SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ અ' : ૧૦ : ૨ શ્રી મુબઈ જૈન યુવક સૌંધનું પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જેન તંત્રી: મણિલાલ મેાકમચંદ શાહ મુંબઈ : ૧૫ ઓકટોબર ૧૯૪૮ શુક્રવાર ગાંધીજીનું અવસાન થયું છે. એમની રખ્ખા હિંદના સ્થળે સ્થળે તે જળે જળે બિછાઇ ગઇ છે, એ અદમ્ય દેહયષ્ટિ, એ નિર્ભય આત્મા, એ લાંબા વરસે, એ ઉચ્ચ આશય, બધું જ આટલી બધી સહેલાઇથી ખતમ થયું. એક ક્ષણમાં એ ખલાસ થયું. પિસ્તાલના ગોળીબાર અને માત્ર શાંતિ જ અવશેષ રહી. શાંતિ અને મુઠીભર રમ્ય——નવાઇની વાત છે કે અજ્ઞાન માણુસે, મૂરખાઓ. અણુંોમ્બના શોધકો, સેનાપતિ, નાયકા, હવાલદારા, નાના સિપાઈએ—એ સૌને હિંસા પ્રત્યે પ્રીતિ છે, જેની તેમને ભીતિ હાય, જેને તે ધિક્કારતા હાય, જે તેમની સામે બળા કરે, તે બધાતે આ ટલી સહેલાઇથી ખતમ કરી શકાય. ધેાડી ઉપર કે બટન પર જરીક આંચકા, એક ચમકારા, ધડાકા અને પછી શેષ રહે છે શાંતિ અને રખ્યા. આજે લાખાને હજારની જેમ સહેલાઇથી મારી શકાય છે અને હવ્વરને એકની જેટલી સહેલાઇથી, ગાંધીજીના ખૂનીને મારી નાંખવા જોઇએ ? ( આજે તા કોઇ પણ ખુનીને ફાંસીએ લટકાવવી કાનુની પરંપરા સામે અનેક સમાજહિતચિન્તક વિરોધ દર્શાવી રહ્યા છે. આમાં પણ ગાંધીજીના ખુનીને મારી નાંખવા જોઇએ કે કેમ ? એ પ્રશ્ન ગાંધીજીના અહિંસાવાદના ધેારણે વિચારતાં એક વિશિષ્ટ સમસ્યા બની ય છે. જાણીતાં વિદુષી લેખિકા મીસીસ પુલ કે આ પ્રશ્નની યુનાટેડ નેશન્સ વર્લ્ડ' નામના સામયિકમાં એક વિચારપ્રેરક ચર્ચા કરી છે અને તેને અનુવાદ સંસ્કૃતિનાં ઈન માસના અકમાં પ્રગટ કરવામાં આવ્યા છે જે અહી” સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. —તુ'ત્રી ] મરવા જોઇએ નહિ, ગુનાની સજ્જ લેખે પણ નહિ. જરી વિચિત્ર કલ્પના કરો કે એને મુકત કરવામાં આવે છે. ગાંધી ધણી વાર કેદમાં પડયા હતા અને પેાતાના ખૂની કેદમાં રહે એ એમને કદાચ ન ગમે. જરી મેહુદી કલ્પના કરો કે કદીને છોડી મૂકવામાં આવે છે, એની જિંદગી શી હશે? એણે જે કયુ" છે તેનાથી એ છૂટી શકશે? હું માનું છું, કદાપિ નહિ. જ્યારે જ્યારે એ પેાતાના લેાક વચ્ચે જશે ત્યારે એને કાઇ આવકારશે નહિં. એ છૂપાઈ શકશે નહિ, કેમ કે એની ઉપર ચાકી રહેશે તે એનાથી સૌ ડરશે. કાછને એના હાથને અડવું ગમશે નહીં, એ હાથે ગાંધીની હત્યા કરી છે. સ્ત્રી એનાથી ખીશે ને ખાળકને એને હડધુત કરવાનુ શિખવાશે કયાં એને વાસા મળશે કે સે? પૃથ્વી ઉપર એને માટે કઇ દામ નહિ હાય. એ સૌથી તારો, ખુદ ગાંધીના માના એને ભણકારા વાગ્યાં કરશે, બીજા માણસામાં રહેલા ગાંધીને આત્મા-એની મુક્તિ અને સલામતી માટે મથતા આત્મા-કાં એને સર્વનાશ લાવશે કાં તો નાવતાર. કારણ કે આ માણુસને અંત રાત્મા છે, નહિ તે। એ ગાંધીની હત્યા ન કરત. ગાંધીના આત્માની આત્યંતિક ભલાઇ અનુષ્યના અંતરાત્મા સાથે કામ પાડે છે. ત્યારે કાં તે તે માણસને નિરાશાથી વિનાશ તમ્ ધકેલે છે, કાં તે નવા અવતાર તરફ પ્રેરે છે. ગાંધી માત્ર એક હતા. એમને અવાજ એકાકી હતા, સદાયે મૃદુ, સદાયે સમજાવટભર્યાં. આપણા ક્ષુબ્ધ જીવનમાં અંતરાત્માને એ અવાજ હતા. એ સાથે હતા. તે જાણતા હતા કે પોતે સાચા હતા. જે માણસે એમની હત્યા કરી તે પણ જાણતા હતા કે એ સાચા હત. હિંસાખાર લાકની મૂર્ખતાએ ગમે તેટલી લાંબી ભલે ને ચાલે, એ એટલું જ પુરવાર કરે છે કે ગાંધી સાચા હતા. મનુષ્ય માટે અહિંસા એ જ એક સાદી સમજ છે. આપણે આટલી બધી સહેલાઇથી મરી જઇએ છીએ. આપણા દેહ સુકુમાર અને અરક્ષિત છે, મગજ, હૃદય, આત્મા જોખમબરી રીતે રાખ વામાં આવેલા છે. શાંતિની યેાજના થાય, લીલા પતે, સ્વાથી એની કજિયાખારી શમે, એ બધાની આપણે વાટ જોઇ શકીએ નહી”, એ શાંતિ સ્થપાય તે પહેલાં તે। જિંદગી પૂરી થાય છે. ગાંધી કહેતા કે ગમે તેભાગે હિંસા વાપરવાની આપણે ના પાડવી જોઇએ. એ કહેતા, અંત સુધી સામના આપે, પશુ ઠુંસા સિવાય, હિંસા અને સત્તાના ગોટાળા કરતા જગતને આ શબ્દો એટલા બધા સરળ લાગે છે કે જાણે એ ભાગ્યે જ સાચા હાય. સત્ય હંમેશાં સરળ હોય છે. માણસો ગોટાળા તે ગુંચવાડાના ગબારા ઉડાવે છે કેમકે સાદા સત્યથી તે ડરે છે. પણ સત્યમાં ફેર પડતા નથી. એ તે, તેમ છતાં, સાદુ' જ રહે છે. ખુદ અણુ કરતાં તે વધારે પાયાનું તત્ત્વ છે. ૨૯. ન. ખી ૪૨૬૬ આજે કેદમાં પડેલા એ જુવાન હિંદુના વિચાર કરો. ક્રૂતી ભારે ચેકી છે; કેમ કે એણે ગાંધીની હત્યા કરી છે. એ માણસને મરવાનું છે કે જીવવાનું ? જે આપણે ગાંધીને અક્ષરશ: માનીએ, અને મને લાગે છે કે પાતાને સૌ અક્ષરશઃ માને એમ જ એ સદા ઇચ્છતા. તા પેલા માર્ગુસ હિંસાથી વાર્ષિક લવાજમ રૂપિયા ૪ જગત ભલાઇ માટે તત્રસે છે. લેકા સત્યનિષ્ઠાની ખેાજ કરી રહ્યાં છે. એક મહાન ભલા આત્માની શક્તિ જેવુ* બળવાન કાઇ શસ્ત્ર નથી, કોઇ ખેમ્બ નથી. જે પ્રમાણુમાં દ્વિંદની પ્રજા, ગાંધીએ તેની સમક્ષ જીવી બતાવી છે તે આ અણુમૂલ શક્તિનેઅહિં’સ'ની શકિતને—ઉપયોગ કરશે, તે પ્રમાણમાં જ એ આપણી દુનિયામાં જીવંત રહેશે અને મહાન બનશે, એવા વ્યક્તિગત દાખલા પૂરા પડવમાં જ ગાંધીની મહત્તા છે. બીજાને જે આચરવાનુ એ કહેતા તે પોતે આચરત્ન જ્યારે લોકોએ જોયુ કે ખરેખર આમ છે, ત્યારે તેમણે એમનામાં વિશ્વાસ મૂકયો. ગાંધીએ એમને ભાગ ભજવ્યો છે. હવે હિંદની પ્રજાએ એમનું અહિંસા માટેનુ જગતનેતૃત્વ ઉપાડી લેવાનું રહે છે. ખરે જ હિંદની મહત્તા વિષે ખીખને જે આશા બંધાઈ છે તે પૂરી પાડવા માટે હિંદ પાસે આ જ એક માગ છે. હિંસાથી જગત વાજ આવ્યુ છે. ધિક્કાર અને કલેશથી આપણે ગળે આવ્યા છીએ અને ઝેઝેર થઇ ગયા છીએ. પ્રજાએના હૃદય લશ્કરખોરા અને યુદ્ધખેરાના છુપાટાથી દૂર ભાગે છે. કાઈ યુદ્ધશાંતિ લાવતુ નથી, કૅમ કે હિં’સામાંથી વધુ હિંસા જ જન્મે છે. એ હિંદ, તારા ગાંધીને તુ' પાત્ર થવા હિંમત કર ! પણ મક ૭
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy