SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પ્રબુદ્ધ જન તા. ૧-૯-૪૮ ઉચ અને હતા તેવા છે અને તેમણે સાથે એથી બીજી બાજુ જનાબ ઝીણું એ મુરલીમ સ્વભાવનું શકે એમ નહી હોય એટલે જ એમણે એ આગરૂપી–આઘાતને પ્રતીક છે. મુસ્લીમોએ તાજું જ રાજ્ય ગુમાવ્યું હતું. એથી પિતાની જ છાતી પર ઝીલી દેશને ઉગારી લેવા લેહી આપ્યું હશે. એમનામાં આગ વધારે હતી. એમને સ્વભાવ એ 'આગ બુઝવી કેટલી એમની અપાર કરૂણુ! પિતાને ભવ્ય સંકલ્પ સિદ્ધ કરવા શકે એમ નહતા. અનેક યુરોપીયન ઇતિહાસકારોએ બળવાને એ હળાહળને પણ પી ગયા ! મહાન પુરૂષને સંક૯૫ જગતમાત્રના , જે ઇતિહાસ આપે છે તેમાં મુરલીમ માનસનું આબેહુબ વર્ણન . કલ્યાણ અર્થેજ હોય છે. જે ભુમિમાં ખાવું નરન પાકયું એ આપ્યું છે. હિંદુ સંસ્કારી હાઈ એ આગને બુઝવી શક્યા હતા, ભુમિમાં આળોટવું એ પણ કેટલું ઉદાત્ત મંગલ કાર્ય છે ? હે પ્રભે . પણ મુસ્લીમ સ્વભાવથી ઉગ્ર અને કઠોર હાઈ એ આગ ને બુઝવી એવા સંતને ફરી ભારતમાં પ્રગટ કરી અમને ઉજાળ ! ભારતને. શક્યા, ને બીજી બાજુ એને વાળી શકયા. એથી એમને રષ એ સંકલ્પ ફળે એ જ પ્રાર્થના ! નિમાલા ગણાતા તેમજ આવું પરિણામ લાવવાના નિમિત્તરૂપ એવા માંડળ, તા. ૯-૨-૪૮. રતિલાલ મફાભાઇ શાહ હિંદુઓ પ્રત્યે, વળે. એમનામાં સ્વાભિમાન ઉગ્ર હતું, એથી , - દેવદવ્યની રૂઢિ એનામાં વિકૃતિ આવી અને એ દુરાગ્રહ અને તુંડમીજાજ રૂપે (ગતાંકથી ચાલુ) નવરૂપ પામ્યું. એ હવાની પેદાશ ઝીણા સાહેબ છે. એવી રીતે આગળ જણાવ્યું છે તે પ્રમાણે જ દાન ચેત્યો માટે આવ્યાં બીજી પણ નાની મોટી હરેક શકિતઓ સમગ્ર યા ભિન્ન ભિન્ન અને આવવાં શક્ય થયાં તે બધાની માલિકી જયારે ચૈત્યવાસી - વગ, પંથ કે સમાજના જ સંકલ્પની પ્રતિકૃતિઓ હોય છે. સાધુઓ કરવા લાગ્યા અને એ દ્રવ્યને ઉપયોગ પિતાની અંગત પણ કેવા આત્માઓ એ સમાજસંકલ્પને ઝીલી કાર્ય કરવા મેજમજા માટે કરવા લાગ્યા અને તે એટલે સુધી કે જયારે તેમની આવે છે? એમની પિતાની યેગ્યતા કેવી હોય છે? એમનું સ્વતંત્ર એટલે ચૈત્યવારસીઓની પ્રવૃત્તિ સંધને માટે ભયરૂપ થવા લાગી, વ્યક્તિત્વ કેટલું અને કેવું હોય છે? અને એ કેટલા પ્રમાણમાં તીર્થને માટે હાનિકાર જણાવા લાગી અને શ્રી મહાવીરને સાચો સમાજ સંકલ્પથી