તરફ વહેતે કરશે એવી શ્રધ્ધા છે. આમ હોવા છતાં પણ આજની ડિએ સંસ્થાના નવા ચણુતર ઘડતર પાછળ ઠીકઠીક પ્રમાણમાં દ્રવ્યની અપેક્ષા રહેલી છે જ. જ સમાજ આ સસ્થાને જરૂરી દ્રવ્યસીંચનાર્ડ પુરે વેગ આપે અને જૈન સમાજની એકરૂપતા જેવા હાર્દમાં છે તેવી આ સસ્થાને સત્વર દૃઢકાય બનાવે એવી નમ્ર પ્રાથના છે. પાનદ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy