SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ • કે ભૂખ્યાંને પ્રથમ જમાડે અને પછી એને એધ કરો. ભૂખ્યા પેટે ધમ' ગળે ઉતરે નહી. કાષ્ઠવાર તા એ અત્યંત અણુગમાનુ પણ કારણ બને. ભર્યા પેટે જ ધમ સમજાય છે અને હૃદયંગત અને છે. ચિત્તસ્થિરતાના આધાર સતેથી સુખીજીવન છે; અને ચિત્તસ્થિરતા સિવાય ધમ કયાંથી ઉગે ? એ સ્થિતિ જ ધમની આધારભૂમિકા છે.. ક્ષુષ જેન આસ ધાં આણંદના જીવનની મધ્યમ સ્થિતિને ધર્મની ભૂમિકા માને છે એમાં ન હોય વૈભવની છોળ કે ન હેાય પરિમિત જરૂરિયાતની ત`ગી. વૈજબની છેાળ પાપુ છે તેમ તંગી પાષના પિતા છે. એક વિલાસ, ચાભિમાન, સત્તાશેખ અને ધડને પાકે છે. ખીજામાં ચેરો, જૂઠ, પણતા અને ઇર્ષ્યાને અવકાશ છે. અચ્છિક ત્યાગવૃત્તિની તેમ જ કાષ્ઠ સંસ્કારી વિલ આત્માની વાત જુદી છે. 'બાકી જરૂરિયાત જેટલુ' પ્રાપ્ત થવુ' યા વધારે સાંચી રીતે કહીએ તે જરૂરિયાતનુ' પ્રમાણ ઘટાડતા જઇ સંતેષી જીવન જીવવા જેવી પરિસ્થિતિ નિર્માણુ કરવી એ જ ધમની સાચી આધારભૂમિકા શર્ક તેમ છે. સ'તૈષી સાદું જીવન જ ધમ પામી શકે છે. અકરાંતીયને કે ભૂખ્યાને તે અજંપા જ હાય, એને મહાય શાંતિ, ન ય ધર્મ કે ન હોય સ્થિરતા. અસ્થિર ચિત્તને ધ્રૂમ ન હોય અને ભૂખ્યાંને ચિત્તરિચરતા ન હાય. આજનો જૈન સમ જ એકબાજુ ધનિકતામાં રાચે છે. તે બીજી નાળુ દરિદ્રતામાં સાડે છે. કાં તે એ. આ ભાજી કે કાં તે એ બીજી ખાજી 'એમ અને તરફ પાબંદૈયડી માં જ પીસાતે હૈાય છે. આવી પરિસ્થિંતિમાં કયા પાયા ઉપર ધ'ની ભવ્ય ભારત ઉભી થઇ શકે ? મુડીદાર વર્ગ તે દુ:ખની ૪૫ના ન હોઇ શકે, કદાચ હાય તે પણ તે ઉપરછલી. એટલે જ એને જે થયી જોઇએ તેવી લાગણી પ્રગટતી નથી. જૈન સમાજના આજને મેટા ભાગ‘ભીષણ દાવાનળમાં સળગી રહ્યો છે. એની વેદના એવાઓને સમજવી મુશ્કેલ થઇ પડે છે, કારણ કે એમા એને અનુભવ નથી અનેક જૈન કુટુ ંખે આજે ભૂખ્યાં સુલે છે, પેટને ખાડે। પુરવા અનેકને કુટુબથી યે દૂર રહેવુ પડે છે. શહેરામાં પડી રહેવા એમને મકાન નથી. માળકોને ભાવવા પૈસા નથી. શાળા છાત્રાલયેામાં જગ્યા નથી. દીનહીન ચહેરે દેહધામ કરતા પાતના આ પુન્નાની દશા જોઇ ખુદ મહાપિતા પણ રડી ઉઠે એલી ધરૢાની કરૂણ દશા હોય છે. સ્પાન્ની સ્થિતિમાં બાળક ટળવળતું હાય અને પિતાને માથે લાખાના મુગટ શેભતા ડાય એ લજામણુ ચિંતાનું ગૌરવ ગણુ તુ હશે કે પુત્રે તુ એ જ સગતું નથી. કુવામાં હોય તે જ અવાડામાં આવે. પ્રંન્ને સુખી હૈય તેમજ પિતામા ભડારા અભરે ભરાશે. એમ ન બને ત્યાં સુધી તે ન શું મળશે પ ટાણુ' નહી મળે’ના નાતે શુળની જેમ...ખ્યા જ કરે અને ઇર્ષ્યા ભાવ પણ ઉત્પન્ન કરે એ સ્વાભાવિક છે. યુગ બદલાવે છે, પરિસ્થિતિ વષ્ણુસતી જાય છે. એટલે સમાજે પશુ પ્રશુાલિકા ફેરવવી જોઇએ. મંદિર-મૂર્તિ દેવદ્રવ્ય 'વિગેરે બધું' સમાજની કેડ ઉપર નભે છે, 'પણુ જો સમાજની ક્રેડ જ તૂટી પડી તે પછી એ નહિ તૂટી પડે એની ફી ખાત્રી? મકાનની મરામત પાછળ એની Àભા પાછળ ધ્યાન આપીએ તે એના પાયા ઉપર તે ધ્યાન રાખવાની ખાસ જરૂર ગણાય, જો મકાનને તૂટી પડતુ બચાવવું ડૅાય તેા. મનુમે જ્યારે પાકા લાગે છે, વિપત્તિનાં વાદળ ઘેરાય છે, માત્ર સુતા નથી અને કળામણુ વધી જાય છે ત્યારે જ તે ક્રાંતિ કરવા લલચાય છે. જગતની અદ્ભૂત ક્રાંતિઓને તિદ્વાસ વિરાધ અનેે -અકળામણના ટાણે જ ધડાયા છે. જો કે આજની ગરીબ જૈન જનતા દેવદ્રવ્યના વાયર સામે વિરેધ કરી શકે એવી જાગરૂકતા, હિંમત કે. તેજસ્વિતા તાવી શકે એવી સ્થિતિમાં એ નથી, પશુ એથી એમના દિલમાં ખળભળાટ નથી -એમ માનવાને કશુ જ કારણ નથી. જનતાના ‘પીઠબળ સિવાય, એમના દિલમાં ઘેળાતા પ્રશ્ન 0 ; તા, ૧૨-૪૮ વાસ્તવિકતા સમજાયા વિના કાને પણુ ક્રાંતિને વિચાર ઉદ્ભવતા જ વંથી, મુશ્કેલી જણુાય છે. ત્યારે જ એમાંથી માર્ગ કાઢવાની વૃત્તિ જન્મે છે. એથી આજના સુધારા કાંઇ પાત્તાના દિલમાં ઉઠેલા એકદ તુક્કાને ચાવી રહ્યા છે એમ નથી, પશુ એની પાછળ સમાજની સમુસ્યા ઉકેલવાની સુબુદ્ધિ રહેલી છે, બાકી માજના સુધારકે કાઇ ધ દુશ્મના નથી. જેટલે ધમ પ્રેમ રૂઢિચુતને હાય છે. એથી જરાયે એછે. પ્રેમ એમને નથી, બલકે એમના શાસ નપ્રેમ સમયનતાને કારણે વિશેષ શેલી ડે છે. જગપ્રવાહનું પણ એને પીઠબળ મળતું રહે છે એ પણ એક કારણ છે. જો કે સુધારકને આજના પ્રયત્ન કેળ અરણ્યરૂદનસમ નીવડે નાય તેથી કશું આશ્ચય' પામવાપણુ નથી. નિરાશા કે ગભરાટને તે સ્થાન જ નથી. વિ“ધ્યમાં સમાજ જે માર્ગે વળવાના છે તેના પગરણુરૂપે એ કાળ– બળતી એકાંણી તા નોંધાવે જ છે. વર્ષો પહેલાં જેને કદી "ક્રાઇને પ્રશ્ન જ. ઉડતે નહેાતે એ હુજારાના દૈયડા ગયા છે. કાલે લાખાના એ અગત્યના પ્રશ્ન બનશે અને સમયબળ પારખી સમાજ એ માર્ગે જશે જ એવી શ્રધ્ધા સાંથે માનવું પડે છે કે ગયા વિના એને છુટા જ નથી. એ ભાવીનુ' એધાણ આપણે કેશરીયાજી ૧૫ લાખતા પ્રશ્ન વખતે જોઇ લીધુ છે. ત્યારે અનેક જૈન વ મનપાએ તથા ડાહ્યા પુરૂષે છેવટે એ ૧૫ લાખ વ સમજમાં કેળવણી પાછળ વપરાય એવુ મનવ્ય પેકાય઼ હતુ આજે એ પ્રશ્ન ઉકેલાઇ જવાથી એ ક્રી સુર્ય બની બેઠા છે, પશુ એમણે એ રીતે. પાનાનુ` માંનસ્માતમ તે વ્યકત કરી નાખ્યું હતુ. જેથી સમય આવ્યે એ બળàા પાકારતાં નહિ ખચકાય. હજુ આપણી લાગણી પરિપકવ થઈ નથી, જે ધો લાગવા જોઇએ તે હજુ લાગ્યું નથી. લાગશે ત્યારે સહેજમાં જ એ થાળવા પેકારી ઉઠશે અને ત્યારે એના તેમને રેકનાર કાઇ જ નહિ થય. છેલ્લાં પાંચ વર્ષના જગંપ્રવાહમાં તણાઇ--Jચ્છાો કે અનિચ્છાએ-આપણે અનેક સુધારામાં છલતમાં વણી લીધી છે એના જાણુ ઇન્કાર કરી શકે તેમ છે સરકારી ડખલગીરી-ની વાત કરીએ તેા એ આપણુંમે ગાડી -નથી. ગંમે પશુ નહિં પશુ એ આપણી જ ભુલેતુ કારણ છે. કાં તે એ ભગવવું રહ્યું. કાં તેા સમાજે તાળ તથા એને સુધારી નાની પરિસ્થિતિ નિર્માણુ કરતી રહી. જો દેવદ્ર॥ વધી જશે તે મર્દાષતાના નામે જમા થયેલેસે દેદ્રબ્યો સંગ્રહ એ માંપિતાત પુત્ર મટે કેળવણી ! સંસ્થા, યુનીવર્સીટીએ।દ ખાનાંમા-સરતા ભાડાની ચાલીો કે એવી જ શ્રીજી પ્રવૃત્તિા ઉભી કરવા પાછળ વાપરી નાખશે પડશે અથવા તે મે મપિનાને પૂજતારા સરાક જાતિ જેવા નવસંતાનો ઉભા કરવા પાછળ વેરી નાખવા પડશે એ કાલે જ્યાં જરૂર ન હેયછનાં તાં નવાં કામે ઉભા કરી તથાતેમા કડીયા, સુથાર, રંગારા કે સલષ્ટા પાછળ વેડફી નાખવાની વૃત્તિ આભડછેટની બીકે નેિ તે ખ્રીસ્તી ધર્મમાં મેકલવાની મુર્ખતા સાથેજ સરખાવી શકાય. પશુ જ્યાં કેવળ જડતા, અધશ્રધ્ધા, વહેમ અને નૈતિક હિં‘મતના અભાવ ાય ત્યાં શુ થયું? શાસદેવ સંબંધને સદ્દબુદ્ધિ અંત્રે એધી પ્રાથના.. રતિલાલ મફાભાઇ શાહ સધઢારા વૈદ્યકીય રાહતના પ્રબંધ શ્રી મુંબઇ ’જૈન યુવક સંઘ તરફથી મુંબઇ તેમજ પરાંઓમાં ઘુસતા કાઈ પણુ જન ભાઇ કે બહેનંતે જરૂરી વૈધકીય રાહત આપવાના પ્રબંધ કેટલાય સમયથી કરવામાં આવ્યો છે. આ રાહુ તમાં વા, ઇ જેકશન, ડાકટરના ખીલા, હાસ્પીટલના પાચ તેમ જ નંદીને માંદગી દરમિયાન જરૂરી આર્થિક મદદ-પાકી અનેક વ્યાયા તેના સમાવેશ થાય છે. આ યાજનાને લાભ લેવા વૈદ્યકીય રાહ તની અપેક્ષા ધરાવતા મુખ તેમજ પરાંઓમાં વસતા સૌ ક શ્વેત'બધું તેમ જ બહેનને આગ્રહપૂર્વ કવિનંતિ કરવામાં આવે છે. જયંતિલાલ લલ્લુભાઈ પરીખ મંત્રી, વૈદ્યકીય રાહુત સમિતિ.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy