________________
૩૫૦
હવે આપણે એમ માનતા થયા છીએ કે પૈસે દેશ અગર સમા” જને મળે તે જ વ્યક્તિ સુખી થઇ શકે છે. અને અવસ્થામાં આપણને મૂળે સુખ જોઇએ છે એ એટલું જ સાચુ છે. અને એ જ વૈકાલિક તથ્ય છે. સુખ મળવું જોઇએ કારણ એ આપણને ગમે છે, પહેલા વ્યકિતગત સંપત્તિમાં તે સંભવિત તુતું, તેથી તેમાં સુખ માનતા. હવેની નવી વિચારધારા પ્રમાણે સામાજિક સંપત્તિમાં જ સાચા સુખનેસભવ જાય છે. ઋટલે લેાકમાનસ તે તરફ ઢળે છે. બન્નેમાં છેવટે તો સુખ જોઈએ એ તથ્ય છે. આમ સા” એ સુખ છે. એ નિર્ભેળ તથ્ય છે પણ તે શાથી મળે છે તે સમયે સમયે, દેશે દેશે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે.
તે જ પ્રમાણે ‘સારા’સાધનના વિચાર કરીએ તે। જાશે કે તેમાં પણ તાત્ત્વિક સા” તે એક જ છે પણ દેશ–કાળના પ્રતિબિમ્બને કારણે એ ઢંકાઇ ગયુ છે. પુણ્યાપાદક કારણાની કલ્પનાએ વિચાર જ્યારે કરીએ છીએ ત્યારે એ દીવા જેવુ સ્પષ્ટ થઇ જાય છે કે એ કારણેામાં દેશ-સમાજ-કાળ વગેરેને એટલા બધા પ્રભાવ પડયે છે કે આપણામાં સાવ સામાન્ય બુદ્ધિ હૈાય તે પશુ એના ઉપર ચડેલાં આવરણ આપણે પારખી શકીએ છીએ.
જૂના વૈદિક માનતા કે નિરપરાધી પશુઓને મારવાથી-યજ્ઞ કરવાથી-આ લોકમાં સંપત્તિ અને પરલેકમાં સ્વ'સુખ મળે છે. શ્રણણાએ એ માન્યતાને વિરેધ કર્યાં અને પરિામ એ આવ્યુ કે ધાન્યના યજ્ઞા થવા લાગ્યા. પણુ ખીજી તરફ શ્રમણ્ણાએ મંદિર અને વિદ્યારાના નિર્માણુમાં પુણ્યસાધના માની-મનાવી. બ્રહ્મણાના દેવેના મંદિરો હતા નહિં, પણ પછી તે તે પણુ થવા લાગ્યા અને તેમને પણ પુણ્ય કમાવાને એક નવા માર્ગ જડી ગયા. આમ આખાયે ભારતવષ માં મંદિરનું નિર્માણ માટા પાયા ઉપર ચવા લાગ્યુ. અને તેમાં સપત્તિ પણ એકઠી થવા લાગી. જૈનાને એ.સ'પત્તિમાંથી માત્ર મંદિરનુ નિર્માણ અને સંવર્ધન જ પુણ્યનુ કારણ સ ંમત થયુ. ત્યારે ખીજાં હિન્દુ મંદિરમાં એ સંપત્તિને અતિથિસકારમાં થતા ઉપયેગ પણ પુણ્ય પાદક જણાય. દેવદ્રવ્યના તેવા ઉપયેગમાં જેના તે! પાપ માનવા લાગી પડયા. તે જ રીતે જે મદિર એકને તેના નિર્માણુદ્રારા પુણ્યાવહ જણાયું એ જ મદિરમાં જો બીજા ધર્મના અનુયાયી પૂજાથે જાય તે તેને અધમ થઈ જાય છે. આમ આવી વાતા તે ઘણી કરી શકાય. સાર એ જ છે કે પુણ્યસાધન કાને કહેવુ તેમાં ઉપરઉપરથી જોતા ઐકમય જણાતું નથી. પરંતુ એ બધા આવરણોથી પર જઇને પુણ્યસાધના વિચાર કરવામાં આવે તે એટલુ જ કુલિત થાય છે કે પેાતાને પ્રિય એવી વસ્તુના ઉત્સગ'માં પુણ્યસાધનતા છે, આ તથ્યને પકડી રાખીએ અને ઉપરના આવરણને દૂર કરીએ તે આપણા સમાજમાં અત્યારે જે અનેક ઝગડા જેવામાં આવે છે તે આપાઆપ મટી જાય.
દેવદ્રવ્યને લઇને આ વ'માં સમાજમાં પર્યાપ્ત માત્રામાં ક્ષેભ પ્રવૃતિ ત છે. મૂળ પ્રશ્ન એટલો જ છે કે ઉત્સગ' જેણે કર્યાં છે તેની પ્રબળ ભાવના તે એટલી જ હુઇ શકે કે તેના ઉત્સગ વડે ખીજાને કાંષ્ટક લાભ થાય. દેવદ્રવ્ય જો ભેગુ જ ન થતુ હોત અને ખીજા ક્ષેત્રમાં ઉણપ ન હત તે તે! દેવદ્રવ્ય વાપરવાને પ્રશ્ન ચર્ચીત જ નહિ. પણ આપણે પામર પરિગ્રહી છીએ. તેથી ધનગ્ર પેાતાને નામે નહિ`તે દેવને નામે પણ સધરવા તત્પર છીએ. એટલે ખરી રીતે દેવદ્રવ્યની ચર્ચા એ પરિગ્રહ વધારવા કે ન વધારવા એની જ છે. જો જનધમ પરિગ્રહવૃદ્ધિમાં માનતા હાય તે તે વધારવા જોઇએ, અને જો જૈનધમ અપરિગ્રહના પ્રતીકરૂપે હાય તે પછી તે જેમ અને તેમ પરિગ્રહને એછે કરે-પછી તે વ્યક્તિગત હોય કે દેવના હેાય-પરિગ્રહ એ પરિચહ્ન જ છે, તેમાં મનુષ્ય અને દેવને ભેદ ન હાઇ શકે. જે કાંઇ ભંદ છે તે વીતરાગે નથી તાન્યા પણ આપણે અગર આપણા જેવા અવીતરાગ આચાર્યએ કર્યું છે. આગમમાં એવા ભેદ છે એમ કહેનારા વીતરાગને દૂષિત કરે છે. એટલું જ નહિં પણુ પાતાની અજ્ઞાનતાને જ જાહેર કરે છે.
પ્રશુદ્ધ જૈન
આ જ રીતે તિથિચર્ચાને પ્રશ્ન છે, મૂળે તેા યથાશક્તિ ત્યાગ-તપસ્યા કરવા એમાં ધમ' છે, કયારે કરવા એ તે આપણી સગવડના પ્રશ્ન છે, તિથિમાં કાંઇ ધમ' દેવાની શક્તિ નથી. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, તેથી તિથિ નિયત હાય તે સૌ એક સાથે મળી. એકબીજાની દેખાદેખી કરીને ઉતિની સાધનામાં આગળ વધી શકે. આથી વધારે મહત્વ ધર્મ સાધનામાં તિથિનું હાય એમ લાગતુ નથી. છતાં તેને લખને સમાજમાં જે પક્ષાપક્ષી ચાલે છે અને તેને જે પેષણ આપવામાં આવે છે. તેમાં અસત્યાચર સિવાય શ્રીજી કઇ વસ્તુની વૃદ્ધિ થતી હાય એમ મને લાગતું નથી. તિથિના સમયનમાં પડિતને રૂપિયા આપી હરત ક્ષર લેવા સુધીની પ્રવૃત્તિમાં અસત્યાચરણુ સિવાય મને તે ખીજું કાંઇ દેખાતુ નથી. આવા અસત્યાચરણ કરતાં તે સમાજ ગમે ત્યારે ધર્માચરણ કરે એ જ વધારે ઇષ્ટ છે.
•
સંવત્સરી પ્રસંગે આપણે એકધ્યાન થઇને પેાતાની ધામિક માન્યતાએના મૂળ સુધી જવાની કેશિશ કરીશું' તે ધમ'ને નામે આપણે જે કેટલુંક અધર્માચરણ કરી રહ્યા છીએ તેથી મુકત થશુ એવા મારા વિશ્વાસ છે. —દલસુખભાઇ માલવણીયા અન્ય સ્થળેએ યેાજાયલી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ,
તા. ૧૫-૯ ૪૮
કલકત્તાના તરૂણૢ જન સંધ તરફથી છ વર્ષના ગાળે આ વખતે પયુષણ વ્યાખ્યાનમાળાની યેાજના કરવામાં આવી હતી. ૧૯૪૨ ના ઓગસ્ટ માસની લડતે તરૂણૢ જૈન સંઘના આગેવાન કાય'કર્તાઓને જેલવાસી બનાવ્યા હતા. સારા કામી કંકાસ આવ્યા. મુક્તમને કષ્ટ પણ થઇ શકે એવી પરિસ્થિતિ કલકત્તામાં આ વર્ષોંથી જ પુન: પરિસ્થાપિત થઇ, ત્યાં ચે।જાયલી વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીચે મુજબ હતેા :~
વકતા
ડૉ. કાલીદાસ નાણુ
શ્રી. રતિભાઇ દેસાઇ
શ્રી જૈનેદ્રકુમાર પ'ડિત હજારીપ્રસાદ દ્વિવેદી શ્રી રતનમણી ચેટરજી શ્રી. રતિભાઇ દેસાઇ ડે. સત્કાડી મુકરજી શ્રી. જનેન્દ્રકુમાર
અધ્યાપક દલસુખ માલવિષ્ણુયા–માંધી અને મહવીર
વિષય સંસ્કૃતિની વાત ધમ અને સંસ્કૃતિ સમાજનું નવનિર્માણુ
સાધુસ સ્થાને અતીવ્ર અને વત માન જાતિ અને સોંપ્રદાય જીવનનું નવું મૂલ્ય
دو
વમાન વિશ્વ કટ અને અહિંસા ધમ અને સમાજ ભારતીય ઐકય બુદ્ધિ અને શ્રદ્ધા ,, અધ્યાપક દલસુખ મલવણિયા–સાંવત્સરિક પ્રતિક્રમણ
સજનીકાન્ત દાસ ભે વરમલ સિંધી
"2
અમદાવાદના જૈન યુવા સંધ તરફથી યોજાયલી વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીચે મુજબ હતેા.
વિષય
ભજન
ગાંધીજીની જન મમાજને ભેટ યુગધર્માં મૂંઝવણુ અને છુટકારે ભાવિ માનવનું ઘડતર વાર્તાલાપ
વાતા
શ્રી ભાઇલાલ શાહ પાંડિતશ્રી સુખલાલજી હૈ. હરિપ્રસાદ દેસાઇ પંડિતશ્રી સુખલાલજી ડૉ. હરિપ્રસાદ દેસાઈ શ્રી રવિશ કર ગારાજ શ્રી ભાગીલાલ આંડેસરા શ્રી મગનભાઇ દેસાઇ શ્રી મધુસૂદન મેદી અધ્યાપક એચ. આર. ભટ્ટ શ્રી કેશવરાય કા. શાસ્ત્રી આચાય એમ. વી. દેસાઇ શ્રી રતિલાલ મે. ત્રિવેદી પ્રેÈ. એચ. આર. ભટ્ટ શ્રી ઇન્દુમતીબહેન મહેતા
આ બન્ને વ્યાખ્યાનમાળાને બહુ સારા પ્રમાણમાં લાભ લેવામાં આયે હતેા અને વર્તમાનપત્રએ પણ હુ સારી પ્રસિદ્ધિ આપી હતી.
.જૈન કથા સાહિત્ય અને ‘ધસુદેવ દિંડી’ સ્વતંત્રતાના નાગરિક
સામાજિક અહિંસા આપણી ભાવી કેળવણી આજના આર્થિક પ્રશ્નો નીતિ અને અમૃતજળ આાદર્શોનાં ભયસ્થાના માનવધમ'
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી, મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણુસ્થાન : સૂ`કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુબઇ ૨