________________
૩૪૨
તા. ૧-૯-૪
ત્યાં જૈનધમ વા શ્રાવકધમ સભવે ખરા? આમ આપણે અનેક રૂઢિઓને બદલી કાઢીને વીએ છીએ તે પછી જેને નહી. બદલવાથી આપણી પેાતાની હાનિ થાય છે અને દેવદ્રવ્યના સદુપયોગ થવામાં બાધા આવે છે. તેવી દેવદ્રવ્યની રૂઢિને આપણે શા માટે ન બદલીએ ? આ રૂઢિને બદલવા માટે શાસ્ત્રનાં પણ વચના મે` આગળ ટાંકી બતાવેલ છે. એટલે એને બદલવા માટે શાસ્ત્રના તે ખાધ જ નથી તેમ અનુભવ પણ બદલવાની જ તરફેણમાં છે. વળી શ્રવિષિ વગેરે ગ્રંથા પણ દેવદ્રવ્યની ચાલુ રૂઢિને બદલવાની તરફે શુમાં છે. છતાં મને ખબર નથી પડતી કે આપણુા આગેવાના જેઓ કુશળ વ્યાપારી છે, દેશિવદેશને ખેડનારા છે. તે સમાજનાં દરેક અંગના વિકાસ થાય તેવું પ્રુચ્છનારા છે તે પણ દેવદ્રવ્યની રૂઢિને બદલવા તરફ વા તેને વ્યાપક બનાવવા તરફ કેમ ધ્યાન નહીં આપતા હાય ?
આનું ખરૂં. કારણ તે શાસ્ત્રવચનથી ખીતા હોય એમ જાય છે. તેને અનુભવ આ હુકીકતને સ્પષ્ટપણે જણાવે છે. છતાં કેવળ શાસ્રવચન જ તેમને ભારે ભયરૂપ હાય એમ મારી કલ્પના છે. પશુ મેં આ વિશે ઉપર સ્પષ્ટ શબ્દમાં જણાવેલ છે ક શાસ્ત્ર તે ત્યાં ભય બતાવે છે જ્યાં અનીતિથી દેવદ્રવ્યને ચાવી જવાતુ હાય, પણ જ્યાં દેવદ્રવ્યને સંધ્ધતિ કે વિદ્યાપ્રચાર જેવા તીથકર થવાનાં નિમિત્તરૂપ કાર્યોંમાં ઉપયોગ થતા હેાય ત્યાં તે કશે। ભય જ નથી. ઉલટુ' શાસ્ત્ર તે એવાં કામેાને કરવા કરા વવા વિશેષ પ્રાત્સાહન આપે છે. પણ વાત એમ છે કે એ સદ્ગ ગૃહસ્થા શાસ્ત્રની ભાષા ખુદ પાતે ધણી આછી જાણે છે, જે થોડી ઘણી જાણતા હેાય તે તેના મને પામી શકતા નથી, જેઓ મને પામી શકવા જેટલા નિપુણુ છે તેમને એ સમજવાને અવકાશ પણ કર્યાં છે અને ઉપદેશા કેવળ સંકુચિત માનસ ધરાવતા હાવાથી શાસ્ત્રના મતે સ્પષ્ટ કરવા તૈયાર નથી. માટે જ હુ નમ્રપણે સૂચવું છુ કે સધમાં વિદ્યાના પ્રચાર કરો, સંધની એક એક વ્યક્તિને શાસ્ત્રને સમજી શકે એવી રીતે તૈયાર કરેા અને સધના તમામ અંગાનેા વિકાસ થાય એ અર્થે ભેગા થયેલા દેવદ્રવ્યને ઉપયોગ કરવાનું શરૂ કરી દ્યો!
સુખ જૈન
વાપરવા લાયક કહીને વખાણેલુ છે. જો દેવદ્રવ્ય કેવળ દર્શીનના જ પ્રભાવ માટે વાપરવા લાયક હોત અને એવી જરૂઢિ હાત તા શ્રી હરિભદ્ર જેવા સુવિહિત પુરૂષ ઉપર પ્રમાણે શા માટે કહેત ?
