SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશુદ્ધ તા. ૧-૧૦-૪૮ અને આ પખવાડીઆ દરમિયાન ગાંધી સ્મારક કાળેા પણ જોસબેર ઉધરાવવાને સ્થળ સ્થળના ક્રૉંગ્રેસી કાર્યકર્તાઓએ નિણ ય કર્યાં છે. ગાંધીજીના અવસાનને આજે આ મહીના થવા આવ્યા છે. ગાંધીજીના સ્મારક ફાળા સંબધમાં દેશ નેતાઓએ આજ સુધી જે મન્ત્રતા દાખવી છે. તે અત્યન્ત દુ:ખદ છે. મુંબઇના કોંગ્રેસી આગેવાનાએ આ દિશાએ દાખવેલી શિથિલતા અથવા તે! ઉપેક્ષા આપણને ભારે શરમાવનારી છે. બાપુજીના અવસન બાદ તુરતમાંજ જે કાય જોસભેર ઉપાડી લેવુ જોઇતુ હતું તેને આજ સુધી ખરી રીતે ઉત્તરેત્તર ઠેલવામાં જ આવ્યુ છે. મુંબઈમાં એપ્રીલમાસમાં કોંગ્રેસ માટે સારી એવી રકમ કમાઇ લેવાના હેતુપૂર્વક એ. આઇ. સી. સી.ને ગ ંજાવર જલસા યેાજીને ગાંધી સ્મારક ઉપર ઠંડુ પાણી નાંખવામાં આવ્યું હતુ. ગમે તેવા નિકટવતી સ્વજનનું મૃત્યુ થયુ. હાય-મૃત્યુ બાદ જે તીવ્ર દુ:ખસંવેદન હાય છે તે દિનપ્રતિદિન હળવુ બનતુ' જાય એ મનુષ્ય સ્વભાવ છે અને તીવ્ર સવેદન દરમિયાન જે કાય' સાધી શકાય છે તે કાય સમયના વહેવા સાથે વધ રે ને વધારે મુશ્કેલ-અશ-બનતું જાય છે. ગાંધી સ્મારક ફાળાની આપણે આ દશા કરી છે તે ખરેખર શૅચનીય છે. આમ છતાં પણ જાગ્યા ત્યારથી સવાર એમ ગણીને જે કાંઈ થઇ શકે તે કરી છૂટવાને આણુ સા ધ' છે. ગાંધીસ્મારક ફાળા સબંધે એમ માનીને ચાલવામાં આવ્યુ છે કે ગાંધીજી વિષે તા કાઇને આપણે કહેવાનુ હાય જ નહિ. દરેક હિંદી પાતપોતાના યથાશકિત ફાળે સ્વેચ્છાએ અને વિના વિલબે જયાં સુચવવામાં આવશે ત્યાં જરૂર ભરી આવશે જ આવી શ્રદ્ધા ફાળની આખી યાજના પાછળ રહેલી છે. પ્ણ માનવસ્વમાત્રની નાળાને ધ્યાનમાં લેતા આ શ્રદ્ધા પણ વધારા પડતી અને સ્વપરવચક્ર લાગે છે. ગાંધીજી વિષે દરેકના દિલમાં ભાવ ભકિત છે તે વિષે જરા પણ શંકાને રથન નથી, પણ એ ભાવભકતને ગાંધીસ્મારક ફાળામાં ઓછામાં ઓછી દશ દિવસની કમાણી આપીને કાંઇક મૂર્ત સ્વરૂપ આપવાનું જ્યારે સુચવવામાં આવે છે અને તે પણ જ્યારે દરેકની સ્વેચ્છા ઉપર છેડવામાં આવે છે ત્યારે માણસના દિલમાં ચેરી દાખલ થાય છે અને ગાંધીજી પ્રત્યે આટલું સરખું શું મદા કરવાની જવાબદારીમાંથી છટકવાની બારી માનવીનું મન રોધે છે. આવડા મેટા કુંડમાં મેં ભયુ" તેાય શું અને ન ભર્યુ” તાય શું? દસ દિવસની ક્રમાણી કાઈને મન બહુ મેટી રકમ લાગે છે અને કાઇને મન બહુ નાની રકમ લાગે છે અને આવડી મોટી રકમ ભરાય કેમ અને નાની રકમમાં ભરવુંશું-આમ વિચારીને ગાંધીસ્મારક ફાળાને ભુલી જવાના પ્રયત્ન કરવામાં આવે છે. આવી આપણા ભાઈ-બહેનની આજે હીન મનેાદશા જોવામાં આવે છે. આ વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઇને ગાંધીસ્મારક - કાળાના સંચાલકાએ વધારે સચેત અને ક્રિયમાણુ થવાની ખાસ જરૂર છે અને લેાકાને પેાતાના કર્તવ્યનું સચાટ ભાન કરાવવાની જરૂર છે. સાથે સાથે દેશભરના સવે` ભાઈ બહેનને ઉદ્દેશીને કહેવાનું પ્રાપ્ત થાય છે કે આજ સુધી આપણે આળસ કરી, પ્રમાદ સેવ્યા, દિલને છેતરતા આવ્યા, પણ ગાંધી સ્મારક સંબંધમાં આ વચનાવસાયથી મુકત બનીએ, આપણા કતવ્યનું ખરાખર પાલન કરીએ અને તે મહાપુરૂષનુ કાયમી સ્મરણુ રહે તે માટે યોજાયલા દ્રવ્યનિધિમાં આપણા ભાગે આવતા કાળા વિના વિલએ મેકલી આપીએ. આપણે અનેક બાળતમાં જુઠાણુાં સેવ્યાં છે અને છળ કર્યાં છે, પણ જેણે આપણા જ માત્ર નહિ પણું સમસ્ત માનવજાતના ઉદ્દાર અર્થે પોતાની કાયા ઘસી નાંખી અને પ્રાતુ અપણુ કયુ" તે લોકેાત્તર પુરૂષના સ્મારક કાળામાં ખતે તેટલા મેટા કાળા શ્યાપીને-છેવટ દશ દિવસની કમાણીની રકમ મોકલીને—અશતઃ પણ આપણી કૃતજ્ઞતા-અહેશાનમંદી-દાખ વીએ. આ બાબતમાં કોઇ કાઇની રાહ ન જુએ, કાઇના કહેવા આવવાની અપેક્ષા ન રાખે. એ સન્તપુરૂષના આત્માને આ રીતે પણુ સાંઇક શાન્તિ આપીને આપણે કૃતકૃત્ય થઇએ 1 શ્રી જૈન મહિલા સમાજ-ઔદ્યોગિક પ્રદશન સપ્ટેંબર' માસના અન્ત ભાગમાં, મુંબઇના સ્ત્રી સમાજની પેાતાની મર્યાદ્રિત શકિત મુજબ છેલ્લા ૩૮ વર્ષીથી સેવા કરતી શ્રી જૈન મહિલા સમાજ તરફથી એક ઔદ્યોગિક પ્રદર્શન યોજ જૈન ૩૫૯ વામાં આાવ્યુ હતુ. અને તે પ્રદશ નનું ઉદ્ધાટન તા. ૨૬-૯--૪૮ રવિવારના રોજ મુંબઈ પ્રાન્તના ગૃહસચિવ માન્યવર મારારજી દેસાઇએ કયુ" હતુ.. આ ઔદ્યોગિક પ્રદર્શનમાં સંસ્થા તરફથી ચાલતા હુન્નર ઉદ્યોગ વર્ગોમાં શિક્ષણ પામતી બહેનેાના કામકાજના નમુનાએ તેમ જ ખાદ્ય વિભાગમાં કામ કરતી બહેનએ તૈયાર કરેલી જાત જાતની વાની રજુ કર્વામાં આવી હતી. જન મહિલા સમાજ તરફથી આવું પ્રદર્શન સૌથી પહેલી વાર જ ભરવામાં આવ્યું હતું અને આ આખુ પ્રદર્શન બહેન મેના બહેન નરોત્તમદાસ શેઠની દેારવણી નીચે યેજવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં રજુ કરવામાં આવેલા નમુનાઓ જોતાં તે દિશાએ જૈન મહિલા સમાજે સાધેલી વિશિષ્ટ પ્રગતિના ખ્યાલ આવતા હતા. આ આખી પ્રવૃત્તિના ઉદ્દેશ મધ્યમ વર્ગની બહેનાને પાતપોતાના કુટુંબમાં કાંઈને કાંઈ દ્રવ્યની પુરવણી કરી શકે તેવા ઉદ્યોગ તરફ વાળવાના છે અને તે હેતુ પ્રશસ્ય છે, તેમ જ માજના તીવ્રતર અનતા જતા સ્થિતિકલહાં બહુ જ આવકારદાયક છે. ઉપર જણાવેલ ઉદ્ઘાટન સમારંભ પ્રસંગે શ્રી. વાડીલાલ ચત્રભુજ ગાંધી તરફથી સંસ્થાના ઉદ્યોગગૃહ સાથે તેમનાં પત્નીનું નામ જોડવાની સરતે રૂ. ૨૫૦૦૦ નુ જન મહિલા સમાજને દાન કરવામાં આવ્યું હતું જે માટે ભાઇશ્રી વાડીલાલને