________________
તા. ૧-૮-૪૮
પ્રશુદ્ધ ન
સર્ચ સમાચાર
તા. ૨૮–૭–૪૮ ના રોજ શ્રી મુબઇ જૈન યુવક સધની કાર્ય વાદ્ઘક સમિતિની એક સભા મળી હતી. આ સભામાં દેવદ્રવ્યના પ્રશ્નને અંગે સધે અખત્યાર કરેલી નીતિ પરત્વે મતભેદના કારણે આવેલુ શ્રી. વેણીબહેન કાપડીઆનું સ ંધના મંત્રી તેમ જ સભ્ય તરીકેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. અને તેમણે આજસુધી કરેલી સધની અનેકવિધ સેવાક્ષેાની આભારપૂર્વક ખાસ નાંધ લેવામાં આવી હતી. ત્યાર બાદ સંધના ઉપપ્રમુખ શ્રી પરમાનંદકુંવરજી કાપડીઆને વર્તમાનસ'યેÀ અને પરિસ્થિતિ ધ્યાન । લઈને સધનું મ ંત્રીપદ સ્વીક્રારવાની વિનતિ થતા તેમણે તે વિનતિને સ્વીકાર કર્યો હતો. પરિણામે તેમનેસંધના ઉપપ્રમુખ - પદની જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા હતા અને શ્રી વેણીન્હેનની જગ્યાએ મંત્રી તરીકે તેમની નિમણુંક કરવામાં આવી હતી. તદુપરાન્ત કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે શ્રી વેણીબહેનની ખલી પડેલી જગ્યાએ શ્રી શાન્તિલાલ હરજીવન શાહને નીમવામાં આવ્યા હતા અને કાય વાહક સમિતિમાં એક સભ્ય વધારી શકાય તેમ હતુ તે ધ્યાનમાં લઇને શ્રી મેનાબહેન નાત્તમદાસને સંધની કાય વાહક સમિતિમાં લેવામાં આવ્યા હતા.
મંત્રીએ: સુઈ જૈન યુવક સંધ, કેટલાક સમાચાર અને નોંધ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ મકાનક્ડ
સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહનું જે મકાર્ડ આજે કેટલાક સમયથી શરૂ કરવામાં આવ્યું હતું તે કુંડ આજે રૂા. ૧૬૩૦૦૦ સુધી પહોંચ્યું છે. આ ક: મટે એછામાં ઓછા બે લાખ રૂપીઆ તેા એકઠા કરવા જ જોઇએ એવા જે સીમાચિહ્નના નિરધાર કરીને આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી તે સીમાચિહ્નને પહોંચી વળવા માટે હજી રૂા. ૩૪૦૦૦ હજાર ખુટે છે, સીમાચિંહ્ન જેમ જેમ સમીપ આવતું જાય છે તેમ તેમ તેને પહેાંચી વળવાનું કાય વધારે ને વધારે વિકટ બનતું જાય છે. સામાન્યતઃ ક્રૂડમાં કાષ્ઠની પાસેથી રૂ. ૧૦૦૦ થી વધારે રકમની માંગણી કરવી નહિ–સિવાય કે કાઈ પણ વ્યકિત સ્વેચ્છાએ વધારે રકમ આપવાની મરજી દર્શાવે--આ નીતિને વળગીને આ કુંડ ભરાવવાનું કા હાથ ધરવામાં આવ્યું' છે અને કેટલાયે સજ્જનેએ માત્ર માંગણી રજુ કરતાંની સાથે જાર હજારની રકમ ભરી આપી છે. આ કુંડ એકઠું કરવાના યશ મોટા ભાગે શ્રી મણિલાલ મેકમચંદ શાહને ધટે છે. પેાતાની લથડેલી તળિયતની પરવા કર્યાં સિવાય, માનઅપમાનની દરકાર રાખ્યા સિવાય, એકનિષ્ઠા અને નથી ખા કાય તે કરી રહ્યા છે, તેમણે જૈન સમાજ સમે નાખેલી ટેક્ષને પુરી કરવી એ જૈન સમાજના સુસ્થિત વર્ગની જ છે. ઘણુાં ખરા પરિચિત મિત્રા અને સબંધીએ આ કુંડમાં (તપે.તાના ક્ળે ભરાવી ચુકયા છે, પણુ સીધી રીતે પરિચિત એવી અનેક વ્યક્તિએ છે કે જેમણે આ કા મા સમજીને પોતપોતાના કાળા સત્તર મેકલી આપવા જોઇએ, છતાં હજી સુધી મેકલી આપ્યું નથી.
આજે આવા વિદ્યાર્થીઈંડાની કેટલી બધી જરૂર છે. એ જૈન સમાજને કહેવા સમજાવવાની જરૂર છે ખરી ? આજે અસ્તિત ધરાવતા ભિન્ન ભિન્ન વિધાર્થીįડ્ડાના સચાલકને મળતાં કાને પશુ સંજ માલુમ પડશે કે જગ્યા અને સગવડના અભાવે તેમને કેટલા બધા વિદ્યાર્થીએને નિરાશ કરવા પડે છે. અમુક સંખ્યાના વિધાર્થીને સગવડ આપી શકાઇ તેના આનંદ કરતાં કેટલા બધાને નિરાશ કરી પાછા ઠેલવા પડયા એ બાબતનુ તેમનું દુ:ખ વધી જાય છે. જૈન વિદ્યાર્થી આલમની આ મુઝવષ્ણુ દૂર કરવાને આવાં વિધાર્થીįડા અને તેટલાં ઉભાં કરવાં એ એક જ માગ છે,
સંયુકત જૈન વિદ્યાર્થીગૃહની યેાજના અને કલ્પના પાછળ માત્ર આ એક જ હેતુ નથી. તેની પાછળ તાજને સમાજના ભિન્ન
૩૫
ભિન્ન વિભાગોને એકત્ર કરવાની અને મુંબઇ જેવા અગ્રગણ્ય શહેરમાં જૈન સંસ્કૃતિનું એક મહત્ત્વનું કેન્દ્ર ઉભું કરવાની ઉદાત્ત ભાવના રહેલી છે. સાંપ્રદાયિક ભેદભાવ વિના સવ' કાષ્ઠ જૈન વિદ્યાર્થીએને આવકારે એવી મુબઇમાં અન્ય કાઇ શિક્ષણુસસ્થા અસ્તિત્વ ધરાવતી નથી. આ સસ્થા કેટલાંય વર્ષથી કામ કરી રહી છે અને વિદ્યાર્થીઓની બહુ નાની સંખ્યાને થેડી ઘણી સગવડ આપી રહી છે. આ સંસ્થાને વહીવટ અમુક એક ટ્રસ્ટીમંડળ ચલાવે છે. આજે ચાલી રહેલા પ્રયાસ આ સંસ્થાના વર્તમાન સ્વરૂપના મૂળ સંરક રણને લગતા છે. આ ક્રૂડના પરિણામે સસ્થાને ૧૦૦ વિદ્યર્થીને રખી શકાય તેવું પોતાનુ મકાન પ્રાપ્ત થશે. વળી જૈન સમાજનું પ્રતિનિધિત વ્યકત થઇ શકે એવુ~તેના બંધારણનું પુનઃ નિર્માણ પણ થવાનું જ છે. આ રીતે મુંબઇમાં વસતા આખા જૈન સમજતુ એક મીલનકેન્દ્ર ઉપસ્થિત થવાની આ સંસ્થાના ભાવી વિકાસમાં અનેક શકયતાઓ રહેલી છે.
આ સંસ્થાના મકાન માટે દાદર સ્ટેશનથી પાંચ સાત મીનીટના રસ્તે ૧૭૬૩ વારના એક જમીનતા ટુકડા રૂા. ૬૪,૭૦૦ લગભગ આપીને ખરીદવામાં આવ્યા છે અને આ માસમાં તે જગ્યાએ નવા મકાનનું ખાતમૂહૂત કરવાની સંચાલકાની ધારણા છે.
સંસ્થામાંથી પસાર થયેલા અને આજે ભણતા વિદ્યાર્થી ઓએ સંસ્થાના મકાન ફંડ માટે રૂ।. ૧૦,૦૦૦ અંદર અંદરથી એકઠા કરવાના નિરધાર કર્યાં છે અને તે માટે તેએએ એક સમિતિ નીમી છે અને નાણાં ભેગા કરવાના પ્રયત્ન શરૂ કર્યાં છે. આ માટે તેમને ધન્યવાદ ઘટે છે, તે સમિતિને બધા વિદ્યાર્થીઓ પુરા આર્થિક સરકાર આપે અને તેમણે ઇંઢેલા રૂ. ૧૦૦૦૦ જલ્દિથી પુરા ભારાઇ જાય એમ આપણે જરૂર ઇચ્છીએ,
અન્તમાં જેઓ જૈન સમાજની એકતાને ઝ ંખે છે, અને વિદ્યાર્થીઓને કશા પશુ ભેદભાવ સિવાય રાહત આપવી, ટેકા આપવા અને આગળ વધારવા-એમાં જ જૈન સમાજને સાચે ઉલ અને ઇષ્ટ એકતાની સિદ્ધિ રહેલી છે એમ જેએ માને છે તે સñ આ શુભ કાર્યમાં અને તેટલા સહકાર આપવા અભ્યના છે. માંડલ જૈન સધના ઠરાવ અને જૈન ચુવકોને હાકલ
માંડલ જૈન સંઘે તા. ૧૯-૯--૪૮ ના રાજ કરેલા ઠરાવ અન્યત્ર આપવામાં આવેલ છે. આવા પ્રતિશીલ ઠરાવ કરવા માટે માંડલના જૈન સંઘને ધન્યવાદ ઘટે છે. અહિં એ યાદ આપવાની જરૂર નથી કે આપણી જાગુમાં આ એક જ સધ એવે છે કે જેણે પોતાની હસ્તકનાં મંદિરની આવક જેને દેવદ્રવ્ય તરીકે મેળખવામાં આવે છે. તેના કોઇ પણ સાવજનિક હિતના કાર્યોમાં ઉપયોગ થઇ શકશે એવા નિયમ વીકાર્યાં છે. જે રાવો માંડળ જૈન સથે કર્યાં છે તે ધેારણના ઠરાવા જ્યાં જ્યાં શકય ડ્રાય ત્યાં ત્યાં પાતપેાતાના સધ પાસે કરાવવા સ્થળ સ્થળના યુવાનીએ પ્રવૃત્તિ હાથ ધરવી જોઇએ અને જ્યાં જ્યાં એ શકય ન હોય ત્યાં ત્યાં પણ, જ્યારે દેવદ્રવ્યના ઉપયેગ સબંધમાં પ્રચલિત રૂઢિનુ સમર્થન કરતા અને શેઠ કરતુરભાઇ લાલભાઇના વિચારનું અનુમેદન કરતા હરાવા અનેક સ્થળેના સંઘે કરી રહ્યા છે ત્યારે, પાતપાતાની ઉદાસીનતા અને મૌનના ત્યાગ કરીને આ પ્રશ્ન ઉપર મડળના આકારમાં વ્યવસ્થિત અનીતે પોતપે.તાના વિચારો અને પ્રસ્તુત પ્રશ્ન અંગેના પ્રત્યાધાત પ્રગટ કરવા પ્રાગનિક વિચારો ધરાવતા જૈન યુવાને આચપૂર્વક વિનંતિ કરવામાં આવે છે. દેવદ્રવ્યના આખા પ્રશ્ન પાછળ બે મુદ્દાએ રહેલા છે. (૧) ધામિર્માંક રૂઢિ અને શસ્ત્રવાકયની આંધળી ગુલામી અને (૨) દેવદ્રવ્યનુ બંધીયારપણું અને કેવળ એકદેશીય ઉપયેગીતા. જૈન સમાજની પ્રગતિનો દ્રષ્ટિએ અને સર્વોક્ય સમાજના નિર્માણુના વિચારકાણુથી આ બંને અનર્થોં નિર્મૂળ કરવા જોઇએ અને મા અને બંધનમાંથી ક્રાન્તિપ્રિય યુવકાએ મુકત થવુ' જોઇએ. આજની ઉગતી પેઢીના માનસમાં આવા અનૈસર્ગિક