________________
તા. ૧૫-૮-૪૮
શુદ્ધ જૈન
અધિકારીઓ ગેઠવાઇ રહ્યા છે અને સર્વત્ર હ્રીઁદીકરળુ વાયુવેગે પ્રસરી રહ્યું છે. રાષ્ટ્રની શિક્ષણપદ્ધતિ તેમ જ અભ્યાસક્રમમાં પાયાના ફેરફાર નિર્માણ થઇ રહ્યા છે. ઉદ્યોગના ક્ષેત્રમાં પણ ગંજાવર યાજનાઓ અમલમાં આવી રહી છે. અસ્પૃશ્યતા ઝડપભેર નાબુદ થઈ રહી છે. મજુરા ઉત્તરાંત્તર વધારે ને વધારે મહત્વનું સ્થાન તેમજ અધિકાર પામી રહેલ છે. પક્ષિત સ' વર્ગો ઉંચે આવી રહ્યા છે. સામજિક કાયદા 'પણ આજની સામાજિક રચનામાં નાના મેાટા વિપ્લવા પેદા કરી રહેલ છે. ચેતરફ નવી ચેતના પ્રગટી રહી છે, નવી જાગૃતિને જુવાળ પ્રજાના સુષુપ્ત જીવનમાં નૂતન પ્રાણના સંચાર કરી રહેલ છે.
આજે દુઃખા છે, હાડમારી છે, યાતના પારિવનાની ભરી પડી છે, આપા પ્રથપ્રદર્શક ગાંધીજી જતાં આપણા મા ગાઢ તિમિર અને અંધકારથી ભરેલો છે. આમ છતાં પણ આપણે હવે આઝાદ છીએ, ધૈર્યપૂર્વક આગળ વધી રહ્યા છીએ, આવતા સંકટાની બહાદુરીપૂર્વક સામનો કરી રહ્યા છીએ. આપણે જો ઉચિત પુરૂષાય અને શૌય દાખવીશું', પ્રત્યેકના ભાગે જે કતવ્ય . આવી પડે તે પુરી નિષ્ઠા અને ટેકપૂવ ક બજાવીશું, નાના મેટાપ્રશ્નો ઉપર ગમે તેવા મતભેદો ડ્રાય તે પણું હસ્તગત ’આ ઝાદીની એકચિત્ત બનીને કાઇ પણ ભોગે જો રક્ષા કરીશુ તો આજે આઝાદીના સૂર્યÅ આવરી રહેલાં વાળાએ જરૂર થોડા સમયમાં વિખેરાઇ જશે, તાક્ાા અને ઝંઝવાતે શમી જંશે, આક્ત અને અગવડ ઓગળી જશે અને આજ સુધી આપણે નહિ અનુભવેલા કે કપેલા એવા કોઇ અવનવા સુખસ્વગતે આપણી ધરતી ઉપર આપણે ઉતારી શકીશું અને સર્વોદય સાધતા ધ રાજ્યની આપણા દેશ ઉપર પ્રતિષ્ઠા કરીશું, વમાંન અકળામણેાથી અકળાયા વિના, અને હાડમારીએ હાવા છતાં હુતાત્સાહુ અન્યા વિના આપણે શ્રધ્ધાપૂર્વક આગળ વધીએ, નાતજાતના ભેદભાવ અને કામી વેરઝેરને તિલાંજલિ આપીએ, પ્રમાદ ભાગી પુરૂષાય પરાયણ બનીએ, ધસપ્રદાયની વાડાબ’ધી રાષ્ટ્રના સમગ્ર પ્રજાજને સાથે સાચું તાદાત્મ્ય આદશ ખાતર જીવીએ અને આદશ ઉપર ક્રૂના થવાને સદા તૈયાર રહીએ. ગઇ કાલ અ:પણી નહેાતી; ખાજ હજી આપણી પુરી નથી; આરતી કાલના આપણે જ-સ્વામી છીએ અને આ હિંસા વિકલ જગતને આપણે જ સાચી દોરવણી આપવાના છીએ. આજના સ્વાતંત્ર્યદિત આવી. આપણે શ્રધ્ધા કેળવીએ અને આ જ ભાવનાથી આપા સર્વ મનેવ્યાપારને રંગીએ 1
વિસારીને કેળવીએ,
પાન ક
સધ સમાચાર
સંધના ઉપપ્રમુખપદે શ્રી, શાન્તિલાલ હરજીવન શાહ
તા. ૨-૮-૪૮ સામારતા, રાજ મળેલી શ્રી મુ`બન્ને જૈન યુવક સધની કાર્ય વાંહક સમિતિની સભાએ સંધના ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યાએ શ્રી શન્તિલાલ હરજીવન શાહતી નીમણુક કરી છે.
આગામી પ પણ વ્યાખ્યાનમાળા
દર વર્ષી માફક આ વર્ષે પશુ તા. ૩૧-૮-૪૮ મંગળવારથી તા. ૭-૯--૪૮ મંગળવાર સુધી શ્રી. મુંબઇ જૈન યુવક સંધ તરફથી પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રબંધ કરવામાં આવ્યું છે. વ્યાખ્યાન તેમ જ વ્યાખ્યાતાઓના બધાં નામેા હજુ નક્કી થયા નથી.. એ યાદી હવે પછી સમયસર પ્રબુદ્ધ જનમાં તેમજ અન્ય સામયિકામાં પ્રગટ કરવામાં આવશે. ઉપર જણાવેલ દિવસ દરમિ યાન શરૂઆતના સાત દિવસ હંમેશા સવારના ૮ વાગે વીઠ્ઠલભાઇ પટેલ રાડ ઉપર આવેલ આન'ભુવનમાં વ્યાખ્યાનસભા શરૂ થશે અને બન્ને બ્યાખ્યાન આપવામાં આવશે. છેલ્લા દિવસે એટલે કે તા. ૭-૯-૪૮ મંગળવારનાં રાજ લેમીંગ્ટતરૅડ ઉપર આવેલ
૩૫
રાકસી સીનેમામાં સવારના ૯ વાગે વ્યાખ્યાનસભા મળશે. આ વખતનાં ાખ્યાતા પણુ એટલા જ રસપ્રદ અને મેષક હરો. આ વ્યાખ્યાનમાળાના પુરને! લાભ લેવા જૈન જનેતર સવું બંધુઓને તથા બહેતાને વિતિ કરવામાં આવે છે. સંધના સભ્યાને તેમ જ સમ્રુધ્ધ જૈનના ગ્રાહકાને વિનતિ
સધના જે જે સભ્યોએ હજી સુધી ખેતપેાતાનાં વાર્ષિક લવાજમ ભર્યાં ન હોય તે સવ સભ્યોને તેમ જ પ્રબુદ્ધ જનના ગ્રાહકને પડે પણું વ્યાખ્યાનમાળા દરમિયાન પોતપેાતાનાં ચઢેલાં કે નવાં લવાજમ વસુલ આપવા આગ્રહપૂર્વક વિનતિ છે. પ્રબુદ્ધ જૈનના ગ્રાહકૈાની સંખ્યા દિનપ્રતિદિન ક્રમી થતી જાય છે. જે ભાઇઓ તથા બહેને પ્રબુદ્ધ જૈન વિષે આદર ધરાવતા હાય તથા પ્રબુદ્ધ જૈન દેશની તેમજ જૈન સમાજની સેવા કરે છે એમ ખરેખર માનતા હાય તેમને પ્રબુદ્ધ જનનાં ગ્રાડક થવા, પોતે ગ્રાહક હેાય તે અન્ય મિત્રાને ગ્રાહક બનાવવા તેમ જ प्रमुद्ध જૈનતે ખમવી પડતી ખેાટને પહોંચી વળવામાં એક કે અન્ય રીતે મદદરૂપ થવા વિનતિ છે, આ મહીનામાં તેમ જ આવતા મહીનામાં અનેક ગ્રાહકાનાં લવાજમો પુરા થાય છે. આ બાબતની તેમને ખબર આપ વામાં આવે છે. તેમને સર્વને વિનતિ કે તેઓ કાં તે વખતસર મનીએ.ડરથી પાતપેાતાના લવાજમ મેકલી આપે અથવા તે વી. પી. આવે તા વિના બિલએ સ્વીકારે.
મત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ, સાભાર સ્વીકાર :—પ્રબુદ્ધ જનમાં અવલોકનાથે નીચેનાં પુસ્તક! મળ્યા છે માટે પ્રકાશકોના ઉપકાર માનવામાં આવે છે.
જૈન દ્રષ્ટિએ ગીતાદન :લેખક, સંતબાલ, પ્રકાશક: મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર. હઠીભાતી વાડી, અમદાવાદ કિં. શ. ૩-૦-૦
શ્રી માક્ષમાળા :લેખક શ્રીમદ્ રાજચંદ્ર, પ્રકાશકઃ સસ્તું સાહિત્ય વર્ષીક કાર્યાલય પાસે, અમદાવાદ, કિ. રૂા. ૧-૪-૦
ક'સવધ :—લેખક શ્રી. મણિલાલ ન્યાલચંદું શાહ. પ્રકાશકઃ સંરકૃતિ રક્ષક સસ્તુ સાહિત્ય કાર્યાલય, મહાજન ગલી, રાવપુરા વડોદરા, કિં.રૂા. ૩-૦-૦ તંત્રી, પ્રબુદ્ધ જૈન કેટલાક સમાચાર અને નોંધ વાદરાની ધારાસભાના ઐતિહાસિક ઠરાવ:
વાદરનરેશની વિનાશકાળે વિપરીત બુદ્ધિ કાશ્મીર અને નીઝામનાં પ્રકરણા તે। ચાલે જ છે. એવામાં હમણાં હમણાં વડેદરા રાજ્યનું પ્રકરણુ અણુધારી ઉગ્રતા ધારણ કરી રહ્યું છે. શરૂઆતમાં જ્ય રે અન્ય દેશી રાજ્યો સાવ ભોમ સત્તાનાં સ્વપ્નાં સેવી રહ્યાં હતાં અતે નવા ઉગમ પામેલા હિંદી સંસ્થાનથી અલગ રહેવાની જાતજાતની ખટપટ કરી રહ્યા હતા અને કાવતરાંઓ રચી રહ્યા હતા ત્યારે વડોદરાના મહારાજાએ તે વખતના મુખ્ય દિવાન મી મીનરની સલાહને અનુસરીને હિંદી સંસ્થાનમાં જોડાવાની સૌથી પ્રથમ તત્પરતા દેખાડી હતી અને એ રીતે અન્ય દેશી રાજ્યના શેખન સલ્લીના કીલ્લા જમીનદારત કર્યા હતા. પશુ ત્યાર બાદ તે દીવાન ગયા અને વાદરામાં રાજા અને પ્રજા વચ્ચેના ઘર્ષણુની શરૂઆત થઇ. પ્રજાની જવાદાર રજ્યતંત્રની માંગણી વધારે તે વધારે ઉગ્ર ખનતી ગઇ. આખરે તે માંગણી વડેદરા નરેશને સ્વીકારવી પડી. પછી મુખ્ય પ્રધાન ઘણુ થાય તે બાબતના વાંધા પાયે. તેમાં પશુ મહારાજાને નમતું આપવું પડયું અને ડે. જીવરાજ મહેતા મુખ્ય પ્રધાનપદ ઉપર આવ્યા. પછી ઉભે થયે પ્રધાનમંડળને પ્રશ્ન. વડેદરાનરેશ તા-યુરાપ ચાલી ગયા અને ત્યાંથી અમેરિકા જઇ ખેડા. ડા. જીવરાજે મહારાજા સમક્ષ પ્રધાન મંડળનાં નામો રજુ કર્યાં, ભાગવિલાસમાં ડુબેલા મહારાજાએ આ બાબતને કેટલાયે દિવસ સુધી જયાળ જ ન આપ્યા. આખરે જવાબ આપ્યો, પશુ તેમાં ડે. જીવરાજે સૂચવેલાં નામેાના ઇનકાર