જુદે એ પિતાને પ્રભાવ પાથરે છે ? એ અનુયાયી એ દુષ્યવૃત્તિને સાંખી ન શકે એટલી હદ સુધી એમની વિચારીએ તે એમ સમજાય છે કે એ આત્માઓ સંકલ્પશક્તિને દશા પહોંચી ત્યારે જ આચાર્ય શ્રી હરિભદ્ર એ ચૈત્યવાસીઓની ગ્રહણ કરવા અને તદનુરૂપ કાર્ય કરવા જેટલા શકિતશાળી છતાં સામે પિતાનું માથું અંગત જોખમ ખેડીને પણ ઉંચક્યું અને ' રવતંત્ર અને સાફ હશે. વિકસિત સ્વભાવના તે હશે જ, પણ એમને એમણે તેઓ જેવા હતા તેવા રૂપમાં સ્પષ્ટપણે ઉધાડા સમાજ સંકલ્પ પૂર્ણ થયે પિતાની જીવનલીલા સમેટી લેવામાં પણ પાડયા અને તેમણે સાથે સાથે એ પણ સ્પષ્ટ જણાવ્યું કે ચૈત્યની. નિસ્પૃહી હશે. જે હે છે. વિશ્વની એ અકળલીલાને વિષય હોઈ વ્યવસ્થા માટે જે દ્રવ્ય આવે છે તે ભલે જમીન જાગીર હોય વાં જ્યાં સુધી માનવ એના રહસ્ય ઉકેલી શકવા જેટ શકિતશાળી રોકડ નાણું હોય તે બધું જિનદ્રવ્ય છે, દેવદ્રવ્ય છે, એને ઉપયોગ ન બને ત્યાં સુધી તે આપણે કેટલીકવાર કલ્પનાથી પણ સાધુએ પિતાના અંગત અંગ સુખવિલાસ માટે ન જ કરી શકે. ચાલવું પડે છે. એ દ્રવ્યું તે પ્રવચનની વૃદ્ધિ માટે વપરાવું જોઈએ, જ્ઞાન અને સંકલ્પ શકિતનાં પરિણામે જોઈ શકાય છે, પણ અંતરમાં દર્શન ગુણની પ્રભાવના માટે ખરચાવું જોઈએ, એ દ્રવ્ય ઉત્તમ વેદાતી એ ભાવના ઘણું ખરૂં અવ્યકત રૂપમાં હોય છે તેથી ગુણાનું જનક છે અને એ રીતે એ પ્રમોદજનક છે. શાશ્વતદ્રવ્ય, સમજાતી નથી, પણ જો આપણે આપણું અંતર તપાસીએ તે મંગલદ્રવ્ય અને નિધિદ્રવ્ય એ પણ એ જિનદ્રવ્યના પર્યાય શબ્દો આપણે શું ઇચ્છી રહ્યા છીએ અને તેની ભાવી જગતને કેવા છે, “પ્રવચન’ શબ્દનો પર્યાય અથ બતાવતાં એ જ આચાર્યશ્રી * રૂપમાં લાભ હાનિ મળવાની છે એ જાણી શકાય છે, પિતાના પંચાશક ગ્રંથમાં જણાવે છે કે પ્રવચન એટલે ગુણના ભાવિ હિંદને આધાર આજના આપણા વિચારો પર જ સમુદાયવાળા સંધ અથવા તીર્થ અથવા ગુણને સમુદાય એટલે અવલંબે છે. એથી હરેક વ્યકિત બીજી રીતે ન બની શકે તે આત્મિક ગુણો. આ માટેનું તેમનું મૂળ વચન આ પ્રમાણે છે. વિચાર સં૫થી પણ દેશના હિતમાં પિતને હિરસે આપી શકે “ggવમુરાગ્રો સંઘો વઘઇ તિર્થ તિ ફોતિ gar”-(પચાશક છે. એવી જ રીતે કામ-ધમ અને વર્ગના હિતમાં પણ એ કાળે ૮ મું, ગાથા '૩૯) ભરી શકે છે. પ્રવચન” ને સંધ અર્થ બતાવનાર શ્રી હરિભદ્રસૂરિ “જિનદ્રવ્ય જ પાકીસ્તાનના પ્રત્યાઘાત રૂપે સામાન્ય હિંદુમાત્રના દિલમાં ને ઉપયોગ કયાં કરવું એ વિશે સ્પષ્ટ કરતા પિતાના સંબંધ પાકિસ્તાન જ નહીં પણ મુરલીમ માત્ર પ્રત્યે જે ડંખ સેવાઈ રહ્યો પ્રકરણમાં જણાવે છે કે'' છે એમાંથી કોઈ ભાવિ સંહારક જન્મશે તે તે દેશને યુદ્ધની નિguagયુgિi vમાવાં ના-વંકાTori '' પરંપરામાં ઘસડી જઈ વિનાશના પંથે લઈ જશે એવી ધારણાથી . वुटुंतो जिणदव्वं तिरथयहत्तं लहइ जीवो ॥ (पृ. ४) વર્તમાન ઉપરાંત ભાવિ હિંદને પણ બચાવવા અને એ રીતે पचरगुणहरिसजणयं पहाणपुरिसेहि ज तथाइराण । ધુંધવાતી આગને બુઝવવા જે પુરૂષે આત્મસમર્પણની તૈયારીને एगाणेगोह कयं धीरा तं बिति जिणदव्वं ॥ गा० ३५ સંક૯પ કર્યો છે એ પુરૂષને સંકલ્પ આપણુ શુભ સંકલ્પને मंगलदग्वं निहिदम्वं सासयदव्वं च सन्चमेगा । ગુણાકાર બની સિદ્ધ થાઓ અને એ પુરૂષ આપણી સેવા કરવા पासायणपरिहारा जयणाए तं खु ठायचं ॥ गा० १६ દીર્ધાયુષી બનો એવી આશા ! અર્થાત “જિનવ્ય વા દેવદ્રવ્ય પ્રવચનની વૃદ્ધિ કરનારું છે, માંડળ તા. ૧૮-૧–૪૮ રતિલાલ મફાભાઈ શાહ જ્ઞાનગુણની પ્રભાવના કરનારું છે અને દર્શનગુણુની ઉન્નતિ કરનારૂં તા, ક, આ નિબંધ લખાયા બાદ તરત જ મહાત્માજીનો છે. એવા જિનદ્રવ્ય કે દેવદ્રવ્યને વધારનારો વે તીર્થંકરદશાને સંકલ્પ સિદ્ધ થયા અને એમણે ઉપવાસ છોડયા જાણી દેશને અન- પામે છે” (પૃ. ૪) હદ આનંદ થયેલે. પણ કોને ખબર કે થોડા જ દિવસે બાદ એક (“દેવદ્રવ્ય કે જિનદ્રવ્ય’ શબ્દનો ભાવ થોડો ઘણે સંકુચિત હિંદુ હત્યારાના એ ભોગ થઈ જશે? યુદ્ધની પરંપરામાં ઘસડી જઈ લાગતો હોય કે જે દેવદ્રવ્યના વર્તમાન સંકુચિત ઉપયોગમાં દેશને વિનાશને પંથે લઈ જનાર ભાવિ સંહારકને જન્મ આપનાર નિમિત્તરૂપ બન્યા હેય એવી સમજને દૂર કરવા કેમ જાણે વર્તમાન કલુષિત વાતાવરણને એમણે પોતાના વ્ય બલિદાનથી આચાર્ય કહેતા ન હોય એમ તેઓ “દેવદ્રવ્યના બીજા પર્યાય શબ્દો શુદ્ધ કરી દેશને પડતો બચાવી લીધા છે. મહાન સિદ્ધિ અર્થે ૮૬મી ગાથામાં જણાવે છે.) એમને ભારે કિંમત ચૂકવવી પડી છે. ઉપવાસથી એ સિદ્ધ થઈ (અનુસંધાન પૃષ્ઠ ૩૪૧ જુઓ)
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy