SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર Regd. No. B, 4266 પ્રબુથ જૈન તંત્રી: મણિલાલ મકમચંદ શાહ, વર્ષ : ૯ અમુક : ૧૯ મુંબઈ : ૧ ફેબ્રુઆરી ૧૯૪૮ રવિવાર વાર્ષિક લવાજમ કે રૂપિયા ૪ - - જૈન ધર્મ અને સમાજનો ઉત્કર્ષ કેમ થાય? [‘આધુનિક સમયને અનુલક્ષીને જન ધર્મ અને સમાજને ઉકંઈ કેમ થાય' એ વિષય ઉપર શ્રી મુંબઈ જન યુવક સ ધ તરફથી “ડાહ્યાભાઈ બાલાભાઈ દ્વારા નિબંધમાળા' એ મથાળા નીચે એક હરીફાઈ જવામાં આવી હતી. તેમાં સૌથી શ્રેષ્ટ નિબંધ માટેનું ૨. ૨૫૦ નું પહેલું પારિતોષિક શ્રી. પદ્મનાભ જૈન આપવામાં આવ્યું હતું અને બીજું રૂ. ૧૫૦ નું પારિતોષિક શ્રી. રતિલાલ મફાભાઈ શાહને આપવામાં આવ્યું હતું. શ્રી, પદ્મનાભ જૈનને લેખ હિંદી ભાષામાં હતા તેને ધી, બહૅન કાપડીઆએ કરી આપે અનુવાદ પ્રબુદ્ધ જનમાં ક્રમશ : પ્રગઢ કરવામાં આવશે, આ તે અનુવાદને પહેલે હત છે. તંત્રી) મિત્રો અને વિરોધીઓ તરફ દષ્ટિપાત કરીએ છીએ એટલું જ હિન્દુસ્તાન આઝાદ થયું. હિન્દભરમાં સ્વાતંગ્યદિન પૂર્ણ નહિ પણ ભૂતકાલમાં કોણ કોણ થઈ ગયા તેને ઈતિહાસ જાણવાની ઉત્સાહથી ઉજવાશે. ગુલામી બેડી તેડીને નવભારતે વિશ્વમાં આપણે કોશિષ કરીએ છીએ. ભારતના આત્મામાં અલગ અલગ મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું". આપણા ત્યાગમૂર્તાિસમાં નેતાઓએ સંસ્કાર છે; તેના જીવન ઉપર ભિન્ન ભિન્ન વિચાર–પ્રવાહોને પ્રભાવ અનંત પરિશ્રમ કર્યો, ભારતની પ્રજાએ બલિદાન આપ્યાં, તેના પડે છે. હિન્દુ, મુસ્લિમ, પારસી, બ્રોસ્તી, શીખ, જૈન, હરિજન એવા ફલસ્વરૂપ આપણે આઝાદીનાં દર્શન કર્યા'. એ ત્યાગમૂર્તિઓને એક નહિ પણ અનેક સમાજને ભારતના ભાગ્ય ઘડવામાં ફાળે આપણે હાદિક પ્રણામ કરીએ છીએ પરંતુ આ આનંદ અનુભ- . છે. ગતિશીલ સમાજ આગળ વધતે ગયે, અને જેને પ્રભાવ વવા સાથે સ્વાતંત્ર્યદિનને દિવસે આપણા નેતાઓએ જે સંદેશ અધિક તેણે સમાજમાં પ્રધાનતા પ્રાપ્ત કરી. બુદ્ધિજીવી સમાજે આવે છે તે ભૂલાતું નથી. મહાત્મા ગાંધીજીએ આ દિવસને આત્મ- ભારતનું વિચારમય જીવન હાથમાં લીધું, અર્થપ્રધાન સમાજે નિરીક્ષણ અને ચિત્તનોગ્ય બનાવવાને આદેશ આપ્યો હતો. આ આર્થિક જીવન સંભાળ્યું, સેવાપ્રધાન વ્યકિતઓએ સમાજને સુસંસ્કૃત વાત કદાચિત ઉત્સવપ્રિય માનવસમાજ ભૂલી ગયા હોય. છતાં કર્યો, રૂઢિચુસ્ત સમાજે તેને વિકાસ અને સમાજની આનંદ ઉતસવ એકાદ દિવસ હોય છે, જ્યારે અખંડ અગતિ કરી. પિતાના કાર્યક્ષેત્રોમાં પ્રત્યેક સમાજે પુરૂષાર્થ કર્યો કવનયાત્રામાં તે પ્રત્યેક ક્ષણ મનનીય અને ચિત્તનીય હોય છે. અને કીર્તિ મેળવી. આ પ્રસંગે પ્રશ્ન ઉઠે છે કે જૈનસમાજે આ એ મહાન આદેશને અનુલક્ષીને જયારે આપણે આત્મનિરીક્ષણ મહાન યજ્ઞમાં શું અર્પણ કર્યું ? આ મહાન યુદ્ધમાં શું ફાળે કરીએ છીએ, અંતમુખ થઈને સંયત દૃષ્ટિથી આપણી વર્તમાન આપે ? રાજકીય, આર્થિક અને સામાજિક જીવનમાં કઈ પરિસ્થિતિ પર વિચાર કરીએ છીએ, ત્યારે આપણને પ્રતીતી થાય જાતની પ્રગતિ કરી ? કે રસ લીધે ? ભારતીય સંસ્કૃતિની ઉન્નતિ છે કે, ભારત આજે રાજકીય દૃષ્ટિથી સ્વતંત્ર થયું છે, છતાં અન્ય કરવામાં મૌલિક સહાય કરી ખરી ? આ પ્રશ્નોને ઉત્તર સરલતાથી દૃષ્ટિકોણથી વિચારતાં તે હજી પણ પરતંત્ર, અનુન્નત અને અપૂર્ણ છે. આપી શકાય છે? વ્યકિત તરીકે ભારતની સ્વતંત્રતા હાંસલ કરવામાં - જ્યારે આત્મચિન્તન વિશાળ દૃષ્ટિથી સમાજ સુધી પહોંચે છે ભારતનું નશીબ ઘડવામાં ઘણેએ ફાળો આપ્યો હશે, પરંતુ આપણા ત્યારે અનુભવ થાય છે કે અમારે જન સમાજ હજી સ્વતંત્ર નથી- જૈન સમાજની કક્ષામાં તો તે અલ્પ જ ગણાય. આપણે શું કર્યું? પ્રગતિને પંથે તેણે પગલું ભર્યું નથી. સામાન્ય ભેદ પ્રભેદોથી અહિંસાને પ્રચાર, સાહિત્ય સર્જન, આર્થિક વ્યવસ્થા, નીતિમયતા તેને આમાં ઉભુત થયું નથી. આપણા પ્રાચીન ઇતિહાસમાંથી વગેરેમાં આપણા સમાજે કેટલો રસ લીધે ? જો ઉપરના પ્રશ્નોને - તેણે ખરે .ધ પ્રાપ્ત કર્યો નથી. અનેક દોષો અને રૂઢિઓની સમાધાનકારી ઉત્તર ન મળે તે આન્તરનિરીક્ષણ કરીને આપણે શૃંખલાથી તે હ૦ જકડાયેલે જ છે. તે મધ્યરાત્રિ પછી જ્યારે શેધવું જોઇએ કે આપણા સમાજને ઉન્નત કરવામાં આપણે કેમ ભારતે નવીન ઉષાનું સ્વાગત કર્યું, નવઉત્પાદનો અનુભવ કર્યો કટિબદ્ધ ન થયા ? ત્યારે જ. અમારા સામાજિક જીવનનું ભાગ્ય બદલાયું હોત અને ઉત્તર સ્પષ્ટ છે. જૈન સમાજ ગતિશીલ નથી, તેમાં એકતા ઉજજવળ ભવિષ્યમાં પ્રવેશ કર્યો હતો તે તે કેટલું સુંદર હોત? નથી. સુસંસ્કૃત ન રહી. હવે જ્યારે પ્રગતિશીલ નથી તે તેનું કારણ એ દિવસે આપણે એ પણ અનુભવ કર્યો છે કે હિન્દની સ્વતંત્રતા ? આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે ભૂતકાળને ઇતિહાસ તપાતે ત્યારે જ સિદ્ધ થઈ કહેવાશે કે જ્યારે પ્રત્યેક વ્યક્તિ અને સવે પડશે. તેના મૂલ સ્ત્રોત સુધી પહોંચવું પડશે. સમાજ પોતાની જાતને પૂર્ણપણે સુધારશે અને તત્વદર્શી મહત્યા- ભૂતકાલમાં જ સમાજે ક્રાન્તિ કરી છે, પરાક્રમો કર્યા છે, એના સંદેશને, જીવનમાં નવા ઉત્સાહને, નવા મૂલ્યને તેમજ નવા જ્ઞાનજ્યોતિ જગાવી છે, મનુષ્યત્વને ઉંચે ઉઠાવી, પ્રેમપૂર્વક દશનને પ્રાપ્ત કરશે. દલિતવર્ગને અપનાવ્યું છે, મહાપુરૂષને નિર્માણ કર્યા છે. જૈન સમાજને વિનંતિ કરવાની કે ફરીથી એક વખત તે જૈન સમાજને ભૂતકાલ આવો , ઉજજવેલ છે તે આજના આત્મનિરીક્ષણ કરે અને સ્વતંત્ર ભારતમાં પિતાનું સ્થાન નિર્ણિત આપણે સમાજ એ કેમ ટકી ન રહ્યો? એ કયે સમય કરી લે. સ્વતંત્ર ભારતમાં જૈનેનું સ્થાન કયાં હશે? એ વિચાર આવી ગયે, કઈ સંક્રામક પરિસ્થિતિ આવી કે જેણે આપણા પ્રથમ ક્રૂરે છે. ભવિષ્ય જાણવાની માણસની ઈચ્છા એ એક જુદી ગતિશીલ સમાજને સ્થિતિશીલ બનાવ્યું, ઉસાહીને શિથિલ બનાવ્યા, જ વસ્તુ છે. આપણે આપણી આજુ બાજુ નજર કરીએ છીએ, બુદ્ધિવાદીને મૂઢ બનાવ્યા, ઉન્નતને અવનત બનાવ્યા છે અને આજનો
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy