________________
તા. ૧-૯-૪૮
પ્રબુદ્ધ જૈન
' ,
પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઇ જન યુવક સંધના આશ્રય નીચે તા. ૩૧-૮-૪૮ મંગળવારથી તા. ૭-૯-૪૮ મંગળવાર સુધીની પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી છે. શરૂઆતના સાત દિવસ હમેશાં વિઠ્ઠલભાઈ પટેલ રેડ ઉપર આવેલા આનંદભુવનમાં સવારના ૮-૩૦ વાગ્યે વ્યાખ્યાનસભા શરૂ થશે અને જુદા જુદા વિષય ઉપર હમેશાં બબ્બે વ્યાખ્યાન આપવામાં આવશેઆઠમા દિવસની વ્યાખ્યાનસભા લેમીંગ્ટન રોડ ઉપર આવેલ સેકસી - થીએટરમાં સવારના ૯ વાગે શરૂ કરવામાં આવશે.
આ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ નીચે મુજબ નકકી કરવામાં આવ્યું છે. તારીખ. વ્યાખ્યાતા -
વ્યાખ્યાનાંવષય તા. ૩૧ મંગળવાર શ્રી ગોપાળરાવ કુલકર્ણી
સંયમ, નિયમ અને નિગ્રહ 35 by , ઇન્દુમતીબહેન મહેતા
માનવધર્મ તા ૧ બુધવાર
, બીદઅલી જાફરભાઈ ધર્મોનું હૃદય 55 55 )
, શાંતિલાલ હરજીવન શાહ સમાજસ્વાથ્ય અને હડતાલનીતિ તા. ૨ ગુરૂવાર છે જટુભાઈ મહેતા
. આઝાદી બાદ નવનિર્માણ , પાનાભ જન
થરીગાથા તા. ૩ શુક્રવાર પંડિત સુખલાલજી
દર્શન અને ધર્મ 5 by jy. શ્રી કેદારનાથજી
ઇશ્વરતત્ત્વ વિષે કલ્પનાવિવેક તા. ૪ શનિવાર , કાકુભાઈ
ગાંધીજીનો વ્યાપક ધર્મ 9 ચીમનલાલ ચકુભાઈ શાહ મનુષ્યસ્વભાવની ગહનતા તા. ૫ રવિવાર
- રામનારાયણ વિશ્વનાથ પાઠક, સત્ય, શિવ, સુન્દરમ્ ડો. હરિપ્રસાદ દેસાઈ
નવયુગને ધર્મ તા. ૬ સોમવાર શ્રી ઉમાશંકર જોષી
માનવજીવન અને કવિતા અધ્યાપક એન એ. નદવી - આપણા સંતો અને સમાજ તા. ૭ મંગળવાર શ્રી કાકાસાહેબ કાલેલકર
મહાત્મા ગાંધીજી યતીશ્રી હેમચંદ્રજી.
ભગવાન મહાવીર આ ઉપરાંત તા. ૫ રવિવારના રોજ બપોરના ૩ વાગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં મહાસતી ઉજ્જવળકુમારીજી ધર્મ અને વિજ્ઞાન એ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. -
આ વ્યાખ્યાનસભાઓ ઉપર જણાવેલ સ્થળ અને સમયે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના અધ્યક્ષપણા નીચે નિયમિત રીતે શરૂ થશે. જન જૈનેતર સર્વે ભાઈ બહેનોને વખતસર હાજર રહેવા અને વ્યાખ્યાન ચાલતા હોય તે દરમિયાન યોગ્ય શિસ્ત અને પુરી શાતિ જાળવવા વિનંતિ કરવામાં આવે છે.
મણિલાલ મોકમચંદ શાહ તા. ક. આ વ્યાખ્યાનમાં કારણવશાત ફેરફાર થવાનો પુરો સંભવ છે, જે બાબતની જાહેરાત વ્યાખ્યાન
પરમાનંદ કુંવરજી કાપડીઆ સભાઓ દરમિયાન વખતે વખત કરવામાં આવશે.
દીપચંદ ત્રીભોવનદાસ શાહ
મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંધ. કેટલાક સમાચાર અને નોંધ
થયાં અને આ જમીન જેની પહેલાં તે બહુ કીંમત નહોતી, પણ
આજે જરૂર બહુ સારી કીંમત ગણાય તેને સાર્વજનિક હિતાર્થે પરિગ્રહવિરમણના માર્ગો: એક સ્મરણોંધ
ત્યાગ કરવાનું શક્ય બન્યું. આ બાબતને આમ તે કશી જાહેરાત ' આજથી લગભગ બે માસ પહેલાં એક લગ્ન પ્રસંગે ઉપર
ને જ મળત. પણ તે જમીનના દસ્તાવેજખત ઉપર સહી કરવા માટે ત્યાં જવાનું બન્યું અને ત્યાં આપણા પ્રાન્તના મુખ્ય પ્રધાન શ્રી બાળા જવા સિવાય છુટકે જ નહોતું, અને પછી તે તમે આપણું સાહેબ ખેર પણ આવેલા. તેઓ અકસ્માતે મારી બાજુએ જ છાપાવાળાઓને તે જાણે જ છે ને ? બેઠેલા. એક વખતના તેઓ મારા જેલસાથી હોઇને અમે એક- “હું તે બ્રાહ્મણ સંસ્કારમાં ઉછરેલો છું અને તેથી કોઈ મેકથી ઠીક ઠીક પરિચિત તે હતા જ. રનાગિરિથી તેમને વારસામાં પણ પ્રકારની પરિગ્રહવૃદ્ધિ માટે મને ભારે અણગમો છે અને મળેલી અમુક જમીન તેમ જ તે ઉપર મકાન હતાં તે સર્વ જે કાંઇ હું મારૂ’ પિતાનું ગણું છું તેથી પણ કેમ અને ક્યારે તેમણે સાર્વજનિક કાર્ય માટે અર્પણ કર્યાના સમાચાર તાજેતરમાં છુટા થવું એવું જ કાંઈક મારા મનનું વળણ રહે છે. આ રીતે મેં છાપામાં પ્રગટ થયેલા હતા, તે સંબધમાં વાતચીત નીકળતાં મેં તમને જણાવ્યું તેમ રત્નાગિરિની મીલકત સંબંધમાં મારી લાંબા ખેરસાહેબને આ માટે ધન્યવાદ આપ્યા. તેના જવાબમાં વખતની ઇચ્છા આમ પાર પડવાને લીધે હું ખુબ શાન્તિ અનુખેરસાહેબે જણાવેલું કે “આમાં ધન્યવાદ આપવા જેવું કે ભવું છું અને મારા પરિગ્રહને ભાર ઠીક ઠીક હળવે થઈ ગયે અભિનંદન કરવા જેવું કશું જ નથી. એ જમીન મારા બાપદાદા હોય એમ મને લાગે છે. આમાં મને કશું જ અસાધારણપણું તરફથી મને વારસામાં મળેલી અને મારે આ જમીનના પરચહને લાગતું જ નથી. અસંગ્રહ એ બ્રહ્મસ્વભાવમાં જ રહેલી વસ્તુ છે, શું કામ વળગી રહેવું–તેને કોઈ સાર્વજનિક કાર્યમાં ઉપયોગ અને એ સ્વભાવને અનુરૂપ જ હું વર્તી રહ્યો છું એમ મને લાગે થાય તે સારું મારા એ વિચાર અને ઇચ્છા કંઈ કાળથી–મનમાં છે. આમાં ધન્યવાદ છે અને અભિનન્દન શાં ? ”
. રહ્યા કરતી હતી, પણ કેટલાંક કારણોને લીધે આ બાબતને કશે
જન સમાજમાં અને સંપ્રદાયમાં અપરિગ્રહની ભાવના અમલ થઈ શકતો નહોતો. ઘેડા સમય પહેલાં એ કારણો દૂર ઉપર ખુબ ભાર મૂકવામાં આવ્યું છે. સંપૂર્ણ અપરિગ્રહ અથવા
સિવાય ફરી જમીનના કરતા
અને અમે એ જ