________________
૩૭૪
પ્રશુદ્ધ જૈન
શ્રી. ઝીણાના જીવનના માધ
<
[તા. ૧૫-૯૪૮ ના · પ્રભુધ્ધ જૈન ’માં કાયદેઆઝમ ઝીણા વિષે એક લાંખી નોંધ પ્રગટ કરવામાં આવી છે અને તેમાં એક વખતના ચુસ્ત રાષ્ટ્રવાદી ઝીણા કટ્ટર પાકીસ્તાનવાદી ઝીણામાં કેમ પલટાયા તે પ્રશ્નને મારી બુધ્ધિને સુઝયે તેવા કાંઈક ઉકેલ રજુ કરવામાં આવ્યા છે. આજ પ્રશ્નને કેન્દ્રસ્થાને રાખીને લખાયો એક લેખ તા. ૩-૧૦-૪૮ ના ‘હિરજન બંધુ'માં પ્રગટ થયા છે. એ લેખના લેખક શ્રી. ક્રિશારલાલ ધ. મશરૂવાળા છે. પ્રસ્તુત લેખમાં તેમણે કરેલું નિરૂપણ ભારે મૌલિક અને વિચારપ્રેરક છે. તેમણે પ્રસ્તુત પ્રશ્ન જુદા જ દ્રષ્ટિકાણુથી થાઁ છે જેના સાર રૂપે અન્તમાં તે જણાવે છે કે “ આમ વિચાર કરતાં મને ધણીવાર લાગ્યું છે કે ઝીણા અને પાકીસ્તાન એ હિંદુ સમાજનું જ પાકેલું ફળ છે. ” આ લેખના મુદૃા પ્રબુદ્ધ જનના વાંચકે પૂરા ધ્યાનપૂર્વક વાંચે, સમજે અને વિચારે અને છેવટે એ લેખના અન્તમાં જો આપણે એક રાષ્ટ્રરૂપે આપણા વિકાસ સાધવા ઢાય તે આપણી સંકુચિત સમાજદૃષ્ટિનો નાશ કરવા ધટે છે” એવે જે ઉપનય તારણુ રૂપે શ્રી. કિશોરલાલભાઈએ રજુ કર્યાં છે તે ઉપનય ‘ પ્રબુદ્ધ જૈન ’ના વાંચ પેાતાના દિલમાં સુદૃઢ કરે એ આશયપૂર્વક એ લેખ અહિં સાભાર અવતરિત કરવામાં આવે છે. પરમાન ] પણ છે. પણ હિંદુ જ્ઞાતિસ્થામાં એક વાર જેને જુદા કર્યાં તેને પાછા લઇ લેવાને રિવાજ જ નહાવાથી આ ખાજાને પાછા વૈષ્ણુવ બનીનેય સામાજિક રીતે કશો લાભ થયા નહીં કઇ હિંદુ જ્ઞાતિએ તેવાને પાતામાં દાખલ કર્યા નહીં એટલે ધીરે ધીરે તેઓ હિન્દુએથી વધારે ને વધારે દૂર થતા ગયા, પરિણામે પૂરેપૂરા' ઇસ્લામ 'તરફ ઢળી જવાની અને જેટલું હિંદુપણ રહી ગયુ. હાય તેટલું કાઢી નાખવાની વૃત્તિ તેમનામાં પેદા થઇ. આમ કરવુ તેમને માટે સહેલુ તે નહેતુ જ. કારણ કે હિંદુ જ્ઞાતિભાવના તથા એકત્ર કુટુંબની પ્રથાના તેમનાં સંસ્કારે। ધણા ઊંડા હતા અને ડુજી છે. પશુ હિંદુઓએ પેાતાની ટેવ મુજબ તેમની અવગણુના કરી જ એટલે ધીમી ગતિએ પશુ સ્લામ તરફ વધારે ને વધારે ઢળતા જવાની તેમની પ્રવૃત્તિ મજબુત થતી ગઇ.
શ્રી મહંમદઅલી ઝીણુાના જીવનની કારકિર્દી હિંદુઓ માટે, ખાસ કરીને કહેવાતા સવષ્ણુ' હિંદુગ્મ માટે, વિચાર કરવા અને ધડા લેવા જેવા વિષય છે.
>>
જન્મે એ કાઠિયાવાડની ખેાજા જાતિના હતા, એ જાણીતી વાત છે. ખેાજા જાતિના મોટા ભાગ એક ખાસ ધમ*--સપ્રદાય પાળે છે. તે. સપ્રદાયમાં હિંદુ ધર્મ અને ઇસ્લામના સિદ્ધાંતનુ એક વિશેષ પ્રકારનુ મિશ્રણ છે. કદાચ મૂળ સ્થાપકના હેતુ એ છે ધર્માંતે પોતાની સમજ પ્રમાણે મેળવવાનાયે રહ્યો હોય. તેમની ધાર્મિક વિધિ અને સમાજિક રૂઢિએ, વારસાના નિયમ વગેરે મોટે ભાગે હિં દુઓના જેવા જ હેાય છે. એમાંના ઘણાખરાનાં નામ પણ હિંદુઓના જેવાં જ હાય છેઃ જેમ કે, ઝીણા, વાલજી, ભગવાનજી, ધરમશી, પુરૂષોત્તમ, લાલજી, મેતીલાલ, હરજી વગેરે. એમનુ ગૃહજીવન, જીવન વિષે વિચાર કરવાની અને નિહાળવાની એમની દૃષ્ટિ વગેરે પણ્ સવ હિંદુએ.ના જેવાં જ હાય છે. એમ કહી શકાય કે ખીજા સત્ર હિંદુ કરતાં જુદા ગુરૂને સૉંપ્રદાય સ્વીકારવાથી એ એક જુદી પડી ગયેલી હિંદુ જાતિ છે, હિંદુ‘સમાજમાં આવી રીતે અનેક જાતિએ ઉત્પન્ન થઇ છે એ - જાણીતું છે.
વખત જતાં એ જુદી પડેલી જાતિને પોતાની સ્થિતિ અગ વડભરી થઇ હશે જ. અઢારમી અને ઓગણીસમી સદીમાં એમાંન કેટલાક કુટુમ્બા પાછા િંદુ ધમ` પાળતાં થઇ ગયેલાના દાખલા
તેમજ રાષ્ટ્રના વિરાટ પ્રશ્નો સાથે સ’કળાયલુ છે. આજની તેની સોંપત્તિ અને આર્થિક પ્રતિષ્ઠા પણું સામાજિક ક્રાન્તિના ત્રાજવે તેળાઇ રહી છે અને તેથી જો જૈન સમાજ કઇ કાળથી વારસામાં મળેલ મુડીવાદી અને સાંપ્રદાયિક માનસથી પર બનીને વ્યાપક અને વિશાળ દૃષ્ટિથી શ્વેતા નહિ શિખે અને નવનર્માણ પામતી અને સમાજવાદ તરફ ઢળતી સમાજરચનાના સ્વરૂપ મુજબ પેાતાની રીતભાત તેમ જ વળષ્ણુ વિચારમાં ફેરફાર નહિ કરે તે તેના ટકાવ ઉત્તરાત્તર વધારે મુશ્કેલ બનવાને છે એ વિષે એ મત છે જ નહિ.
તા. ૧-૧૧-૪૮
આકાશ હજુ ચિન્તા અને ભયને પ્રેરતાં. વાળાથી ભરેલુ છે. એમ છતાં પણ ક્ષિતિજની કાર ઉપર નળ આકાશની નાની સરખી ભુરી પટ્ટી દ્રષ્ટિગાયર થઇ રહી છે. તે સૂચવે છે કે માથા ઉપર ઝઝુમતાં વાદળા અને વાવાઝોડાંએ ધીમે ધીમે જરૂર એસરી જશે અને પ્રસન્નતાભર્યુ. આકાશ, પ્રાણદાયી ઉષ્મા આપતા સૂર્ય અને પ્રફુલ્લતા પ્રેરતી પવનલરિએ આપણા જીવનમાં નવા પ્રાણ પુરશે, આપણા ચિત્તને નવી ચેતના આપશે, અને કાઇ કાળે પશુ આપણે નહતી જોઇ કે અનુભવી એવી કાય શકિત આપણામાં પ્રગટશે અને સર્વત્ર સુખશાન્તિ અને વિપુલતાનુ સામ્રાજ્ય સ્થપાશે. આ શુભ ભાવીને પરમ પુરૂષા` વડે, તેડવા જેવુ તેડીને અને માંડવા જેવું માંડીને, ગાંધીજીએ દાખવેલા ધમ'માર્ગ ને શ્રદ્ધા તેમજ દૃઢતાપૂર્વક અનુસરીને ખને તેટલુ સમીપ લાવીએ અને આપણને મળેલા સ્વરાજ્યને સાઅેક કરીએ. પરમાનદ
શ્રી મહમદઅલી ઝીણાના જીવનને લગભગ પાણાસા વા કાળ આ પ્રવૃત્તિનું મૂર્તિમંત ચિત્ર ગણી શકાય. એમનું નામ મુસલમાન પધ્ધતિનુ પાડવામાં આવ્યું એ બતાવે છે કે ઇસ્લામ તર્ક વધારે ઢળવાની પ્રવૃત્તિ આરંભ તેમના જન્મ પહેલાં જ થઇ ચુકયા હોવા જોઇએ. પણ તેમણે પેતાના જીવનને અડધાથી વધુ ભાગ રાષ્ટ્રીય ભાવના અને કામી એકતાના હિમાયતી તરીકે દેશકાય કરવામાં ખરા દિલથી ગાળ્યે, તે મનાવે છે કે હિંદુમુસલમાનને એક કરવાની ભાવનાને ખાજામાં રહેલા પરપરાગત છે સરકાર તેમનેયે વારસામાં મળેલે હતેા.
પણ એકતા અને રાષ્ટ્રીયતાના ક્ષેત્રમાં જીવનનાં લગભગ પિસ્તાળીસ વર્ષ ગાળ્યા પછી ઝીણાસાહેબના જીવને પલટી ખાધા. તે રાષ્ટ્રવાદી મટી કામવાદી બન્યા, એટલું જ નહીં, પ કિસ્તાનવાદના, એટલે જે કશામાં હિંદુપણાની ગંધ આવે તેવી દરેક ખાયતને વિરાધ અને ત્યાગ કરવના આગ્રહના અગ્રેસર બન્યા આવા ફેરફાર એમનમાં થઈ આવવાનું કારણ શું? આપણે કદી આને ગંભીરતાથી વિચર કર્યો હાય એમ મને લાગતું નથી. શ્રી ઝીણાના કટ્ટરમાં કટ્ટર વિરેધીએ પણ કદી એમના પર પૈસાની લાલચ- કે વાયથી વેચાઇ જનારા માસ હોવાને રાપ મૂકયે નથી. ત્યારે આ કેમ થયું? હું એવા અનુમાન પર આવ્યો છુ કે રાષ્ટ્રીયતા અને એકતાની વાતેામાં એમને કઈંક કળપણ, જણાયુ, કઇંક ભ્રમ ભાંગ્યા જેવુ થયું, અને તેથી તે નિરાશાવાદી ન્યા. એમણે ઘડીક વાર આપેલા પેાતાના ઉત્તરામાં આવુ કાંઇક માલુમ પડી આવે છે. હિંદુ' કોંગ્રેસવઃદીની રાષ્ટ્રીયતા પરથી એમની શ્રદ્ધા ઉડી ગઇ હતી: “ કાંગ્રેસવાદીને જરા ઉઝરડા આગ્રા, એટલે એનુ” સત્રણ' હિં’દુપણું ઉધાડુ પડી જશે, ” એમ એણે એક વાર કહેલું. આટલાં વર્ષોં એ પોતે પણુ કૉંગ્રેસમાં હતા ને? એમ
1;
એમને કંઈકે કહ્યું, ત્યારે એમણે કહ્યું કે, એક વારનું પા તાજીની નિશાળમાંયે હતા!” આવે એને દૃષ્ટિના પલટા
થઇ ગયા.
કંઇ નિશા અને ભ્રમનિરસતું આ પરિણામ હશે તે શોધવાના મેં ઘણી વાર પ્રયત્ન કર્યો છે. શું આમ થવામાં એમના પાતના જ મનના કીડા કારણભૂત હશે કે કોંગ્રેસના તેમ જ