ખરેખર ધન્યવાદ ધટે છે. જૈન મહિલા સમાજના નામ સાથે ‘જૈન' શબ્દ જોડાયલા છે અને તેની વિવિધ પ્રવૃત્તિઓને મેટા ભાગે જૈનબહેનેા લાભ લે છે એમ છતાં પણ જૈન મહિલા સમાજની સ` પ્રવૃત્તિએ કાઇ પણ જાતના કામી કે સાંપ્રદાયિક ભેદભાવ સિવાય ચલાવવામાં આવે છે અને તેના લાભ પણ અનેક જનેતર બહેન તથા ખળકા લઇ રહ્યા છે. જૈન મહિલા સમાજમાં કશે। શ્રીકાભેદ પણુ નથી તેમ જ એ સમાજમાં સભ્ય થનાર બહેન જૈન જ હાવી જોઇએ એવા કોઇ પ્રતિબંધને એ સમાજના બંધારણમાં સ્થાન નથી, મુંબઇના જૈન સમાજમાં આવા વિશાળ ધેારણે કાય' કરતી કામી છતાં ખનકામી ભાવે સેવા કરતી ગણી ગાંઠી સંસ્થાએ છે અને તેમાં પણુ પ્રવૃત્તિઓની વિપુલતાની દ્રષ્ટિએ જન મહિલા સમાજ મેખરે છે. આ સમાજ તરફથી હુન્નર ઉદ્યોગ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, ખધવસ્તુ શિક્ષણ, તેમ જ બાળ શિક્ષણની પ્રવૃત્તિએ ચાલે છે. દદરમાં આ સમાજની એક શાખા હુન્નર ઉદ્યોગ મંદિર તેમ જ ખાળ મંદિર ચલાવી રહેલ છે. સંસ્થાનું મુખ્ય કેન્દ્ર કાટમાં છે અને બીજું કેન્દ્ર દાદરમાં છે. અને આ બન્ને કેન્દ્રોમાં મળીને આશરે ૫૦૦ બાળક ખાળિકા શિક્ષણુ મેળવી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ શ્રી. તારાબહેન માણેકલાલ પ્રેમચંદ છે જેમની અનેકવિધ સેવા સૌ કાષ્ટને સુવિતિ છે. શ્રી. લીલાવતી બહેન દેવીદાસ, શ્રી. મેના બહેન નરાન્તમદાસ તથા શ્રી. જસુમતી મનુભાઇ સંસ્થાના મંત્રીઓ છે એ જાણીતા કાય કરે છે, આ સંસ્થાએ પેાતાની પ્રવૃતિગ્માને વધારે વિસ્તૃત અને સ્થાયી પાયા ઉપર મૂકવાના હેતુથી મુંબઇ કાટ બજારગેટ સ્ટ્રીટમાં આવેલું એક મકાન શ. ૧૨૦૦૦] ની કીંમતમાં ખરીધુ છે અને સંસ્થા પાસે પુરતા કુંડના અભાવે સંસ્થાને અરધા લાખ રૂપીઆની એક પાસેથી લોન લેવી પડી છે. આ રકમ એકઠી કરીને ભરપાo કરવાની ચિન્તા સંસ્થાની સંચાલક મહેતાને મુંઝવી રહી છે. ઉદાર જૈન સમાજ જે સંસ્થાની આટલી ઉજ્જ વળ કારકીર્દી છે અને જે સંસ્થાને આવા સમ, શક્તિશાળી અને સેવાભાવી બહુના કાર્યકર તરીકે પ્રાપ્ત થયા છે તે સંસ્થાની આટલી નાની ભીડ ભાંગવા પોતાના હાથ લખાવે અને સ’સ્થાને આ બાબતમાં ચિન્તામુકત કરે-આટલી શ્રીમાન લઇ બહેનને સાદર વિજ્ઞપ્તિ છે. આવા દેશનું ભાવી ઉજ્જવળ કેમ ન હેાય ? જેમ એક ખાજુએ સૌરાષ્ટ્રનું નવનિર્માણુ, દેશના રાજવીઓની આપખુદ સત્તાનું વિસર્જન, નિઝામની શરણાગતી; આવી ભવ્ય ઘટનાએ! આપણે ત્યાં બની રહી છે અને તે દ્વારા દેશના સર્જાતા ઉજ્જવળ ભાવીનુ આપણુને કલ્પનારોચક દશ’ન થઈ રહ્યું છે તેવી જ રીતે ધર ખુણે ખનતા નાના નાના બનાવે પણ દેશભરમાં કોઇ નવી
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy