________________
૧૮૬
એ કળશે તે। મેટા માટા પહાડ જેવા ઉંચા જ હાય- બધું વિચારતાં આ ગાથાને અક્ષરાર્થ જ સાથે સમજીએ તે વિષુધાની બુધ્ધિનુ' દેવાળુ જ નીકળ્યું કહેવાય અને આ અભિષેકમાં વિવેક તા તણાઇ જ ગયેલે ભાસે એવું છે. ત્યારે આ ગાથાના અક્ષરા ન લેનાં એને લક્ષ્યાય લેવા જરૂરી છે. અને તે દ્વારા એમ જાણી શકાય કે ભગવાનને જન્માભિષેક દેવોએ ઘણી જ ધામધૂમથી ઉજ વેલ. આ સિવાય આથી વધારે એ ગાથામાંથી કશુ જ ન નીકળી શકે. પુરાણામાં જે એવી અનેક વાતા મળે છે તેની સરખા મણીમાં આા કળશોની વાતને પણ મૂકી શકાય. પુરાણેની વાતને કવિવાણી કહીને ચલવી શકાય તે આ કળશાની હકીકત પણ એવી જ કવિત્રાણી છે માટે આત્માથી સત્યશોધક સંશોધન-ષ્ટિને વિશેષ વિવેકથી ઉપયોગ કરી એવી કવિવાણીમાંથી સત્યને તારવી કાઢવુ જ ઘટે અને આ ગાયા કેવળ ભગવાનના મહિમા વધારનારી છે અને કવિ સમયમાં જે જાતની અતિશયોકિતને અલ કારરૂપે વર્ણવેલ છે તે કરતાં આ ગાથાની અતિશયેતિ તે તદ્દન કવિસમયની હૃદને વટાવી જાય એવી છે. પેાતાની તીક્ષ્ણ બુધ્ધિથી સમજી લેવાનું છે.
1
ઉત્પાદ પૂર્વ
એક હાથીના વજન જેટલી શાહી
હવે એ જ કલ્પસૂત્રની ટીકામાં દુનિયાસે વનવાસ:' એ વાતને સમજાવતાં ચૌદ પૂર્વાનાં નામેા અને તેમને લખવા સારૂ કેટલી શાહી વપરાય એનું પરિમાણુ પણ એક પુરાણુની રીત પ્રમાણે આ પ્રમાણે જણાવેલ છે. પ્રથમપૂર્વ' લખતાં એક હાથીના વજન જેટલી શાહી વપરાય છે, બીજાપૂર્વ માટે એ હાથીના વજન જેટલી અને એ રીતે દરેક પૂર્વ માટે બમણા અમા હાથીના વજન જેટલી શાહી વપરાય છે. એનેા કાઠે એ ટીકામાં આ પ્રમાણે આપેલ છે.
૪
અસ્તિપ્રવાદ આર્દ્ર હાથીના વજન જેટલી શાહી
પ્રબુદ્ધ જૈન
તા ૧૫ ૧-૪૮
છે.
છે.
એ કઈ ભાષામાં હતાં ? એને પણ નિણીત ઉકેલ મળતા નથી. કેટલાક કહે છે કે તે સસ્કૃતભાષામાં હતાં અને હમણાં જ્યાં જ્યાં પૂવની ગાથાઓને ઉલ્લેખ આવે છે. ત્યાં બધે એ પ્રથાઓ પ્રાકૃત ભાષામાં જ આવે છે. આવી કેટલીયે ગાથાઓ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે પેાતાના વિશેષાવશ્યકભાષ્યમાં ઉદ્ધરેલી અને વ્યાખ્યાકારાએ તેમને ' પૂગત 'ગાથા કહીને ઓળખાવેલી છે, એટલે જે પૂર્વેની ભાષા માટે જ મોટા વિવાદાસ્પદ પ્રશ્ન છે ત્યાં તેની શાહીના પરિમાણુની ચર્ચા કેમ ચાલી શકે? વળી, એક બીજી વાત એવી છે કે શાસ્ત્રમાં પૂર્વમાં આવેલા શ્લોકાની ત્યાં સંખ્યા બતાવેલી છે એકથી માંડીને ચોદપૂર્વ ના શ્લકાની સંખ્યા શહીના પરિમાણુની પેઠે વધતી નથી ચાલી., કાઇમાં અમુક શ્લોકાની સખ્યા બતાવેલ છે તે કેછમાં એનાથી ઓછા ક્ષેાકેાની સખ્યા પણ બતાવેલ છે. આ સ્થિતિમાં લખવા માટેની શાહીનું પરિમાણૢ જે વધતું ચાલ્યુ બતાવેલ છે તેની સંગતિ કેમ થઇ શકે ? ક્ષેક નામનેા એક છંદ પણ અથવા ‘શ્લોક'ને અથ કાષ્ટ પણ્ ‘પધય કવિતા’· એવા પણ અરું થાય છે તે અહીં આ બેમાંથી ગમે તે અય લો, તે પણ શાહીનુ જે પરિમાણ બતાવેલ છે તે ઘટી કેમ શકે? એજ સમાતુ' નથી, એક હાથીનુ વજન એછામાં ઓછુ ચાલીશથી પચાસ મણ લઇએ તે એટલા વજનની શાહી કેટલી બધી થાય ? અને એ શાહીથી કૅટલા લેક લખાય? એ જોતાં પશુ . આ પરિમાણુની સંગતિ કેમ કરવી એ સમજાતુ નથી. પેલા પૂર્વ માટે એક હાથીના વજન જેટલી શાહીનુ' પરિમાણુ બતાવેલ છે અને ચૌદમાં પૂર્વ માટે ૮૧૯૨ હાથીના વજન જેટલી શાહીનુ પરિમાણ બતાવેલ છે. ભારતવષ માંના શાસ્ત્રોમાં વેદેનું સાંગે પાંગ પરિમાણુ ઘણું મોટુ છે. એથી વધારે પરિમાણુ કાઇ શાસ્ત્રનું નથી, તેને માટે કેટલી શાહી જોઇએ ? એ વિશેને કાઇ ઉલ્લેખ હજુ સુધી જડેલ નથી. વળી જે જમાનામાં શાસ્ત્રો લખાતાં ન હતાં, કેવળ કાગ્ર રખાતાં હતાં તે જમાનામાં પૂર્વી માટે આ રીતે શાહીનું પરિમાણુ પશુ વિચારણીય છે. કલ્પવુ એ કેટલુ' સ`ગત છે એ વાત બ્રાહ્મણપરંપરામાં ચૌદ વિદ્યાએ પ્રસિદ્ધ છે તેમ તદનુસારે જૈનપરંપરામાં કાઇ મહાનુભાવે આ ચૌદ પૂર્વાનીયેાજના કરી ડાય એમ પણ કાઇ જરૂર કહી શકે. આમ અનેક રીતે વિચારતાં પૂર્વાનું સ્વરૂપ, તેમની ભાષા વગેરે નિશ્ચિતપણે કળી શકાતુ નથી ત્યાં કેવળ તેમને લખવા સારૂ શાહીના પરિમાણના ઉલ્લેખ કેટલા ગ્ય છે એ તટસ્થપણે વિચારવા જેવુ છે. આવી નિરગલ અનહદ અતિશયોક્તિપૂર્ણ ધારા કેવળ એટલું જ તારવી શકાય કે જૈનપરંપરામાં કોઇ પૂર્વ' નામના ગ્રંથ હતા અને તે ધણા વિશાળ અને વિપુલ પ્રમાણમાં ૬તા. જ્યાં સુધી આ માટે બીજી કાઈ સમર્થક સામગ્રી ન મળે ત્યાં સુધી કાષ્ટ પણ સશેધન દૃષ્ટિવાળે તટસ્થ અભ્યાસી એ શાહીના પરિમાણુવાળી નોંધ ઉપરથા ઉપર કહ્યું તેવુ જ અનુમાન દેરી શકે. એ સિવાય બીજી કાઇ કલ્પના ન કરી શકે અને શાહીના પરિમાણુવાળી નોંધને ભારાભાર અતિશયેતિપૂર્ણ માનીને ચાલે.
આપણા અભ્યાસીઓમાં સશોધનદૃષ્ટિ ન હોવાથી આવી અનહદ અતિશયોકિતપૂર્ગુ ધેને લે અક્ષરશઃ ખરેખરી માની લે છે અને એમ માંની કાષ્ઠની પાસે પેાતાના શસ્ત્રોની મહત્તા ગાવા એ શહીના પરિમાણુવાલી નોંધને વા એવી જ બીજી અલકારમયી હકીકતને આગળ કરે છે ત્યારે એને સાંમળનાર અભ્યાસી એને પહ્રિાસ કર્યા સિવાય બીજું શું કરે? અથવા એમ પણ્ કહે કે જો આવી આવી ડંકીકતા અક્ષરશ: ખરી જ હાય તે પછી પુરાણીને જૈન લેકે ખરેખરાં શા માટે નથી માનતાં ? એમના પુરાણાના પરિડાસ માટે જૈનમુનિઓએ ધૂર્તોખ્ખાન જેવાં પુસ્તકા લખેલાં છે. તે આવી આવી પેલા કળશાની અને હાથીપ્રમાણ. શાહીની નોંધા માટે ખીજી" ધૂર્તાખ્યાન કષ્ટ કેમ ન લેખી શકે? તાત્પર્ય એ છે કે સંશોધન્દષ્ટિ કેળવાયા સિવાય ખરા પરમા ૫મા નથી અને ” જીવન વેડફાય છે. માટે દરેક મુમુક્ષુએ. વા અભ્યાસીએ સ‘શેષષ્ટિને કેળવવી જ જોઈએ.
--પડિત એચરદાસ જીવરાજ દાશી મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુ`બઈ. મુદ્રણુસ્થાન : સૂર્ય'કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
boil --*
" આત્મપ્રવાદ ૬૪ હાથીના વજન જેટલી શાહી
અગ્રાયણીય
એ હાથીના વજન જેટલી શાહી
૫
જ્ઞાનપ્રવાદ સત્યપ્રવાદ સાળ હાથીના વજન બત્રીશ હાથીના વજન જેટલી શહી જેટલી શાહી હું
૧૦
પ્રત્યાખ્યાનપ્રવાદ ૧૨૮ હાથીના વજન ૨૫૬ - હાથીના વજન જેટલી શાહી જેટલી શાહી 11 ૧૨ વિદ્યાપ્રવાદ કલ્યાણ પ્રાણાવાય ૫૧૨ હાથીના વજન ૧૦૨૪ ાથીના વજન ૨૦૪૮ હાથીના વજન જેટલી શાહી જેટલી શાહી જેટલી શાહી ચૌદે પૂર્વાને લખવા માટે ૧૪ ૧૬૩૮૩ હાથીના વજન જેટલી શહી
૧૩
ક્રિયાવિશાલ ૪૦૯૬ હાથીના વજન જેટલી શાહી
લા’િદુસાર ૮૧૯૨ હાથીના વજન જેટલી શાંહી
આ હકીકત પણ અનહદ અતિશયેાકિનથી ભરેલી છે. પહેલુ તે એ નકકી થવુ* જોઇએ કે પૂર્વી એ શુ છે? જેનાં કેવળ ન મે જ સ્મૃતિમાં રહી ગયાં છે અને તેમને તમામ વિષય - સર્વથા નાશ પામી ગયેલ છે અને તે પણ મહાવીર નિર્વાણ પછી લગભગ ત્રણ ચાર સૈકામાં જ, એમને તે। આ શાહીની જ વાત યાદ રહી ગઈ અને ખીજું કશું જ યાદ ન રહ્યું એ એક ભારે અદ્ભુત ખીના કહેવાય. ‘ પૂત્ર' શબ્દ ‘ પહેલાના' ભાવને સૂચવે છે. એટલે એ વિશે એવુ કાંઇ એ શબ્દધારા કહી શકાય કે એ કાષ્ઠ પ્રાચીન રાઓ હતાં. કદાચ એ પાર્શ્વનાથ-મગવાનની પરંપરાનાં શાસ્ત્ર હાય વા તેથી પણ આગળની જૈન પરંપરાનાં શાઓ ડેાય. હવે
'
કમ પ્રવાદ
3
વીય પ્રવાદ ચાર હાથીના વજન જેટલી શાહી
શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી.