________________
૩૪૪
પ્રશુદ્ધ જૈન
જ સરકાર કરશે એમ નક્કીપણું ન કહેવાય; છતાં આપણે જે માગતા હોઇએ તેની જાણું કરવાથી આપણા વિચારાને ધક્ષેસતુ કામ થયાને વધુ સંભવ ખરે.
મિશન નીમાયુ' ત્યાર પછી બદલાયેલી પરિસ્થિતિ
૧૯૪૬ પછી જે રાજદ્વારી પરિસ્થિતિ આપણુને જોવા મળી તેથી આપણે સમજી શક્રયા કે ટૂ'ક સમયમાં આપણા દેશ સ્વતંત્ર થવાના છે. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ પછી તે પરિસ્થિતિ અત્યંત સ્પષ્ટ બની ગઈ, તેની સાથે જ એ પશુ સ્પષ્ટ થયું કે હવે ભાષાવાર જે પ્રાન્તરચના થશે તે કેવળ ભાષાની દૃષ્ટિએ જ નહીં પણ વહીવટની દૃષ્ટિએ પણ થશે. એટલુ સ્પષ્ટ થતાંની સાથે જ તે તે પ્રદેશની વિશેષતાઓનુ' પાષણ કરનરી સંસ્થા-વિશ્વવિદ્યાલયકલ્પી શકાય, અને મુબઇ યુનિવર્સિટીના વિકેન્દ્રીકરણના વિચાર ખૂબ પાછળ નખાઇ ગયા. આ આપણી દૃષ્ટિમાં થયેલા મેટામાં મેટા ફેરફાર, ૧૯૪૭ ના એપ્રિલમાં ગુજરાત યુનિવર્સિ`ટી માટેનું કમિશન નિમાયા પછી આ ફેરફાર આવ્યા.
મિશન નીમતી વખતે એક ચિન્તા એ હતી કે દેશી રાજ્યાનુ શું કરીશું? વડાદરા અને કાઠિયાવાડને સમાવેશ આ યાજનામાં થઈ શકશે કે નહીં? પણ આ નવા લોકશાહીના જમાનામાં એ ચિન્તા પણ ટળી ગઈ છે. સૌરાષ્ટ્રના નવા પ્રાંતનું નિર્માણ થયું છે. વડેદરામાં પણુ એકહથ્થુ તંત્ર નીકળી જઈને પ્રજાકીય તંત્ર રચ યું છે. આ સ્વતંત્ર તત્ર પણ લાંબે વખત નહીં રહે એવી મારી ધારણા છે. વડેદરા તેા ભૌગેાલિક દૃષ્ટિએ પણ એવી રીતે ગાઢવાયું છે કે એ 'િદી સંધ (Indian Union ) ના પ્રાંતમાં આવશે જ.
આવી છે. બદલાયેલી પરિસ્થિતિ. ગુજરાતી ભાષા ખેલતી તમામ પ્રજાને સમાવેશ કરવાની ૧૯૪૪ માં સ્થપાયેલ વિશ્વવિદ્યા લય મરેંડળની કલ્પના હતી. પણ આજે તે એ પ્રત્યક્ષ વસ્તુ છે. સમિતિ સમક્ષ રજી થયેલા વિચારો
સરકારે નીમેલી સમિતિમાં બાર સભ્ય છે. ગુજરાત પ્રાંન્ત માટેનું વિશ્વવિદ્યાલય કેવું કરવુ. એ એની તપાસના ક્ષેત્રમાં આવે છે પણ પ્રાદેશિક વિશ્વવિધાલય કરવુ કે ન કરવુ' એ સવાલ એના ક્ષેત્રની બહારના છે. સમિતિની બેઠક, જુદે જુદે સ્થળે મેળવાઇ છે અને દેઢસે જેટલા કેળવણીકારોના ઉત્તરો મેળવ્યા છે. ઘણા સાથે સવાલજવાળ થયા છે. આ પૂછતપાસ પૂરી થયા પછી કેવા નિષ્ણુધા લેવાશે તે અત્યારે કહી શકાય નહિ. એટલે હું જે કહુ તે સમિતિના નિણુ ચેારૂપે કહેતે। નથી. માત્ર કેવા કેવા વિચારો સમિતિ આગળ રજૂ થયા છે તે જ જણાવુ છું.
પડેલા સવાલ તે એ જ છે કે વિશ્વવિધાલયનું સ્વરૂપ કેવુ હાય ? મેટા ભાગના મત આ સાધી એવા છે કે વસતિગૃયુક્ત એકસ્થાનીય એનું સ્વરૂપ હાય, તે પણ છળદ્વારની સસ્થાને માન્યતા આપવાની સત્તા એને હાવી જોઇએ. હાલના વિશિષ્ટ સ`જોગામાં માત્ર એકસ્થાનીય વિશ્વવિદ્યાલય પૂરેપૂરૂં' ઉપયેગી નહીં નીવડે. આખા પ્રાન્તની કેળવણીનું આયેાજન કરવા જુદાં જુદાં સ્થળે આવેલા મહાવિધાલયને માન્યતા આપવાની છૂટ એને રહેવી જોઇએ, જો કે કેળવણીની દૃષ્ટિએ વસતિગૃહવાળું એકસ્થ.નીય વિશ્વવિધા
લય જ ઉત્તમ.
ખીજો સવાલ એ છે કે મહાવિદ્યાલયેાનુ નેડાણુ મરજિયાત હાય કે જિયાત ? ધૃષ્ણાના મત એવો છે કે આ ખાળત કેળવણીની હાવાથી જોડાવા ન જોડાવા સંબધી કારને ક્રૂરજ ના પાડવી. ફરજિયાત જોડાણુના પણ પાછા એ પ્રકારે છેઃ
(૧) વિશ્વવિદ્યાલય સાથે જોડાણુ કર્યાં સિવાય અને એણે ધડેલા અભ્યાસક્રમને અનુસર્યા સિવાય કાઇ પણુ વિધલયને છૂટકા
જ ન થાય.
(૨) કાઈપણ વિધાલયે વિશ્વવિદ્યાલયની માન્યતા મેળવવી જ જોઈએ એમ ન કહેતાં, જોડાણુ તેની મરજી ઉપર છે।ડવુ.
તા. ૧૫-૯-૪૮
પણ પ્રાંત બહારની કાઈ વિદ્યાપીઠ સાથે તે જોડાઇ ન શકે. આને આડકતરી ફરજ પાડયાના પ્રકાર ગણી શકાય.
ત્રીજો માગ' એ છે કે આપણે જ એવુ સરસ વિશ્વવિદ્યાલય રસીએ કે કાખંને બહાર રહેવાનું ગમે જ નહીં.
ગુજરાતનું અવિચ્છિન્ન એકમ રચવા સબંધે
આ પ્રશ્નને અંગે વધુ વિચારવાનું એ છે કે ગુજરાત પ્રાંતમાં આવેલી હવા છતાં ગુજરાત વિશ્વવિદ્યાલયે શિક્ષણની જે આયા જના કરી હેાય તેની વિરૂદ્ધ, કાં પ્રયાગ કે કાં ખીજા કાઈ કારા ખાતર, કાઇ સસ્થા ખીજે જોડાવા માગતી હાય । તેને તેમ કરવા દેવુ... કે કેમ ? દા. ત. ગુજરાત વિશ્વવિદ્યાલયે એમ નકકી કયુ કે તમામ શિક્ષણ ગુજરાતીારા અપાય, પણુ કાઇ સંસ્થા એમ કહે કે અમે તે અંગ્રેજાન શિક્ષણ આપવા માગીએ છીએ, તે। એ ચાલવા દેવુ' ? અથવા કોઇ સંસ્થા એમ કહે કે અમારે તે લ'ડન યુનિ. સાથે જોડાવુ છે તે એવું કરવા દેવું ? ધણાના મત ની વિરૂદ્ધમાં છે. ધણા તે, આવું ન કરવા દેવું એને દબાણુ પણ નથી ગણુતા.
એ લોકાનુ કહેવુ છે કે કેટલીક બાબતને આત્રદ્ર તા રખવા જ પડે. પ્રાન્તના ઉત્કૃષ અને વિકાસની જે બાબતેા હોય તેને તે ખાસ. દાખલા તરીકે જે પ્રાન્તમાષા હાય તે જ ખેલભાષા ખતે, એવે આગ્રહ રાખવા જ પડે. એથી વિરૂદ્ધના મત કેળવણીમાં અરાજકતા ફેલાવે તેવે છે. વિધાની ઉપાસના સાથે લોકાને સંબંધ તે ખરા જ ને? તે પછી મોટા ભાગના ક્ષેકાને અધરી પડે એવી ભાષામાં શિક્ષણ આપવાનું વિચારીપણુ શકાય ? લેકના ઉત્કષની કલ્પનામાં એથી કરીને વિક્ષેપ પડે છે. લંડન યુનિ. સાથે જોડાણના તા મે ઉપર દાખલા આપ્યા. પણ કામના વિચાર મુંબઈ યુનિ. સાથેનું જોડાણ ચાલુ રાખવાને હુાય. આની સામે ધણુને વાંધા છે. ભાષાવાર પ્રાન્તમાં ચાલ્યું જવાનું તે એની સાથેના જોડાણુથી ગુજરાતની વિશેષતાએવળુ* અવિચ્છિન્ન એકમ આપણે શી રીતે રચી શકવાના? વિરાધનુ' બિન્દુ આ છે.
જેએ સીધી કે આડકતરી રીતે ફરજ પાડવાની વિરૂદ્ધમાં છે તેઓ કહે છે કે કેળવણીમાં કશુ ક્રૂરજિયાત ન હોય. દરેકને પ્રયાગ કરવાની અને પેાતાની રીતે વિકસવાની છૂટ હાવી જોઇએ. સામે સવાલ એ રહે છે કે એવી પ્રાયોગિક છૂટ માટે પ્રાન્ત બહારની સંસ્થાઓની જે પ્રતિષ્ઠા હાય તેના લાભ મેળવવા દેવેશ કે કેમ ?
પશુ આ સવાલ દેખાય છે તેવા સડેલો નથી. એ ઠીક ઠીક અટપટા છે. ભાષાવાર પ્રાન્તરચના અને ભાષાવાર વહીવટીતંત્ર એની વચ્ચે પણ ભેદ કરવા જરૂરી છે. એમ કેટલાક માને છે. ગાંધીજીએ કહેલુ કે જ્યાં સુધી ભાષાવાર વહીવટીતંત્ર થાય નહીં ત્યાં સુધી ભાષા તારી યુનિવર્સિટી કરશે નહીં. મારે એને અંગે એમની સાથે સવાલજવાળ થયા હતા. એની વીગતેમાં અત્યારે નથી ઉતરતે. પણુ મુખ્ય પ્રશ્ન આ છે. ભાષાવાર પ્રાન્તરચના થતાં પાંચ દસ વર્ષ નીકળી જાય ત્યાં સુધી શું કરવું ? અ ંગ્રેજી મારફત બધું ચલાવવુ ? કે પ્રાન્તના એક એકમ રચી ખિલ ભારતની એકતાને ધેારણે કામ ચલાવવું ?
ગાંધીજી એમ પૂછતા કે સાથે બેસી જઇને આ બધા પ્રશ્નો પતાવી ન શકાય ? મેં કહ્યું કે એ માટેની મનેદશા અત્યારે આપણેત્યાં નથી. એને આવતાં પાંચ દસ વર્ષ નીકળી જશે. પણ જો આપણે પ્રથમ ભાષાવાર વિદ્યાપીઠેા કરીએ, તેા દરેક પ્રાન્તભાષાને પાયે મૂળ સંસ્કૃતમાં હોવાથી સંસ્કૃતિને પાયે એક જ રહેશે. રાજકારણને લીધે એમાં પ્રાન્તીયતા આવશે, પણ ભાષાના કારણે આવશે એ ભય મતે નહેતે. પણુ એ દરેકની નિર્રનાળી સમજના સવાલ છે. ખીજા કેટલાકેને મરી માન્યતા સામે વાંધા જ એ છે કે એમ થવાથી પ્રાન્તીયતા વધશે.