________________
૩૩૨
પ્રમુખ જૈન
બળવત્તર લાગણી..ઉઠી હશે. એ લાગણીને આપણે સ'કલ્પશકિત કહીએ છીએ. વિચારશક્તિ એ એક એવી વિદ્યુતશક્તિ છે કે જે માનવજીવનના વહેણને ઘડીકમાં પલટી શકે છે. બીજી બાજુ વિચારને આપણે શેખચલ્લીના વિચારા કહી હસી પણ નાખ્યા છે. પશુ તેનુ કારણ એ છે કે વિચારતરંગા એ શક્તિ નથી, હવાઇ કલ્પના છે. પશુ. જ્યારે એની સાથે ઇચ્છાશક્તિ અને સકલ્પનુ છળ પુરાય છે ત્યારે જ એ જીવનમાં અદ્ભુત ક્રાંતિ કરી શકે છે. મનુષ્યે મેળવેલી અદ્ભુત સિદ્ધિ એ એની સંકલ્પશક્તિને જ આમારી છે.
પણ
આંતર પ્રેરણા હંમેશા જગતપ્રવાહ સાથે જ દાડે છે. સંકલ્પશકિત તે એના પર સ્વારી કરી એ પ્રવાહને બીજી બાજુ વાળવા જેટલું સામર્થ્ય' પણ ધરાવે છે. આથી આંતર પ્રેરણા જગતની દાસી બની છે. સંકલ્પ શક્તિ એની જનેતા બની છે. માજની દૂનીયાંના ઘડતરમાં સૌંપતિના જ મોટા કાળાં છે. અને એ શકિતના સામર્થ્યથી જ માનવે વિશ્વના રહસ્યો ઉપર પશુ ઋદ્ભુત કાછુ મેળવી લીધે છે.
સંકલ્પશક્તિના વિરલ સામર્થ્યથી અને કુદરતી બળા પર મેળવી લીધેલા અજબ કાબુથી એ નિરીશ્વરવાદ તરફ ઢળ્યા છે; જ્યારે ભાવુક સાધક કુદરતી બળના પણુ કાઇ સાશક છે એમ માની શ્વર્ વાદી રહ્યો છે. એ અને વિચારસરણી . સાથે સાથે દાડતી આવી છે અને બન્ને સાથે જ વિકસી છે. બન્નેના પક્ષ સમથ'માં સમથ એવા પુરૂષો પણ આજસુધી કરતા આવ્યા છે, છતાં કાષ્ટ કારના પરાભવ હજી કરી શકયા નથી.
બહુ ઉંડા વિચાર કરતાં એમ સમજાય છે કે આ વિશ્વ ઇશ્વરી નિયમ મુજબ ચાલે છે. એને જગત સ્વભાવ પણ કહેવાય. એમાં ઇશ્વર જેવી કાઇ વ્યક્તિ હેાય તે તે પણુ આ નિયમને જ આધીન રહી વતે છે. એ નિયમને એ પુત્યુ પછી ફેરવી શકતા નથી; ફેરવવા સમય પણ નથી; જેમ વેગે ચડાવેલા ચાક પછી રાકી શકાતા નથી તેમ, એના ચાલક તે કેવળ દૃષ્ણ જ બની રહે છે. બીજી બાજુ માનવે કુદરતી બળા પર કાબુ જમાવ્યા છે, પુછ્યું જે નિયમને આધીન રહી એ બળે। કામ કરે છે એ નિયમ વશ કરી શકાયા નથી. અગ્નિ, જળ, વાયુ અને વીજળી ઉપર માનવે કાણુ જમાવી એને પેાતાને આધીન કર્યો છે. પણ એના આંતરસ્વભાવ ઉપર એ વિજય મેળવી શકયા નથી. એણે વિજય મેળવ્યેા છે તત્ત્વ ઉપર, નહિ કે તત્ત્વના સ્વભાવ ઉપર. સ્વભાવ સ્વતંત્ર છે અને એ જ ઇશ્વર છે.
તત્ત્વ પરાધીન છે. એ દૃષ્ટિએ માનવના વિજય છે. આમ ઈશ્વર. સ્વતંત્ર પણ છે અને પરાધીન પણ છે. માનવ પણ વિજયી હાવા છતાંય બીજી રીતે પરાજીત છે.
આમાંની એકપક્ષી વિચારસરણીમાંથી જ ઇશ્વરવદ-નિરીશ્વરવાદ અને સાથે જ પુલ્યાંકાલ્યાં હશે એમ સમજી શકાય છે. આના અનુસંધાનમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર એ છે કે માનવીના સપ ગમે તેટલે જોરદાર અને અન્ય હાવા છતાંય એ સ્વભાવ ઉપર કાબુ જમાવી શકતા નથી. એની મર્યાદા તત્ત્વ ઉપર કાબુ જમાવવા પુરતી જ છે. એથી આગળ નહિ. અને એ દૃષ્ટિએ જ આપણે અહિં સકલ્પના વિચાર કરવાના છે એ ન ભુલીએ.
આપેલા વેગથી જેમ લટકતા દારડાને કે કઈ બીજી ચીજને એક બાજુ વળ ચડતા હાય છે ત્યારે તેને સહેજ થંભાવી દેવાથી ચડતા વળ ખધ પડે છે તે વેગના પ્રત્માધાત ખીછ બાજુ વળ ચડાવવા મડે છે, તેમ એકધારા વહેતા જીવનને ભાન થતાં જો પલટાવવાની ઈચ્છા થાય છે તે એ વિચારની વિદ્યુતશક્તિ વહેતા જીવનને થભાવી ઉલટી જ દિશામાં એને ધકકલે
છે. આવા એક જ વિચારથી માનવજીવનનાં વહેણ બદલાઈ ગયાના અનેક દૃષ્ટાંતે આપણી સમક્ષ મેદ છે. રાહીણેય, અજુ નમાલી,
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રણસ્થાન
તા. ૧૫-૮-૪૮
દ્રઢપ્રહારી તથા જ ખુશિષ્ય પ્રજાવાદિએનાં ઉત્કૃષ્ટ ઉદાહરણા છે. એક જ વિચારના ધકકાથી એ દાનવમાંથી દેવ ની ગયા. હતા. એમનુ વિચારમાન એ કેવળ તરંગ નહાતા પશુ એની પાછળ અખૂટ ઇચ્છાશકિતનું સામર્થ્ય' હતું, અમર્યાદ સંકલ્પનું બળ હતું અને વિવેકની ભરપુર માત્રા હતી. જેમ વ્યકિત પોતાના જીવનને પલટી શકે છે તેમ એ સમષ્ટિને પણુ ઘડી શકે છે. જેટલી ઇચ્છાશક્તિ અને સકલ્પનું સામર્થ્ય હાય તેટલા જ પ્રમાણમાં એ જગત ઉપર કાબુ જમાવી શકે છે અને લાખે કરાડાને પ્રભાવિત કરી પેાતાની પાછળ ખેંચી
શકે છે.
હૅસીના રેટીયા પાછળ પાગલ બનનાર ડીસાની ડાગળી ચસકી ગઈ લાગે છે” એમ કહેનારા આજે એ જ પાગલ પાછળ પાગલ બન્યા છે.
દક્ષિણ હિંદના એક ગામમાં એકધારા એક જ જગ્યાએ પેાતાના નિષ્ફળ ધર્મોપદેશ સંભળાવતા એક પાદરી ૩૩ વર્ષે એક વ્યક્તિને પેાતાની કરી શકયા હતા. આજે અડધા ઉપરની વસ્તી એના ચરણુ ચૂમે છે.
કાશ્મીરથી કન્યાકુમારી સુધીના વિશાળ ભારતવર્ષમાં વૈદિક સંસ્કૃતિએ ઉભી કરેલી યહિંસા સામે માથું ઉંચકનારા અરણ્યવાસી એ ક્ષત્રિયકુમારા કેવળ એકલા જ હતા. છતાં એના પાયા હચમયાવી મુકી એની જડ ઉખેડી નાખવામાં એ સફળ થયા હતા. આવા અનેક દૃષ્ટાંતા હરેક દેશ-કામમાંથી મળી શકે એમ છે. એ બધા સકલ્પ શકિતના જ મહાકાવ્યા છે, આમા ઘણ્યનામ: સથવાર: કહી વેદના ઋષિઓએ પણુ એની મહત્તાને પ્રમાણી છે. .
જેમ વ્યક્તિ પોતાને કે સમાજને સ*કલ્પના જોરે ઘડી શકે છે તેમ સમાજ પણ એ જ શકિતના જોરે એવી વ્યકિત જન્માવી પણ શકે છે, અને પેાતાની ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. ભિન્ન ભિન્ન વ્યકિતના કે સમાજના સપાની અથડામણુ એક ખીજા પ્રત્યે કેવી કેવી અસરા ઉત્પન્ન કરે છે. અને કેવા કેવા આધાત પ્રત્યાધાતા જન્માવે છે. એને કાઇ સસામાન્ય નિયમ આપણે જાણુતા નથી, પણ એટલું તેા કહી શકીએ કે જેના સંકલ્પે વિશુધ્ધ અને પરિબળ ધરાવતા ડ્રાય છે એ જ છેવટે વીજયી અને છે. ખીજાના કાં તા તરત જ ઉગીને આથમી જાય છે યા તે ખીજા સાથે વણાÚ નવી ભાત પાડતા જાય છે. ભિન્નભિન્ન વ્યક્તિએ કે સમાજના જુદી જુદી દિશામાંથી ઉદ્ભવેલા સ’પ પ્રવાઙા અવિરત વહ્યા જ કરે છે અને એવી રીતે ભૂતકાલીન જગત નિત્ય નવનવાં સ્વરૂપે દેખા દેતુ' જાય છે. આમ વિશ્વનું આ અખંડ નૃત્ય વણુથે।ભ્યુ. સતત ચાલ્યા જ કરે છે.
પણ બીજી બાજું જોઈએ તેા એ પ્રશ્ન ઉદ્ભ છે કે એવી લેાકેાત્તર વ્યકિતને લડર કાણુ હશે ? એનું વિભૂ તતત્ત્વ કયા તત્ત્વને આભારી હશે? માનવવંશશાસ્ત્ર કે વશપર પરાંગત સંસ્કાર માંથી પણ આવુ વિલક્ષણુ સજન પુરવાર થઇ તકે એમ નથી તે પછી એ કઈ માટીમાંથી ઘડાયા હશે? આવી આવી અનેક પ્રશ્ન પર'પરા ઉડી છે જેના સમાધાન માટે હરેક ધર્મોએ ઇશ્વરી અવતાર–પયગમ્બર-તીથ કર કે યુદ્ધ યુગે યુગે જતાળુ માટે જન્મે છે એવુ વચન અડ રૂપે યુ છે.
અપૂર્ણ રતિલાલ મફાભાઇ શાહ તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, સૂર્ય`કાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
:
આખા સમાજને ઘડનારી મહાન વ્યકિતને સમાજ એળખી શકે છે, એની લેાકાત્તર શકિતનેય સમજી શકે છે અને અને મહાન વિભૂતિ માની એની ચરણુપૂજા સ્વીકારી લે છે. કારણ કે એની સૌંકલ્પશકિત પ્રગટ થઇ હાય છે. અને એના જોરે એ જગતના વહેણુને ખાળી બીજી બાજુ વળાંક આપી રહ્યો હાય છે.