SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ દ એક વિશેષ વિન ંતિ : મુંબઈ સમાચારમાં તમારા નિવેદન તરીકે જે પ્રગઢ કરવામાં આવ્યું છે તે તમેએ સંધના સન્માન સંમેલનમાં કરેલા નિવેદનને સાર છે એમ જણાવવામાં આવ્યુ છે. જો એ ખરેખર હાય તો તમારા મૂળ નિવેદનની (જે મૂળ નિવેદન તમે સ ંધની કાયવાડુક સમિતિ સમક્ષ કરેલુ' છે તે અથવા તેની નકલ શબ્દશઃ સધના દતરમાં હાવી જ જોઇએ, એટલું તમેા જરૂર સ્વીકારશો.) એક નકલ માકલી આપવા કૃપા કરશે. તમારી પાસે આ નકલની મારા સહમંત્રી શ્રી મણિભાઇએ માગણી કરેલી અને તમે મુંબઇ સચ્ચારના મંત્રી શ્રી. સેરાબજી કાપડીયા પાસેથી મંગાવી લેવા સૂચવેલું, પણ તમે જાણા છે! કે અમારાથી એમ મ’ગાય નહિ અને એમ તેએ આપે પણ નહિ. તે। આ નકલ તમેા નતે મેળવીને મેકલી આપવા તસ્દી લેશે. આ સાથે દેવદ્રવ્યુના પ્રશ્ન સબંધે સંધી નીતિ અને કાય પતિ સબંધમાં તા. ૧૫-૭-૪૮ ના પ્રબુદ્ધ જૈનમાં સધના મંત્રીએ તરફથી એક નિવેદન પ્રગટ કરવામાં આવ્યું છે તે તમારી જાણુ તેમ જ વિચરણા માટે માકલી આપવામાં આવેલ છે. સત્વર ઉત્તર પાઠવવા પુનઃ વિનંતિ છે. પ્રબુદ્ધ જૈન સ્નેહાંકિત પરમાનંદ કુંવરજી કાપડીઆ તંત્રી, મુબઇ જૈન યુવક સંધ, આ પત્રને તા. ૨૦-૮૯ ૪૮ ના રાજ મળેલી કા વાહક સમિતિની સભા સુધીમાં કશા પણ જવાબ આવ્યા નહિ. એ સભામાં શ્રી, કકલભાઇનુ નિવેદન રજુ કરવામાં આવ્યુ. અને એ નિવેદન વિષે કરો પણ નિણૅય લેતાં પહેલાં શ્રી. કકલભાષને ખુલાસો કરવાની એક વધારે તક આપવી એમ ઠરાવવામાં આવ્યુ. એ મુજબ સધના મંત્રી તરફથી તા. ૩૦-૯૦૪૮ ના રાજ શ્રી. કકલભાઇ ઉપર નીચે મુજબ પત્ર લખવામાં આવ્યું. સબના મંત્રીને ખીજો પત્ર તા. ૩૦-૯-૪૮ પ્રિય કલભાઇ, સવિનય વિજ્ઞપ્તિ કે તા. ૨૮-૮-૪૮ ના રાજ મળેલી શ્રી મુ`બઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિની સભમાં તા. ૨૦-૯-૪૮ના મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલું આપનુ નિવેદન અને તેના અનુસધાનમાં સધના મંત્રી તરફથી આપને લખવામાં આવેલ પત્ર રજૂ કરવામાં આવ્યા હતા અને તે પુત્રને આપના તરફથી હજુ કશા જવાબ આવ્યો નથી તે બાબતની સખેદ નોંધ લેવામાં આવી હતી. તા. ૧૫-૧૦-૪ આ પત્રના ઉત્તરરૂપે શ્રી. કલભાઇ તરફથી સધના મંત્રીઓને નીચે મુજબ પત્ર મળ્યે, આપ જાણો છે કે દેવદ્રવ્યના સાર્વજનિક ઉપયાગ થવ જોઇએ એ સધના બંધારણમાં રહેલે મુળભૂત મુદ્દો છે અને તેને લગતી પ્રસ્તુત કલમે આપને સબના મંત્રીના પત્રમાં વિગતવાર જણાવવામાં આવી છે. આપના નિવેદન ઉપરથી આપને સંધના બંધારણમાંના દેવદ્રવ્યના પ્રશ્નને લગતાં મતવ્યા માન્ય નથી એમ સઘન કાર્યવાહક સમિતિને લાગે છે. અને જો કાય વાહક સમિતિની આ ખ્યાલ ખરેખર હાય તે। આજની પરિસ્થિતિમાં આપ સભ્ય તરીકે ચાલુ રહી શકાય કે કેમ એ પ્રશ્ન કર્યવાહક સમિતિ સમક્ષ ઉપસ્થિત થાય છે. આ બાબતમાં કાય વાહક સમિતિ કાંઈ પણ નિણૅય લે તે પહેલાં આપને ખુન્નાસારૂપે જે કાંઇ જણાવવુ' હાય તે જણાવવાની આપને તક આપવા માટે કાર્યવાહક સમિતિની આજ્ઞાથી આ પત્ર આપને હું લખું છું. આપને! જે કાંઇ જવાબ આવશે. તે આપના વિષે નિર્ણય કરવા માટે હવે પછી મળનાર સંધની કાર્યવાહક સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે એ બાબ તની નોંધ લેશે, અને સત્વર ઉત્તર પાડવા કૃપા કરશે, સંધા બંધારણની નકલ આ સાથે મેાકલી છે, પાનંદ કુંવચ્છ કાપડીઆ મંત્રી, મુબઇ જૈન યુવક સત્ર. શ્રી. કલભાઇના જવામ મુંબઇ તા. ૧-૧૦-૪૮ શ્રી મુ’અઇ જૈન ચુવક સંધના માનનીય મંત્રી સાહેબ જોગ આપના તા. ૨૨-૯-૪૮ના અને પન્ના મળ્યા. પત્રવ્યવહાર દ્વારા નકામી ચર્ચામાં ઊતરી સમયના દુરૂપયોગ ન કરવા પડે તે હેતુથી શ્રી પરમાનંદભાઇ તથા શ્રી મણિભાઈને મારે ત્યાં આમંત્રી ખૂલા દિલે ચર્ચા કરી, દેવદ્રવ્યાને અ ંગે મારૂં' પતવ્ય શું છે અને મૂર્તિ અને મંદિરમાં નિહ માનનારા ભાઇએ ચર્ચામાં ભાગ લઇ શકે કે નહિં, તે ખાખતમાં મારૂ દૃષ્ટિબિન્દુ મેં જાળ્યુ. મને લાગ્યું કે મારા આંટલા ખુલાસાથી આપ ભાષાને સતષ થશે અને મને લેખિત ખુલાસા કરવાની ક્રૂરજ નહિ પાડવામાં આવે. મારા ધરે અને ત્યારપછી શ્રીયુત મણુિભાઇની એસેિ પશુ મે એકવાર ફરીથી આપ મંત્રી સાહેબેને વિન ંતિ કરી કે મારી આ સૂચના શ્રી યુવક સંધની કાર્યવાહક સમિતિ સમક્ષ રજુ કરી અને આપનું બંધારણ એક વખત ફરીથી વિચારણા માગે છે એ ૬કીકત યુવક સંધની કાર્ય વાહુક સમિતિને મારી તરફથી જણાવેા. કદાચ આપની સમિતિ આ બાબતમાં વિચારણા કરવાની પણ આનાકાની કરે તેા યુવક સંધની સામાન્ય સભા મેલાવી આપના હાલના બંધારણુંને સપૂ સ'મતિ છે અને હાલની કાર્યવાહક સમિતિમાં પૂછ્યુ વિશ્વાસ છે, એમ જાહેર કરી. અને પછી મારે શુ કરવુ તેને મારે વિચાર કરવાને રહ્યો. ' શ્રી. વેણીબેન જેવા વિદુષી બહેનને પશુ આપના ધ વિરેધી અને શાસ્ત્રનાં સિદ્ધાન્તા આડા આવતા હાય તે કાયદાથી તેનેા અંત લાવવાની બંધારણની કલમથી અસતેષ થવાથી રાજી નામું આપી નીકળી જવાની ફરજ પડી. મારા જેવા ઉદ્દામ વિચારવાળાને પણ આપનુ ંધારણ ધર્મના મૂળ સિદ્ધાતા ઉપર ધા કરતું લાગવાથી આપની સમિતિ સમક્ષ નાખુશ હૃદયે અપીલ કર" વાની મને જરૂર જષ્ણુ છે. યુવક સંધનાં અંતેક સભ્યો આપના હાલના બંધારણથી અકળાયાં છે, અને શ્વેતામ્બર મૂતિપૂજક એકલાના જ ધર્મના મૂળ સિદ્ધાન્તને સરકારી કાયદાથી તેડી નાંખવાની આપની મનેવૃત્તિ તેએને બહુ જ સાલે છે. તે કદાચ આગળ આવી મારી માફક તડ ને ફડ કહી શકતા ન હેાય, તે તેનાં દિલ તમારી હાલની પ્રવૃત્તિથી દુ:ખાય છે, તમે જૈન સિદ્ધાન્હામાં માનતા ન હેા તે જૈન’‘શબ્દને તમારે તિલાંજલિ આપવી જોઇએ એવા ણુા મેટા ભાગના મત છે. આ શુભ હેતુથી જ વિનતિરૂપે યુવક સંધની કાર્યવાહક સમિતિની સભામાં સભાના પ્રમુખની પરવાનગી મેળવીને . મે કેટલીક સૂચના કરેલી. મારા હેતુ યુવક સધની પ્રવૃત્તિને હીચુપત લગાડવાનેા હતેા જ નહિ. અન્ય સ્થળે જો મે મારૂ મંતવ્ય જાહેર કર્યુ હેત તા અલબત તે વિલેકની મર્યાદા બહાર ગણાત, પરંતુ આપની જ સભામાં આપના હાલના મંત્રીશ્રી જે પ્રમુખસ્થાને બિરાજ્યા હતા તેઓશ્રીની સ ંગતિ મેળવીને મેં કાયવાહક સમિતિનુ ધ્યાન ખેંચ્યું કે પ્રજા પચાવી શકે તેટલું જ પીરસે; વધારે પીરસવાથી અપચા થશે, એકવુ પડશે અને તેનાં છાંટા તમને જ ઊડશે. શ્રીયુત મુનશી જેવા એક દેશનેતા અને પ્રખર ધારાશાસ્ત્રીની જીબની સાંભળ્યા પછી તમારે દેવદ્રવ્યના ઉપયાગને લગતી પ્રવૃત્તિમાં કંઇક ફેરફાર કરવા જોઇએ. લેકમત તમારા દૃષ્ટિબિંદુ તરફ કેળવતા શીખા અને પછી જ આગળ વધે. આપણા ઇલાકાના વડા પ્રધાન નામદાર ખેરસાહેબે પણ લેકમત કેળવ્યા સિવાય કેવળ કાયદાથી કુરૂઢિઓ નાબુદ કરવાનું વ્યાજખી નથી એમ બાપેકાર જાહેર કર્યુ” છે. કૉંગ્રેસ જેવી દેશની મહાન સંસ્થાના બંધારણમાં અનેક વખત ફેરફારા થયા છે.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy