SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુબઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી : મણિલાલ મેાકમચંદ શાહ, મુંબઈ : ૧૫ સપ્ટેમ્બર ૧૯૪૮ બુધવાર વિશ્વવિદ્યાલય સમિતિ સમક્ષના મુખ્ય (તા. ૨૧-૪-૧૯૪૭ના રાજ એક ઠરાવ પ્રસિદ્ધ કરીને મુંબઇ પ્રાન્તની સરકારે ગુજરાત યુનીવર્સીટીની સ્થાપના સબંધમાં એક રીપોર્ટ તૈયાર કરવા માટે એક સમિતિની નિમણૂક કરી છે. આ ઠરાવના સાર એ છે કે મુબઈ પ્રાન્તમાં પ્રાદેશિક વિશ્વવિદ્યાલયા (Ragional Universities) ની સ્થાપનાના મુદ્દાના મુબઇ સરકારે સ્વીકાર કર્યો છે. મહારાષ્ટ્ર યુનીવર્સીટી કમીટીની ભલામણ મુજખ પૂનામાં એ યુનીવર્સીટીનું કામકાજ આગળ વધી રહ્યું છે. અને એ મુજબ મુબઇની સરકાર ગુજરાતમાં એક વિશ્વવિધાલય ઉભું કરવાના પ્રશ્ન સંબંધે રીપોર્ટ કરવા માટે નીચેના સભ્યની એક સમિતિ નીમે છે. માન્યવર શ્રી ગણેશ વાસુદેવ માવલંકર શ્રી કે. એમ. મુનશી ', એન. એલ. અહમદ શ્રી. મગનભાઇ પ્રભુદાસ દેસાઇ ખી. કે. મઝુમદાર મંત્રી આ સમિતિએ નીચેના મુદ્દા ઉપર પેતાને અભિપ્રાય રજી કરવાના છે. ,, ઇન્દુમતી ચીમનલાલ શેડ કાકાસાહેબ કાલેલકર એન. એમ. શાહ ડા. એમ. ડી. પટેલ "2 પ્રમુખ શ્રી. જે. એ. તારાપોરવાળા ડે. કે. જી. નાયક (૧) ગુજરાત માટે વિશ્વવિદ્યાલયોમાનુ ક્ષેત્ર, સ્વરૂપ બંધારણ અને અધિકારમર્યાદા વિષે ભલામણેા કરવી અને સાથે સાથે મુંબઇ પ્રાન્તની બહારની શિક્ષણૢસ ંસ્થાઓને માન્યતા આપવાના પ્રશ્ન વિષે પણ પોતાની ભલામણો રજુ કરવી. (૨) આવા વિશ્વવિદ્ય લયની સ્થાપના તેમ જ નિભાવ સંબંધે રીપોટ કરવા તથા આ માટે જરૂરી નાણું કેમ મેળવવા તે વિષે મા દશન આપવું. (૩) આ વિષય સ થે સીધા સંબધ ધરાવતી બીજી બાબતે વિષે પણ જરૂરી લાગે તેવી ભલામણા કરવી. આ સમિતિ તરફથી એક લાંબી પ્રશ્નાવલિ બહાર પાડવામાં આવી છે અને ભિન્ન ભિન્ન સ્થળેાએ સ્વતઃ જઈને કેળવણીના કા સાથે સંબંધ ધરાવતા યા તે તેમાં રસ લેતા અનેક મહાશયાની આ પ્રશ્નાવલિને અનુલક્ષીને. જુબાનીએ આ સમિતિ એકઠી કરી રહી છે. જુબાનીનું કામ હવે લગભગ પુરૂ થયુ છે, અને આ નોંધ લખાય છે ત્યારે આ સમિતિની મુંબઇમાં બેઠક મળી રહી છે. અને રીપેટના ધડતરની વિગતા ચર્ચી રહી છે. આ રીતે આપણે ગુજરાત વિશ્વ-વિદ્યાલયના ભાવી નિર્માણ તરફ ઝડપભેર ગતિ કરી રહ્યા છીએ અને તેને આપણા સમગ્ર જીવનના ભાવી ઘડતર સાથે અતિ મહત્વને સંબધ છે. આ વિશ્વવિદ્યાલયની રચના અને સ્વરૂપનિર્માણુ પાછળ કયા કયા મુદ્દા રહેલા છે. તેને પ્રબુદ્ધ જૈનના વાંચકાને કાંઇક ખ્યાલ આવે તે હેતુથી તા. ૨૦-૮-૪૮ના રાજ અમદાવાદ ખાતે ભેાળાભાઇ જેસ'ગલાલ વિદ્યાભવનના અધ્યાપા સાથે પ્રસ્તુત સમિતિના પ્રમુખ શ્રી, માવલંકરના વાર્તાલાપ ગઢવાયા હતા તેમાંના મુખ્ય ભાગ તા. ૧૨-૯-૪૮ના પ્રજાબંધુમાં પ્રગટ થયા છે જે અહિં` સાભાર ઉષ્કૃત કરવામાં આવ છે. પરમાનંદ) ૨૦. ન. મી. ૪ર૬ *O વાર્ષિક લવાજમ રૂપિયા ૪ પ્રશ્ના મહારાષ્ટ્ર અને ગુજરાત : વિ. વિદ્યાલયની ભૂમિકામાં ભેદ મુંબઇ યુનિવર્સિ’ટીની જવાબદારી ખૂબ વધી પડી, એ દૂરદૂરના ભાગાને પહાંચી વળી શકે તેમ નથી અને જ્ઞાનના વિકાસ કરવા માટે ખીજા પણ વિશ્વવિદ્યાલયે પ્રાંતમાં હાવાં જોઇએ, કોલેજોને માત્ર માન્યતા આપ્યાથી ન ચાલે, એમના ઉપર વિશેષ દેખરેખ રાખવી જોઈએ, મા દશ ન કરવુ' જોઇએ એ વિચારે જોર પકડયું. એ માટે મુંબઇ યુનિવર્સિટીનું વિકેન્દ્રીકરણ કરી તેના પાયા પર પ્રાદેશિક વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવી એવા મૂળ વિચાર હતા. પણ એમાંય પરિસ્થિતિને લીધે વિચારોની ભૂમિકા બદલાઇ છેલ્લાં ત્રણુ વ માં તે એ અત્યંત ઝડપથી બદલાઈ ગઈ છે. દા. ત. વિકેન્દ્રીકરણ માટે પ્રાદેશિક વિશ્વવિદ્યાલયાને વિચાર અત્યારે અસ્તિત્વમાં જ નથી એમ કહીએ તે ચાલશે. મહારાષ્ટ્ર યુનિવસિ ટીના નિર્માણ માટે જે સ ંજોગેા હતા ને તેને અનુલક્ષીને જે કાયદ્ય થયા તેમાંથી આપણા ખપમાં થૈડું જ આવે. આપણે જે કરવા માગીએ છીએ તે મહારાષ્ટ્રે જે કયુ" છે તેની ભૂમિકામાં જ ભેદ છે, ૧૯૪૩ માં વડેદરા અધિવેશનમાં ગુજરાતી સાહિત્ય પરિષદે વિશ્વવિધાલય સબધી જે ઠરાવ કર્યાં તેમાં પ્રેરણા મહારાષ્ટ્રના દૃષ્ટાન્તની હતી. એની પાછળ સ્પષ્ટ કલ્પના શી હતી તે હું ના કહી શકું. એ પછી ગુજરાત વિધાસભાઐ ૧૯૪૪ના મામાં ગુજરાત વિશ્વવિદ્યાલય મંડળ રચ્યું. એમાં ગુજરાતના કેળવણીકારોને તેમ જ અગ્રેસર વ્યક્તિઓને સ્થાન સ્થાપ્યું, અને મંડળનું કામ ચાલ્યું. હવે ગુજરાત માટે વિશ્વવિધાલય એટલે શું, એમાં શેના શેના સમાવેશ હાય, ખેાધભાષાનુ શુ', ખીજી ભાષાઓનું શું, એ બધા પ્રશ્નો ઉભા જ હતા તે તેમાં ઐકમત્ય હતું એમ ન કહેવાય, એટલે મૂળભૂત સિધ્ધાન્તનુ એક નિવેદન તૈયાર કરવાની પ્રવૃત્તિ ઉપાડવામાં આવી. અને પછી એ દિશામાં પ્રયત્ન કરવાનું ઠરાવ્યું, એટલે એક ખરડા તૈયાર કરીને એને પ્રસિદ્ધ કર્યાં, વિચારની ભૂમિકા ન રચીએ, છૂટા છૂટા વિચારેને સકલિત ન કરીએ ત્યાં સુધી પ્રજામતના એ વિચારાને ટેકા પણ શી રીતે મળે? આ પ્રવૃત્તિ ચાલતી હતી ત્યાં ૧૯૪૬ માં પ્રજાકીય સરકાર સત્તા પર આવી મૈં તરત જ એણે મહારાષ્ટ્ર યુનિવર્સિટી બિલ ધારાસભામાં આપ્યું. દરમ્યાન આપણે જે ખરડા ધડેલે તેને અંગે એક પ્રશ્નાવલિ કાઢીને જુદા જુદા કેળવણીકારોને તે મેકલી આપી જવા મગાવ્યા. મંડળની ૫૦ થી ૬૦ ખેડકા થઇ, અહેવાલ તૈયાર કર્યાં, એ પ્રસિદ્ધ પણ થયા, ગુજરાત વિશ્વવિદ્યાલય મંડળની એપીસ કઢી, એને અંગે એક પુસ્તકાલય વસાવ્યું તે એ રીતે એક કેન્દ્રની રચના કરી. નવી સરકાર સ્થપાઈ ત્યારે લાગ્યું કે આપણે જોરથી પ્રયત્ન કરવા જોઇએ, તે આપણે શું માગીએ છીએ તે સ્પષ્ટપણે કહેવુ જોઇએ. નહીં તે મહારાષ્ટ્ર મુજબ જ અહીં પણ કાયદા થશે, તે એકવાર એ કાયા થયે એટલે પછી એને બદલવામાં મુશ્કેલી પડશે. અત્યારે પશુ આપણે કહીશું' એમ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy