________________
/૨
૩૨
25
જૈન ધર્મ સ્વીકાર્યો છે. એક રીતે કહીએ તે! જન ધમ તપ પ્રધાન છે. વાસનાને નિમ્ ળ બનાવવા તપના અગ્નિ સિવાય કાઇ માગ નથી. અંતર તેમજ ખાદ્ય તપના અનેક પ્રકારે જૈન ધમે` સુક્ષ્મતાથી વિકસાવ્યા છે. ભગવાન મહાવીરના જીવનચરિત્રમાં જે વહુના આવે છે; તેમાં પણ દીધ-તપરવી ભગવાન મહાવીર એવુ' વિશેષણ ધણી વખત જોવામાં આવે છે.
એટલે જૈન ધર્મના મુખ્ય લક્ષણા ટુંકામાં કહેવા હાય તા અહિંસા, સયમ અને તપ એમ કહેવાય, દશવૈકાલિકસૂત્રની પ્રથમ ગાથામાં જ આ લક્ષણા આપ્યા છે. એ ગાથામાં કહ્યું છે કે ધમ' એ સર્વોતમ મગળ છે; અહિંસા, સયમ અને તપ એ ધર્માનું સ્વરૂપ છે; આવા ધમ'માં જેનું મન હંમેશાં લીન રહે છે, તેવા પુરૂષને દેવા પણ નમસ્કાર કરે છે.
છે.
મે ઉપર કહ્યું' તેમ જૈન ધમ મુખ્યત્વે આચાર ધર્મ તેણે જેમ વતનમાં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું તેમ વાણીમાં અને વિચારમાં પણ અહિંસાને જ પ્રથમ સ્થાન આપ્યું છે. કાંઇ પશુ ખાલવું તે યંતનાપૂર્વક એટલે કે વિવેકથી ખોલવુ, વિચારીને ખેલવું, કાઇને દુઃખ થાય એવા શબ્દ ન ઉચ્ચારવા એમ શાસ્ત્રોમાં કહ્યું છે. પણ માત્ર વાણીમાં જ અહિંસાથી અટકીએ તે સાચી અહિંસા ન આવે. વિચારમાં હિંસા ભરી હાય તો વાણીમાં ન આવે અને વતનમાં પણ ન આવે. વિચારમાં અહિંસા એટલે શું? માણસમાં સ્વભાવિક રીતે મમત્વ હોય છે, મતાગ્રહા હાય છે, પાતે વિચાયુ” તે જ સાચું છે એમ માનીલેવાની હઠ હોય છે. સામાના વિચારમાં સત્યનો અંશ રહેલે છે, તે જોવાની ઉદારતા બહુ થોડામાં હોય છે. જૈન ધમે આ વસ્તુ ઉપર ખૂબ ભાર મૂકયા છે. અને તેમાંથી પ્રખ્યાત સ્યાદવાદ રચાયો છે. વસ્તુના ધણા સ્વરૂપે હોય છે અને તેનુ કાર્ય એક જ લક્ષણુ આખી વસ્તુનું રહસ્ય આપી શકતું નથી તે સ્વીકારવાની તપર્તા તેમાંજ વિચારની શુધ્ધિની અહિંસા રહી છે. દરેક મનુષ્ય કેટલેક દરજ્જે સંઘની પ્રવૃત્તિઓને મળેલુ આર્થિક સીંચન
શ્રી મુબઇ જૈન યુવક સંધ તરફથી ચાલતા વિવિધ પ્રવૃત્તિઓને પયુષ દરમિયાન મળેલી ચિ'ક મદદની યાદી નીચે આપવામાં આવે છે અને આ રીતે મહ્દ અપનાર ભાઇ-બહેનના આભાર માનવામાં આવે છે. શ્રી મણિલાલ મેકમચંદ શાહ ૩૫] શ્રી ચીમનલાલ પ્રાણુવનદાસ શાહ ૨૦૦] ,, નથુદાસ તેમીદાસ પારેખ ૧૦], ચંદનબહેન ડાહ્યાભાઈ ૧૦] # પોપટલાલ ગીરધરલાલ ૧૦] » કાન્તીલાલ ભોગીલાલની કાં. ૧] » ચીમનલાલ પી. શ્રોફ નાનચંદભાઈ શામજી ૫] » ૫૦], વલ્લભદાસ ફુલદ મહેતા પશુ , ડાહ્યાભાઇ ત્રીભોવનદાસ સારાભાઇ જે. શાહ ૫] , ૫] » લક્ષ્મી
દેવચંદ ઝવેરી
૫] + લીલાવતીબહેન દેવીદાસ સુમતિચંદ્ર શીવજીભાઇ
૫]
પશુ
૫′
વિજ્યાબહેન દુલભજી પરીખ ચંપાબહેન ચીમનલાલ
શા
૨૫] લખમસી ઘેલાભાઈ
૨૧] ૨ ૨] ક ૨૫
મેાહનલાલ. આર. પરીખ પાસુભાઇ ખીયસી પુરી હરગેવનદાસ હરજીવનદાસ ભારા
૨૫] . મેાહનલાલ. એમ. મહેતા ૨૩ ત્રીકમલાલ મગનલાલ ૨] . અબાલાલ. એલ. પરીખ
૨] . હીંમતલાલ. કે. મણીયાર ૨૩ કાંતાબહેન ડીંમતલાલ શાહ ૨૫ મેનાબહેન નરાત્તમદાસ શેઠ
"1
31
તા. ૧-૧૦-૪૮
અજ્ઞાન છે. તેથી પોતે કહે છે તે જ સાચુ છે એવા આગ્રહ, રાખી ખીજા પ્રત્યે ક્રાધ કરવા. એમાં હિંસા છે, સત્ય દર્શન નથી. સ્યાદવાદ એ જૈન દર્શોનનું વિશિષ્ટ અર્જંગ છે, પણ મૂળ તા અહિંસાનું જ બીજું સ્વરૂપ છે.
સાચા અહિંસા ધર્મ જેણે સ્વીકાર્યું તે આપોઆપ માનવસમાનતાના ધમ સ્વીકારે છે. આવા ધમ'માં નથી કાઇ ભેદ રહેતા જ્ઞાતિ કે જાતિને કે સ્પશ્ય કે અસ્પશ્યના અને જૈન ધર્મોમાં આવો કાઇ ભેદ છે પણ નહિ; કે એ સમયમાં આવા ભેદ્ય પ્રવતા હતા તેની સામેના બળવા તરીકે જૈન અને યુદ્ધ ધર્મ માનવમાત્રને નહિ પણ પ્રાણિમાત્રને સમાન ગણવાની ઘેાષણા કરી. આજે એ જ જૈના જ્ઞાતિજાતિના, સ્પશ્ય-અસ્પશ્યના ભેદો સ્વીકા કારીને, જૈન ધમ ને અવગણી રહ્યા છે.
અહિંસા ધમ' સ્વીકાર્યું તેને માટે બીનજરૂરી 'પરિગ્રહ એ પાપ છે. એટલે સાચા જૈન ધમ'માં મૂડીવાદને કાઇ અવકાશ રહેતા નથી. જૈન ધમ સમાજવાદી છે એમ કહેવા કરતાં સાચા જૈન ધમાઁમાં કાઇ વાદને સ્થાન રહેતું નથી એ કહેવુ. વધારે વાસ્તવિક થશે,
પ્રમુખ જેન
શ્રી મુંબઈ જૈન યુવક સધ માટે
જેનાએ યુગધમ આળખવા જોઇશે અને ભગવાન મહા વીરના મુખ્ય સિદ્ધાંને અહિંસા, સયમ અને તપને વત માન પરિસ્થિતિ પ્રમાણે અમલમાં મૂકવા જાગૃત થવુ પડશે.
જૈન ધર્મ' વિશ્વધમ છે. ભારતીય સંસ્કૃતિના સનાતન સિધ્ધાંતા અહિંસા, સત્ય, અસ્તેપ, બ્રહ્મચય' અને અપરિગ્રહ, જૈન, બુધ્ધ અને વૈદક ત્રણે સંસ્કૃતિના અવિભાજ્ય અંગો છે.
ભગવાન મહાવીરે જે જાણ્યુ, જોયું અને અનુભવ્યું અને તેમાંથી જે સત્ય જગતને આપ્યું' તે સનાતન સત્ય છે. પ્રાણીમાત્ર સુખ ઇચ્છે છે. સુખના એક માત્ર માગ અહિંસા અને પ્રેમ છે. જગત અને માનવ જેટલે દરજ્જે આ માગ રવીકારશે તેટલે દરજ્જે સુખી થશે અને ખીજાને સુખી કરશે. જય હિન્દ!
ચીમનલાલ ચકુભાઇ શાહ
સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલય તથા પ્રબુદ્ધ જૈનને સંયુકત ભેટ ૨] શ્રી. મનુભાઇ ગુલાબચ'દ કાપડીઆ વૈધકીય રાહત ૨૫, માણેકલાલ વાડીલાલ
૫] શ્રી. મંગળદાસ નાગરદાસ તલસાણી ૨૫] શ્રીમતી કાંતાબહેન ઝવેરી ૨૩,, રમાબહેન શાહ
૨] ક જમનાદાસ અમરચંદ ગાંધી ૨૫] ,, માનબહેન રાયચ'દ ૨૫],, પુષ્પાબહેન રાયચંદ શાહ દેવકાબહેન ઝવેરચંદ માનબહેન પદમશી ૨૫] ૨૫, એક બહેન
૨]
"
૨૫ ,, જસુમતીબહેન મનુભાઈ કાપડીઆ ૨] . રમાબહેન શાહ ૨૫,,મણિબહેન શિવલાલ
*
૧૯૨૩
વ્યાખ્યાનમાળા
૨૦૩ શ્રી. ચંદુલાલ મેાહનલાલ ઝવેરી ૧૦૩૩ નથુભાઈ તેમીદાસ પારેખ ૧૦] +
27
ભેળાભાઇ જેસિ ગભાઇ
૫૧૩ રમણુલાલ લાલભાઇ
૧] છે મગળદાસ નાગરદાસ તલસાણી ૨૫],, નાથીબાઈ સરાજ
સોંપતખહેન દીદ
1°] »
૧] . ચત્રભુજ નાગરદાસ ડગલી જી, મુળચંદભાઇ હીરજી
૨૫ માતુશ્રી ચંદનબાઈના સ્મરણાર્થ હા. રસિકલાલ ડહ્યાભાઈ
૧૫] 。。 એક બહેન તરફથી.
હ. રમાબહેન ગાંધી ૫] , મુળદભાઇ હીરજી
૧૪]
સધને ભેટ ૧૦૦) શ્રી નરોતમદાસ અમરચંદ ૧૦] » મુળચંદભાઇ હીરજી 4] . ભોગીલાલ મણુિલાલ
૧૧૫]
પ્રબુદ્ધ જૈનને ભેટ
૫] એક બહેન તરફથી
?
. શ્રી. પરમાનંદભાઈ
૫]
મત્રીઓ, મુબઇ જૈન યુવક સધ
૫૫૩
તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