SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૦-૪૮ પ્રબુદ્ધ જૈન ૩. સત્ય, શિવ, સુંદરમ્ [ પેલ્લી પયુંષણ વ્યાખ્યાનમાળા દરમિયાન અધ્યાપક શ્રી. રામનારાયણુ વિશ્વનાથ પાર્કે આપેલા મનનીય વ્યાખ્યાનના તેમણે હુમત કરેલા સક્ષિપ્ત સાર. ] આ વિષય ઘણા જ ઊંડા, ગહન તે વિશાળ છે, જીવ - - વ્યાપી છે. વિષયની ભૂમિકા તૈયાર કરવા માટે મારે કેટલુંક કહેવુ જરૂરતું છે. પ્રથમ આપણે એ વિચારીએ કે જગતમાં પ્રાણીઓ કુતરા, બિલાડાં, ગાય-વગેરે જીવે છે, મનુષ્ય પણ જીવે છે. જૈનધર્માં તે એક ઈદ્રિયવાળા જીવે, એ ઈંદ્રિયવાળા જીવે, ત્રણુ મંદ્રિયવાળા જીવે, ચાર ઈંદ્રિયવાળા જીવા, પાંચ ઈંદ્રિયવાળા જીવે, એમ છવાની વ્યવસ્થા કરે છે. આમ પ્રાણ જીવે છે, મનુષ્ય પણ જીવે છે. પણુ ખતે વચ્ચે શો ફેર છે? માનવીમાં વિશેષ તત્ત્વ કયુ છે ? ખીજા પ્રાણીઓ કરતાં માનવીમાં ત્રણ વ્યાપાર વિશેષ છે. (૧) એ વિચારી શકે છે, (૨) જનસમાજ માટે પેાતાનુ કા કલ્યાણકારી છે કે અલ્યાણકારી તે એ સમજી શકે છે તે (૩) સુંદર ને અસુંદર વચ્ચેના વિવેક કરી શકે છે. આપણે વિચર કરીએ : હું ઊંધતા હૈ... તેમને વાગે એટલે હું પડખુ ફેરવી લઉં એ માનવતા વિશિષ્ટ વ્યાપર નથી. પ્રાણી પણ એમ જ કરે છે. માનવ જુદો પડે છે તે તેના મુખ્ય ત્રણ વ્યાપારામાં, જેને લીધે આપણે સત્ય, શિવ અને સુંદરતાના નિષ્ણુ'યે કરીએ છીએ. તે સત્ય શું છે ? શેને આપણે સત્ય કે અસત્ય કહી શકીએ ? તમને કાઇકને આશ્ચર્ય લાગશે પણ સત્ય તે અસત્ય એ વિચારના ધર્મો છે. હુ એમ કહું કે મારી પાસે ટેબલ પડેલું છે, તે એ વિચાર અને એને વિશે કરેલુ' આ ભાષનું વિધાન એ સત્ય છે. પણ હું એમ કહું કે અત્યારે મારે ઘેર ઊંધું છું, એ વિચાર અને વિધાન અસત્ય છે. તેવી જ રીતે મંગળ અને અમગળ, ધર્મ અને અધર્મના વિચાર પણ માણુસ જ કરી શકે છે. કાઇ પણ માનવેતર પ્રાણીને કઇંક દુઃખ થાય એટલે એ દુ:ખથી સ્વાભાવિક રીતે નાસે છે. માણસમાં પશુ પશુની વૃત્તિ છે જ, પણ માણસ જ એ વૃત્તિની સામે થઇને, એના સયમ કરીને ધર્મદૃષ્ટિથી દુઃખ સરન કરવું પડે તે તે પણુ કરવાના નિધ કરી શકે છે. સીબીએન્કાની વાત તમે જાણા છે. વહાણના તૂતક ઉપર ઊભા રહેવાનુ એને કામ સોંપવામાં વ્યુ હતુ. આગ લાગી તે સ્થાને ખીજી કઇ પ્રાણી હાત તા આગ લાગવાથી દુ:ખ થાય માટે નાસી જાત. કૈસીખીએાને પણ દુ:ખની લાગણી તે થઇ જ; છતાંય એને ક્રજનું ભાન હતુ. હેડ સુધી ઊભા રહી કામ કરવુ' એને ધમ' હતા; અને તેણે એલ કર્યું". એ જીતની વૃત્તિ માનવીમાં છે. ખીજા પ્રાણીઓમાં આ વિવેક નથી. શ્રેયસ અને પ્રેયસના આ પ્રકારના વિવેક માત્ર માનવી જ કરી શકે છે. ત્રળું સુંદરમ્ સમજાવવું અધર છે. આ સંગીત સુંદર છે કે કાવ્ય સુંદર છે એમ આપણે કહીએ છીએ. કેટલાક કહે છે કે સુદર તે સુંદર એ બંનેમાં શરીરને જે સુખકર લાગે તે સુંદર છે ને અસુખકર લાગે તે સુંદર છે; પણ આ વાત ખેાટી છે. સુખ એક વસ્તુ છે, સુંદરતા બીજી વસ્તુ છે. વસ્તુ કેટલીકવાર દુ:ખની હાય છતાં પણ એમાં સુંદરતા હેાય છે. કરૂણ નાટક જોતાં આંસુ આવે, છતાં પણ એમાં આનંદ આવે છે. વળી સુખની સામગ્રીને એકલી વ્યકિત જ ઉપભાગ કરી શકે છે. સુખની વસ્તુ ભાગવ્યા પછી ખીજા માટે એ અભાગ્ય બની જાય છે. સુખ વ્યકિતભાગ્ય છે, ત્યારે કળાને આનંદ સ. બેગ્ય છે. બધા મળીને એ ભેગવે તેમ તેમ એ વધે છે. હું બહુ જ સુંવાળી પેચી શૈયામાં સૂતા હાઉ ને ખીજો કોઇ સૂએ તે મને ન ગમે. સુખની વસ્તુને! કબજો કરવાની ઇચ્છા માનવીને થાય છે. સુખ કેવળ શરીરગત ને વ્યકિતગત છે અને અહંકાર-મમતાથી જ એને ઉપભાગ થઇ શકે છે. આનંદમાં ભાકતા એની ટુંકી અહંકારની ગ્રંથિથી જરા અલગ થઈને ભગવે છે. રામવનવાસના નાટકમાં રામને દુ:ખ પડે છે એટલે મને શુ ? એમ મને થતું નથી. બધાને પણ મારા જેવી જ વૃત્તિ થાય છે. સભાગ્ય થવાથી એની સુંદરતા વધે છે. જમન ફિલસૂફ કન્ટે કહ્યું છે, કે સુંદરતા એ ખાનગી કબજા— ભે ગટાથી પરની વસ્તુ છે. એક ચિત્ર હાય. એ સુંદરતાના અદ્ભુત નમૂને છે. પણ એ ચિત્રની કાજો રાખવાની વૃત્તિ થાય છે, એ કલા-વ્યાપાર નથી, અહંકારમૂલક છે. મારા હાથમાં જો સત્તા ઢાય, તે। હું સૌથી પ્રથમ રાષ્ટ્રીયકરણુ સુંદર વસ્તુએનું જ કરી દઉં. હવે આ ત્રણે વિષયેામાં જરા ઊંડા ઊતરીએ. સત્ય એટલે શું ? સત્ય એ કેવળ જ્ઞાનના વ્યાપાર છે. એની ત્રણ કાટિ રચી શકાય. દા. ત. ગુજરાત મેલ સાડા આઠ વાગે આવે છે. એ કેવળ માહિતી છે. આનંદભુવન હૈલ અમુક સ્થળે આવ્યો. એ કેવળ હકીકત છે, એમાં ઊંડાણુ નથી. એથી આગળવુ તે શાસ્ત્રીય જ્ઞાન, વિજ્ઞાનમાં એક વ્યવસ્થા ઉપર ખીજી વ્યવસ્થા તે બીજા પર જ્ઞાનની ત્રીજી વ્યવસ્થા હોય છે; અને આમ જ્ઞાનને મોટા પિરામિડ બનાવવામાં આવે છે. વિજ્ઞાનમાં આપણે કહીએ છીએ કે પરમાણુથી જગત રચાયુ' છે. આ પરમાણુમાં ગતિ થાય છે ને પછી આ પરમાણુ શું છે, એનુ પૃથકકરણ કરતાં કરતાં આપણે આગળ ને આગળ જઈએ છીએ. એક પર બીજો વધુ વ્યાપક સિદ્ધાંત બુધાતે જાય છે. ગુજરાત મેલની વાત કરતાં આ જ્ઞાનની વ્યવસ્થા ઊંચા પ્રકારની છે. હવે એથી વધારે ઊંડા જઇએ. ત્રીજી સૃષ્ટિ લઇએ. એને હું પ્રજ્ઞા કહું. એનાં જોયેલાં સત્યા માટે બીજો સહેલો શબ્દ ન મળતાં હું ડહ્રાપણું ( wisdom ) કહ્યું. લાહસુબક લેઢાને આકર્ષે છે એ બહારની વસ્તુ છે. એને सत्यं वद, धर्मं चर 3 नहि वेरेण वैराणी समंती ध कदाचन વેરથી વેર શમતુ નથી. વેર ઉપર વેર બાંધતા જએ તે એના કાઇ દિવસ આારો ન આવે. એ જુદી જાતનાં સત્યો છે. ખીજા સત્ય-વિજ્ઞાનનાં સત્યે આવ છે ત્યારે આ પ્રજ્ઞાનાં સત્યે તે આત્માનાં સત્યા છે. ‘ચમત્કાર વગર નમસ્કાર નહિ' એ સત્ય કરતાં ‘દ્િ ઘેરે વેરાણી સમંતી. ટ્રાન્ચન'નુંસંત ઊંચું છે. આત્માનાં સથેમાં ઉચ્ચતાની વ્યવસ્થા છે. ત્યાં નીતિ ને આત્માનાં સત્યેાનુ. જોડાજી થાય છે. કલ્યાણની દૃષ્ટિ અને સત્યની દૃષ્ટ અહીં એક થઇ જાય છે. માસ જ કહ્યુંણુ અને કલ્યાણુ વિચારી શકે છે, श्राहारनिद्रामय मैथुनं च સામા”મેતતુ વધુમિનામ્ । धर्मो हि तेषामधिको विशेषः . મૂળ દીના વર્ઝામ: સમાનાઃ ।। આમાં આહાર, નિદ્રા, ભષને મૈથુન એ કેવળ શરીરના ભાગ છે. એના ઉપર વિજય મેળવવા તે એક જાતના ચેતનાને વિજય છે. આ ધમ છે તે અધમ છે એ સમજવામાં જ માણસાઇ રહેલી છે. માનવી જ્યાંસુધી કવળ પેાતાના જ વિચાર કરે છે ત્યાં સુધી તે રેશમના કીડાની માફક પોતાના અહંકારના તાણુાવામાં ગૂચવાયેલા રહે છે. માનવી, માત્ર પેાતાનેજ વિચાર નથી કરતા. એ કુટુબનેા તે તેથી આગળ વધી પોતાની જાતનો ને એથી આગળ વધી
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy