________________
દયાને ન ગમસ્થાન અને કેન થાય એવો માર
તા. ૧-૧૦-૪૮
પ્રબુદ્ધ જૈન ભગવાન મહાવીરના મુખ્ય સિદ્ધાન્તો (સંવત્સરિ પર્વ-તા. ૭-૮-૪૮ મંગળવારના રોજ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે મુંબઈના એલ ઈડીઆ રેડીઓના કેન્દ્ર ઉપરથી ઉપર જણાવેલ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું તે એલ ઈન્ડીઆ રેડીઓની અનુમતિથી અહિ પ્રગટ કરવામાં આવે છે. તંત્રી).
આજે સંવત્સરીનું મહાન પર્વ છે. હિન્દભરમાં લાખો જેને અને ધર્મગુરૂઓ પાસે જે સવાલ હોય છે, તે જ હતો કે જીવવું વ્રત કરશે, તપ કરશે, દાન કરશે, ધર્મ કરશે અને સંવત્સરી કેવી રીતે? માણસે કેમ ખેલવું, કેમ વિચારવું, કેમ વર્તવું કે પ્રતિક્રમણ કરશે. પ્રતિક્રમણ કરતાં કહેશે કે,
જેથી પિતાને અને બીજાને સુખ થાય, કોઈને દુ:ખ ન થાય. આ ___ खामेमि सव्वजीवा,. सवे जीवा खमन्तु मे । - એક નિર્વિવાદ હકીકત ઉપર જ આખા ધર્મનું ચણતર છે. मित्ति मे सव्व भूएष, वेई ममझ न केणई ॥
પ્રાણિ માત્રને સુખ જોઈએ છીએ, કોઈને દુઃખ જોઈતું નથી અને વૈદ રાજ લેકમાં વસતા સર્વ જીવોને હું ખાવું
જે સુખ જોઈએ છીએ તે ક્ષણિક નહિ, અંતે દુઃખમાં પરિણમે એવું છું; વર્ષ દરમ્યાન તેમની કાંઈ આશાતના કરી હોય,
નહિ પણ શાશ્વત સુખ જોઈએ છીએ. પિતાના સુખને માટે લાગણી દુભાવી હોય, દુઃખ દીધું હોય તે અન્તઃકરણપૂર્વક
બીજાને દુઃખ થાય તે સુખ ન કહેવાય, કારણ કે તે તે પ્રાણિક્ષમા માગું છું ! સવ છો મને ક્ષમા આપે. કારણ કે સર્વ
માત્ર પિતાના સુખની શોધમાં પડી બીજાને દુઃખ જ આપે એટલે ભૂત પ્રત્યે, પ્રાણીમાત્ર પ્રત્યે, મને મૈત્રી છે, પ્રેમ છે? કોઈ પ્રત્યે કોઈને સુખ ન મળે અને પ્રાણિમાત્રનું જીવન દુખમય બની જાય. મને વૈર નથી. કેટલે મહાન સંદેશો આ ગાથા બેલવાવાળા માટે એવો માગ શે જોઈએ કે જેથી પિતાને ચિરંજીવી કેટલા અંતઃકરણપૂર્વક કહી શકે તેમ છે કે પોતે આ સંદેશને સુખ મળે અને બીજા સવેને પણ સુખ મળે. આ કલ્પનામાં સ્વીકારે છે, અમલમાં મૂકવા પ્રયત્ન કરે છે? જે વિશ્વગંધ પુરૂષ મનુષ્ય અને મનુષ્યત્તર પ્રાણિ સૃષ્ટિ વચ્ચે તેમણે કોઈ ભેદ પાડ્યો આ સંદેશ ૨૫૦૦ વર્ષ પૂર્વે આ તેમને આજે આપણે યાદ નથી. પણ ચૌદરાજકના સર્વભૂત-પ્રાણિમાત્ર. પ્રત્યે સમભાવ કરીએ, તેના ગુણગાન કરીએ, અને તેમને સ દેશ જીવનમાં કાંઈક અને પ્રેમના દષ્ટિએ તેમણે જોયું છે પણ ઉતારવા પ્રયત્ન કરીએ.
સર્વ જીવોના આ અનુભવ ઉપરથી જીવનમાર્ગ નકકી કરે આ જ સંદેશ લગભગ એ જ સમયે ભારતવર્ષમાં બીજા
સહેલ થઈ પડે. પિતાને અને બીજાને સુખ થાય એવો માર્ગ તે વિશ્વવંધ પુરૂષે આપ્યો હતો. તે હતા ભગવાન બુધ્ધ. તેમણે કહ્યું,
અહિંસાનો, પ્રેમને જ છે-બીજું કોઈ નથી. એટલે અહિંસાને न हि वेरेण वेराणि, समन्ति घ कदाचन ।
જન ધમે પ્રથમ સ્થાન આપ્યું. આ અહિંસા એટલે આજે જીવ ઘરેલુ હમતિ ઘ, શો ધમો નાતનો I. દયાને નામે જે વિકૃતિ આપણે સમાજમાં જોઈએ છીએ તે નહિ રથી વૈર કઈ દિવસ શમતું નથી, અવૈરથી, પ્રેમથી જ વૈર પણુ જીવનના પ્રત્યેક અંગમાં અણુએ અણુમાં વ્યાપેલી અહિંસા. શમે છે. આ જ સનાતન-ત્રિકાળાબાધિત ધર્મ છે.
એ ધમને પામે છે. અહિંસામાંથી સત્ય આપેઆપ ફલિત થાય આ જ સંદેશ ફરીથી એક વખત ૨૫૦૦ વર્ષ પછી હિંસા
છે. એસત્ય અને દંભ હિંસાના જ પ્રકાર છે. વળી જેણે અહિંસા ત્રરત જગતને ભારતીય સંસ્કૃતિના વારસદાર, જગતની સર્વ સંત
સ્વીકારી તેને અસત્ય કે દંભને આવકાર જ રહેતો નથી. ગાંધી સંસ્કૃતિના પ્રતિનિધિ મહાત્મા ગાંધીએ આપે. પણ જગતે એ
જીએ અહિંસા અને સત્યને એક જ ચકરડીની બે બાજુઓ કહી સંદેશ ઝીલ્યો છે? અહિંસાના અમેઘ શસ્ત્ર એ પિતાનું
છે. સત્યના પૂજારીને અહિંસા અનિવાર્ય થઈ પડે તેમ અહિંસાના બનાવ્યું છે? કે હજી અણુ બેઓ અને તેનાથી પણ વધારે
ઉપાસકને સત્ય અનિવાર્ય થઈ પડે સત્યની શોધમાં નીકળેલ ભયંકર અને સંહારક શ શોધવામાં જ જગત અને તેના વૈજ્ઞા
માનવીને અહિંસા સાંપડશે તેમ અહિંસા સ્વીકારનારને સત્ય સાંપડશે. નિ પડ્યા છે? માનવજાત આ સંદેશ સાંભળશે કે અચૂકપણે
અહિંસામાંથી નિર્ભયતા આવે. જેને પ્રાણિ માત્ર પ્રત્યે પ્રેમ પિતાના વિનિપાત તરફ ધસી વિનાશ કરશે?
છે, મૈત્રી છે, જેને કોઈનું બુરું કરવું નથી, સ્વાર્થ ખાતર બીજાનું ભગવાન મહાવીર કે બુધને સંદેશ ૨૫૦૦ વર્ષ પૂર્વે જેટલો અહિત કરવું નથી. તેને કોઈ ભય નથી અને તેનાથી કોઈને જરૂર હતા તેના કરતાં આજે વધારે જરૂર છે, કારણ કે ભય નથી. જે પિતે નિર્ભય છે તે જ બીજાને અભય આપી શકે આજે જે હિંસા છે અને હિંસાના અને સંહારનાં સાધનો આપણી છે, પણ સંયમ વિના અહિ સા નીપજે નહિ અને ટકે પણું નહિ. પાસે છે, તેના પ્રમાણમાં તે સમયે તે કાંઈ જ ન હતા. માનવીની અસંયમીને સાચી અહિંસા સાંપડે નહિ. સંયમ એટલે બહારના હિંસા કરવાની શકિતને ત્યારે મર્યાદા હતી. આજે વિજ્ઞાને જે દબાણથી કરેલ ત્યાગ નહિ પણ અંતરથી સ્વેચ્છાએ સ્વીકારેલ સાધને ધર્મવિહીન મનુષ્યજાતિના હાથમાં મૂકયાં છે તેને માણસ સંયમ. મનુષ્યમાં જેમ શુભ ભાવનાઓ છે તેમ અસુભ વાસનાઓ વિવેકહીન અને સ્વાર્થ અંધ બની ઉપયોગ કરશે તે વિનાશ જ થશે. પણ છે. પ્રેમ, મૈત્રી, કરૂણા, દયા છે; તેમ કામ કૅધ, મદ, મેહ
ભગવાન મહાવીરના સ્થલ જીવનની હકીકત સુવિદિત છે. અને લેભ પણ છે. આ પડરિપુઓ ઉપર કાબુ મેળવવામાં મનએમાં ઉતરી તમારો સમય નહિ લઉં, પણ જૈન ધર્મના મુખ્ય ષ્યની સાચી માનવતા રહેલી છે. આ કાબુ મેળવવા એટલે લક્ષણે ટુંકામાં કહીશ.
બ્રહાચર્યા, આસ્વાદ, અપરિગ્રહ સ્વીકારે. ભૂમિતિમાં જેમ જૈન ધર્મ એ વૈદિકધમથી જુદો છે, પણ ભારતિય સંસ્કૃતિના એકમાંથી બીજું અનિવાર્યપણે પરિણમે છે તેમ અહિંસાને પાયારૂપ આર્યધર્મની એક શાખા છે, અને અંગ છે. ભારતીય જીવનમાર્ગ તરીકે સ્વીકારીએ એટલે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને સંસ્કૃતિના વિકાસમાં જન ઘમે જેમ ફાળો આપ્યો છે તેમ વૈદિક અપરિગ્રહ આપોઆપ સ્વીકારવા જ રહ્યા; નહિ તે અહિંસા અધુરી અને બૌદ્ધ ધર્મની તેના ઉપર પણ મહત્વની અસર પડી છે. રહે. તે મુખ્ય હકીકત-કે જીવ માત્રને સુખ જોઈએ છીએ, કોઈને
જિન ધર્મ મુખ્યત્વે આચારધર્મ છે. જે એક દર્શન છે. અન્ય દુ:ખ ગમતું નથી એ નિર્વિવા હોય તે અહિંસા એકજ એને દશનોની પેઠે જૈન આચાર્યોએ જૈન દર્શનને સારી રીતે વિકસાવ્યું માગે છે. અને સાચી અહિસા જાળવવા સંયમ એને પાયો છે. પણ છે. અને એક રીતે તેની વિશેષતા પણ છે. છતાં ભગવાન પણ માનવીમાં શુભ ભાવનાઓ છે તેમ સાથે સાથે મહાવીરે કઈ દર્શન શાઅ રચ્યું નથી. બુદ્ધિની કસરતમાં તેમણે વાસનાઓ અને કામનાઓ પણ છે. તેના ઉપર વિજય મેળવવા કઈ સમય ગુમાવ્યા નથી. તેમની પાસે તે, દરેક પયગમ્બરે તપ સાધન છે. અહિંસા અને સંયમ એટલે જ તપને મહિમા