________________
પ્રશુદ્ધ જૈન
તા. ૧૫-૮-૪૮
તપાસ થવી જોઇએ. આવા કાર્ય માટે જવાબદાર હેાય તેવા માણસ સામે 'શુ પગલા લેવા તે પણ ઠરાવમાં સુચવવામાં આવ્યું છે.
વધુમાં ખાટી રીતે જે નાણાં મહારાજાએ રાજ્યની તીજોરી “માંથી લીધા હોય તે તમામ નાણાં ભરપાઇ કરવાની ઠરવમાં મહારાજને વિનતી કરવામાં આવી હતી.”
1
-કડી. જીવરાજ મહેતાએ નીડરતાભયુ નિવેદન કરીને વડાદરાની ધારાસભાને સ્પષ્ટ દેારવણી આપી અને વડાદરાની ધારાસભાએ એટલી જ નીડરતાથી મહારાજા પાસે ગાદીત્યાગની માંગણી કરતા ઠરાવ કર્યાં. આને માટે ડે, જીવરાજ મહેતાને અને વડેદરાની ધારાસભાને અનેક ધન્યવાદ ઘરે છે. ઉભયે પોતપેાતાને ધમ યશસ્વી રીતે • બજાવ્યું છે. અને હીયુકર્મી મહારાજાને એક રાજવી તરીકેની અત્યન્ત નાલાયકીનું સ્પષ્ટ ભાન કરાવ્યું છે. મહારાજાને આજે ભાવી ભુલાવી રહ્યું છે અને તેનામાં વિનાશકાળે વિપરીત બુદ્ધિને ઉદય થઇ રહ્યો છે. સંભવ છે કે મહારાજાને પદભ્રષ્ટ કરવામાં પ્રજાના આગેવાનાને તેમ જ સામાન્ય પ્રજાજાને પણ ઘેાડુ ઘણ સહેવુ પડે, કારણ કે આજે વડાદરા મહારાજાની આસપાસ અનેક પ્રત્યાધાતી. બળા કામ કરી રહ્યાં છે અને નાલાયક મહારાજાને વધારે નાલાયકીના માગે* ધસડી રહ્યાં છે. અનુ પરિણામ મહારાજાના આત્મવિનશ સિવાય બીજું' કઇ આવી ન જ શકે ! હિંદભરમાં અને ખાસ કરીને કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતમાં જે ફેરફારે આજે કેટલાએક સમયથી થઈ રહ્યા છે તેના પરિણામે ત્રણે પ્રદેશાને પેતામાં સમાવે એવા મહાગુજરાતની કલ્પના ખાંપણ સત્ર ગુજરાતી પ્રજાના દિલમાં વિકાસ પામી રહી છે. પણું હા મહાગુજરાતની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવામાં વડેદરા રાંજ્યના પ્રશ્ન એક મેટામાં મેટી આડખીલ સમાન મુંઝવી રહ્યો હતેા. વડે દરા મહારા જો પેાતાની પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર ઉપર સર્વ પ્રકારે સુસ્થિર કરે તે વડેદરા રાજ્યનુ વિસર્જનકાય' અશકય નહિ તે અત્યન્ત મુશ્કેલ છાતી જાય તેમ હતુ. અને વડાદરા રાજ્ય અન્તગત થયા સિવાયનુ" : મહાગુજરાત પાંગળુ જ ખનવાનું હતું.. પશુ મહગુજરાતના સુભગ્યે . વડેદરા મહારાષ્ટ્ર તે જ પાતાની રાજ્યસત્તાના છેદ ઉડાડી રહેલ છે અને એ રીતે વિચારતાં આજે વડાદરામાં બની રહેલી ઘટના અને આવી રહેલી રાજ્યક્રાન્તિ અત્યન્ત આવકારદાયક લાગે છે. વડેદરાના. ૨જકીય એકમના વિસર્જન સાથે મહાગુજરાતનું મૂત સરૂપ આપણી તદ્ન સમીપ આવીને ઉભું રહેશે. આવી ઘટના નીપજાવવામાં જે અળેા કામ કરી રહ્યા છે. તે બળે'ને આપણુ સત્ર અને તેટલા સાથ અને સહકાર આપીએ. ભાવનગર મહારાજા મદ્રાસના ગવન પદે
:
૩૨ ૢ
કરવામાં આવ્યા. પરિણામે વડાદરાનુ રાજકીય વાતાવરણ વધારે ને વધારે ક્ષુબ્ધ બનતું ચાલ્યુ ચેડા દિવસ પહેલાં મુખ્ય પ્રધાન ડા. જીવરાજ મહેતાએ વડેરા મહારાજાની વિલાસપ્રિયતા, ઉડાઉગીરી, અને જવાબદાર રાજ્યતંત્રના માર્ગમાં જાતજાતની આડખીલે ઉભી કરવાની અખત્યાર કરવામાં આવેલી રાજ્યનીતિ "સધમાં એક વિગતવાર નિવેદન અથવા તે મહારાજા સામે એક ગંભીર તહેામતનામુ વડાદરાની ધારાસભામાં રજુ કર્યું. આ નિવેદન ઉપર લાંખી વિચારણા કરી વડેદરાની ધારાસભાએ તા. ૯-૮-૪૮ ના રાજ બે ડરાવા કર્યા, આ ઠરાવની વિગત દૈનિક પત્રામાં નીચે મુજબ પ્રગટ થય છે:
-
- ૧૯૪૮ ના એપ્રીલની ૨૫ મી તારીખે પ્રામ`ડળના પ્રતિનિ ષિએ સાથે સાથે મહારાજાએ જે કરાર કર્યાં હતા ને કરારને 'શયદા અને ભાવાય માં અમલમાં મુકવાની પ્રજાની વારંવારની વિનંતીઓને ઇન્કાર કરીને મહારાજાએ પ્રજાને જે વિશ્વસમગ કર્યો છે અને ૧૯૪૮ ના એપ્રીલની ૧૯ મી ત:રીખથી ૧૯૪૮ ના મે માસની ૨૯ મી તારીખેં સુધીના દેઢ માસના સમયમાં મહારાજાએ રૂા. *સવા ત્રણ કરોડ ઉપરાંત જેટલા જાહેર નાણાને જે દુરૂપયેગ અને ગેરવ્યવસ્થા કરી છે તે બધાના ન, દીવાને આપેલા પ્રતિદ્વાસ અમે ધારાસભાના સભ્યાએ ઉડી નિરાશા અને ખેદ સાથે સાંભળ્યા છે.”
આગળ ચલતાં ઠરાવ જણાવે છે; “ એક ૨જવી તરીકે પેાતાની ક્રોની ખેદરકારીમાં પરિણમતી મહારાજાની રાજ્યમથી વારંવારની અને લંબાણુ ગેરહાજરી તથા તેમના કહેવાત બીજી વારના લગ્ન પછીના મહારાજાના વતન અને તેમની પ્રવૃત્તિઓએ તેમની (મહારાજાની) રાજ્ય કરવાની યોગ્યતા વિષે પ્રજાના માનસને ગંભીર શકાઓથી ભરી દીધાં છે; આમ છતાં પ્રજા આ બધું સહન કરતી આવી છે, એ આશાએ કે એક વખત રાજ્યમાં જવાબદાર રાજતંત્ર દાખલ થતાં મહારાજાની ગત તેમજ જાહેર વત'શુક બંનેમાં સુધારો કરવાનું શકય બનશે.”
વધુમાં ઠરાવ જણાવે છે; “હવે એ સ્પષ્ટ છે કે જ્યાંસુધી મહારાજા ગાદી ઉપર છે ત્યાંસુધી તેમના સગીર વયના સંતાનેાના અને પ્રજાના હિત મહારાજાનાં હાથમાં સલામત નથી. આથી આ બધા હિતાના રખેવાળ તરીકે અમે ધરાસભાના સભ્યા માનીએ છીએ કે જો આ બધા હિતેને યેગ્ય રીતે સલામત રાખવા હાય, અને રાજ્યને થતી ભારે આર્થિક તથા શાંતિ અને સલામતી પરના જોખમને અટકાવવુ હેય તેા શીઘ્ર પગલાની આવશ્યકતા છે.”
ડરાવના 'તમાં જણાવવામાં આવ્યુ છે: ‘આવી પરિસ્થિતિની ગંભીરતાથી હિંદ સરકારને વાર્કગાર કરવાનું પગલું શ્રી. દિવાને લીધું છે તે પગલાને અમે અમારૂં અનુમેદન આપીએ છીએ અને પ્રતિપાદન કરીએ છીએ કે મહુરાજાએ પ્રજાના વિશ્વાસ ગુમાવ્યા છે; અમે મહારાજાને તેમના યુવરાજની તરફેણમાં ગદી ત્યાગ કરવાનું કહીએ છીએ અને, નવા રાજાની સગીર વયમાં
રાજાના કબ્યા અને કાર્યો બજાવવા માટે એક રીજન્સી કાઉન્સીલ નીમવાની અને રાજ્યના હિતેાની સલામતી માટે જે કાંઇ પગલું આવશ્યક હોય તે પગલું લેવાની હીંદ સરકારને વીનંતી કરીએ છીએ. ઝ
એક બીજા ઠરાવ દ્વારા ધારાસભાએ મનુારાજાએ કરેલા ગજાવર ખર્ચા અંગે તપાસ કરવા અર્થે અને એ અંગે જો કાઇ માસે જવાનંદાર હાય તે તેમને શોધી કઢા માટે એક કમિશન રચવાની હિંદુધની સરકારને વીનતી કરવામાં આવી હતી.
૧૯૪૮ ના એપ્રીલની ૧૯ મી તારીખથી ૨૯ મી મે સુધીના દેઢ માસમાં મહરાજાએ ના. દિવાનને જાડેર યુ" તે પ્રમાણે ' રૂપીયા સત્રાત્રણ કરોડ ઉપરાંત જેટલા જાહેર નાણાના કરેલા દુરૂ પયેાગ અને ગેરન્ધવસ્થા અંગે તપાસમિતિ નીમવાની હિંદ સરકારને વિનતી.કરતા આ ખીજા ઠરાવમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે રાજ્યની સ્થાવર મગર જંગમ મિલ્કતના સબ ધમાં જો કોઇ દુરૂપયાગ અને ગેરવ્યવસ્થા થઇ હેાય તે તેની પણ
મદ્રાસના આજનાં ગવનર સર આર્મી બાલ્ડ ન્યુ.. આવતા હીના દમિયાન નિવૃત્ત થાય છે અને તે સ્થાન ઉપર હિંદના ગવન ર--જનરલે ભાવનગરના મહારાજા શ્રી. કૃષ્ણકુમારસિંહજી જે આજે સૌરાષ્ટ્રના યુનીયનના ઉપરાજપ્રમુખ છે. તેમની નીમણુંક કરી છે. સૌરષ્ટ્ર યુનીયન ઉભું કરવામાં ભાવનગર મારાજાએ જે અતિ મહત્વના ફાળા આપ્યા છે તે ધ્યાનમાં લેતાં તેમની મદ્રાસ પ્રાન્તના ડ્વનર તરીકેની નીમણુક કરવામાં આવે તે ' સર્વ પ્રકારે યોગ્ય છે. આજે દેશમાં બનાવો એટલી વરાથી બનતા જાય છે કે ગઇ કાલે બનેલી ખીના પણ આજે જાણે કે ભુલાઈ જવાતી હાય એમ આપશુને લાગે છે. સૌરાષ્ટ્ર કે જ્યાં હજુ છ મહીના પહેલાં ખસે કે અઢીસેા રજવાડાના સીમાડા અરિતત્ર ધરાવતા હતા તે આખા સારાષ્ટ્રને આવરી લેતુ એક સમવાયતંત્ર આજે ઉભું થઇ શકયુ છે તે એ પરસ્પરવિરાધી બુધ્ધિનું સીધુ પરિણામ છે. ઓગસ્ટ ૧૫ મી તારીખની આઝાદી મળ્યા બાદ જુનાગઢના કમઅકલ નવાબ સાહેબને પાકીસ્તાન સાથે જોડાવાની દુઃધ્ધિ સુઝી. પરિણુ,મે જુનાગઢની નવાખી સામે આરઝી હુકુમત ઉભી : થઇ, નવાણસાહેબ કરાંચી ભાગી ગયા, અને જુનાગઢ રાજ્ય ઉપ