દેવદ્રવ્યને હાલ જે કેવળ એક જ ક્ષેત્રમાં વાપરવાની રૂઢિ પડી ગઈ છે તેનું કારણુ કેવળ અજ્ઞાન છે અથવા દેવદ્રવ્યના વ્યાપક અથ તરફ લેાકેાએ લક્ષ્ય જ કરેલું' નથી અને દેવદ્રવ્યના ખીજા વ્યાપક અર્થવાળા પર્યાય શબ્દોની તેા ઉપદેશકાને ભાગ્યે જ માહિતી રહી છે. “અવળે છેવટમ્બર....સત્તમં નિરર્થે ઐતિ છાયારા હીશોયમ !' અર્થાત્ઃ કાઈ ગ્રંથકારે આ વાકય શ્રી મહાવીર ભગવાનના મુખમાં મુકેલુ છે. અર્થાત તે દ્વારા કહેવરાવેલ છે કે દેવદ્રવ્યનુ ભક્ષણ કરવાથી હું ગૌતમ! તે ભક્ષણ કરનારા એક વાર નહીં, એ વાર નહીં, સાતવાર સામાન્ય નરકમાં નહીં પણ્ સાતમી નારકીમાં જાય છે. આને તદ્દન સ્પષ્ટ અથ છે અને તે એ છે કે જે લેાકેા દેવદ્રવ્યને ખાઇ જાય છે—ડાયાં કરી જાય છે-પેાતાના અંગત સુખભોગામાં અને મેાજમાહમાં ઉડાવે છે તેવા લોકાને ઉદ્દેશીને એ અથ વાદવાકય કહેવરાવવામાં આવેલ છે, પણ તેના એવા અથ' તેા હરગીજ નથી કે જે લેકા સંધના હિત માટે જ્ઞાન—વિધા—ના પ્રચાર માટે દેવદ્રવ્ય વાપરનારા છે તે સાતમી નરકે જાય છે. જો સંધનું હિત કરનારા અને જ્ઞાનને પ્રચાર કરનારા લેાકા નરકે જવાના હેાય તે પછી સદ્ગતિએ ક્રાણુ જશે ? ઉલટુ સધપદની આરાધના કરનારા અને જ્ઞાનપદની સેવા કરનારા તીથ કરગોત્ર ખાંધે છે. એમ સ્પષ્ટ કહેલું છે. માટે જ આચાય હરિભદ્ર કહે છે કે પ્રવચનની, જ્ઞાનની અને શનની વૃદ્ધિ અથે" દેવદ્રવ્યને વાપરનારા જીવ તીથ કરપદને પામે છે એટલે ઉપલુ ભયવાકય દેવદ્રવ્યને અનીતિથી અપ્રામાણિકપણે અને સ્વચ્છ દે ખાઇ જનારા માટે ભયર્શક છે. એમ સ્પષ્ટ છે. માટે ભેળી જl* તાને એ વાત સ્પષ્ટ જણાવવી જોઇએ અને ઉપલા વાક્યને જે સ્પષ્ટ ભાવ છે તેને સ્પષ્ટ શબ્દોમાં જાહેરમાં સમજાવવા જાઇએ. મૂર્તિ'પૂજાની પેઠે દેવદ્રવ્યની આ રૂઢિ પણ હવે ચાલુ રહે તેમાં કશે વાંધો નથી. માત્ર તે રૂઢિને હવે આપણે વ્યાપકરૂપમાં સમજી તેના સદુપયોગ કરવા તૈયાર થવું જોઇએ. કાઇ ત્રીજી સત્તા વચ્ચે આવે અને આપણે તેના સદુપયોગ કરવા લાગીએ તે પહેલાં શાસ્ત્રધાર અને અનુભવ બન્ને સાથે રાખીને આપણે તે દ્રવ્યના વ્યાપક ઉપયેગ્ કરીએ તે ઘણું ઉચિત છે અને હવે તે સમય પાકી ગયે છે. હ્રમણા નહી' ચેતીએ વા નહીં સમજીએ તેા પછી ઘણુ મારું થશે અને પછી લેકે આપણી હાંસી કરશે એ યાદ રાખવાનુ છે. મેં કાઇ સ્થળે એવું વાંચ્યું નથી કૅ દેવદ્રવ્યતા ઉપયોગ સધના ક્ષેત્રમાં કે વિદ્યાના ક્ષેત્રમાં થાય તેા તે મદાઅન રૂપ છે. વા પાપરૂપ છે. જો ક્યાંય આવે ઉલ્લેખ હાય તે પણ આ કાળે એ ઉલ્લેખને પડતા મૂકી દેશકાળ પરિસ્થિતિ વિચારી આપણે આ હિંને વ્યાપક કરી નાખવી જ જોઇએ. આપણે એવી ઘણી રૂઢિઓને સાંખી લઈએ છીએ કે જે આચારથી વિરૂદ્ધ હાય અને આપણુા અનુભવથી પણ વિદ્ધ હાય-જેમ કે, સાધુતની વસતિ એવી જગ્યાએ હાય કે જ્યાં બ્રહ્મચય ની નવ વાડા સચવાય, આ સામાન્ય નિયમ છે અને સદાચાર માટે ખાસ આવશ્યક છે. ત્યારે આપણે વર્તમાન કાળની નગરામાં તૈયાર થયેલી સધુગેની વસતિ જોશું તે માલુમ પડશે કે ત્યાં બ્રહ્મચય ની એ વાડા ભાગ્યે જ સચવાતી હશે. બીજું, શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિની સાધુન્ગેા પેાતાની ભિક્ષા બેતાલીશ દ્વેષ રહિત લે એ તેના સયમ માટે સમામાં કાય વાહક સમિતિના સભ્ય શ્રી શાંતિલાલ હરજીવન આવશ્યક અંગ છે ત્યારે વત માનમાં એ મે'તાલીશ દેષ રહિત ભિક્ષ શાહ તથા શ્રી રતીલાલ ચીમનલાલ કાહારી તથા સંધના સભ્યો કાઈ લઇ શકે છે ખરૂ? અત્યારે તે ન્યાયાજિત ધનથી પેદા શ્રી મણિબહેન ચંદુલાલ નાણુાવટી, શ્રી કલભાઇ ભુદરભાઈ થયેલ અન્નની ભિક્ષા પશુ દુર્લભ છે, ત્યાં ખેતાલીશ દાષને વજવાની વાત કયાં કરવી ? સાધુઓની પેઠે આપણા શ્રાવકના વકીલ, શ્રી લખમશી ઘેલાભાઇ તથા શ્રી શાંતિલાલ હીરાલાલ શાહને પણ ધણા આચારેની રૂઢિ બદલાઇ ગઇ છે. માર્ગાનુસારીને પ્રશ્ન તાજેતરમાં બહાર પડેલી સરકારી યાદી મુજબ જે. પી. તથા ગુણ ન્યાયસ ́પન્ન વિભવ એ અત્યારે જે વધારે ટકા દેખાવે એનરરી મેજીસ્ટ્રેટ થવા બદલ અભિનદન આપવાના ઠરાવ કરવામાં જોઈએ તે દેખાય છે ખરા? જ્યાં આ પ્રથમ ગુણ નથી આવ્યા હતા. મત્રીઓ, મુંબઇ જૈન યુવક સંધ. શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪પ૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
છેવટ એક વાત સમજી લેવાની જરૂર છે કે આપણે જ્યાં ત્યાં શાસ્ત્રનું નામ લઈને પ્રતિબંધ લગાવીએ તે કરતાં એ પ્રતિખૂંધન કયાં કેટલુ ઉચિત છે તે ખાસ વિચારાવું જોઇએ. શાસ્ત્ર કરતાંય દેશકાળ, પરિસ્થિતિ અને અનુભવ વિશેષ બળવાન છે એ હવે ભૂલવા જેવુ નથી. શાસ્ત્ર શાસ્ત્ર કરતાં આપણે એક રીતે શાસ્ત્રની વિરાધના કરતાં પશુ ચૂકતા નથી અને અક્ષરના દસ બની જઇએ છીએ. માટે આપા સંધના નાયકાને મારી વિનતિ છે કે તે આ દેવદ્રવ્યની રૂઢિના વ્યાપક ઉપયેગ કરવા જેટલા ઉદાર થાય. શાસનદેવ સૌને સન્મતિ આપે!
સમાસ
પડિત બેચરદાસ જીવરાજ ઢાણી નવા જે, પી.એને અભિનંદન