________________
૩૧૮
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૮-૪૮.
'હિ. અકિલર,
બંધનેને જરા પણ અવકાશ હાઈ ન જ શકે. આ દિશાએ સમા- તેનાં નામ લખશે. તેના મુખ્ય સંચાલકોનાં નામ લખશે. જને જે અજાગ્રત વગ છે, જેને આ સાચું કે તે સાચું તે પ્રશ્ન ૩ : આપને ત્યાં હિંદી, સંસ્કૃત તથા અંગ્રેજી ભાષાના વિષેને વિભ્રમ મુંઝવ્યા કરે છે તેને સ્પષ્ટ માર્ગદર્શન મળે તે ઉપાધિધારી વિદ્વાન, રાષ્ટ્રીય તેમ જ સામાજિક કાર્યકર્તાઓ કોણ હેતુથી જેનામાં સ્વતંત્ર વિચારણાની જ્યોત પ્રગટેલી છે તેવા શિક્ષિત કોણ છે? તેમનાં નામ તથા સરનામાં લખશે. જૈન બંધુઓને તેમ જ બહેનને આગળ આવવા અને પિત- પ્રશ્ન ૪ : આપને ત્યાંથી કયા કયા જૈન સમાચાર–પત્ર નીકળે પિતાનાં માબે પ્રગટ કરવા અને તદર્થે જ્યાં ન હોય ત્યાં નવા છે? તેના સરનામા સહિત યાદી મોકલશે. યુવક સંઘે ઉભા કરવા અને એ રીતે રિથતિચુસ્તતાને શીસનભ્રષ્ટ
પ્રશ્ન ૫ : આપણે ત્યાં કયા કયા જૈન સમાચાર-પત્ર આવે છે ? કરવા સાદર વિનંતિ છે.
પ્રશ્ન : આપની સંસ્થા અથવા તે આપ પિતે આજકાલ શ્રી ભારત જૈન મહામંડળના ૨૮ માં એધિવેશનમાં જન સમાજ સંગઠ્ઠનની કઈ દિશામાં પ્રવૃત્તિશીલ છે ? પસાર થયેલા બે અગત્યના ઠરા
શ્રી મારવાડ જૈન યુવક સંધનું ત્રીજુ અધિવેશન જન્મભૂમિ અને નૂતન ગુજરાતના તંત્રી શ્રી અમૃતલાલ
* મારવાડમાં સેજિત ખાતે શ્રી મારવાડ જન યુવક સંધનું દલપભાઈ શેઠના પ્રમુખપણું નીચે તા. ૨૭-૨૮ માર્ચના રોજ
ત્રીજુ અધિવેશન ગયા જુન માસની તા. ૨૬, ૨૭ તથા ૨૮ ના મળેલા શ્રી ભારત જૈન મહામંડળના ૨૮ મા અધિવેશનમાં નીચે
રોજ મળ્યું હતું. શ્રી મોતીલાલજી રાંકા સ્વાગતાધ્યક્ષ હતા અને જણાવેલ બે મહત્વપૂર્ણ ઠરાવ પસાર થયા હતા.
શ્રી ગણપત અંદરજી ભંડારી અધિવેશનના પ્રમુખસ્થાને બીરાજ્યા ' (૧) શ્રી ભારત જેન મંડળનું ૨૮ મું અધિવેશન સાંપ્રદાયિક
હતા. આ અધિવેશનના અનુસંધાનમાં આન્તજાંતીય પરીષદ, મહિલા મનમાલિન્ય દૂર કરવા માટે એવું ઠરાવ કરે છે કે આપણે કઇ પરિષદ તેમ જ વિદ્યાર્થી પરિષદ પણું ભરવામાં આવી હતી. પણ સંપ્રદાય કે કોઈ પણ સંસ્થા કોઈ પણ પ્રકારની દુમાંવના- "
પરમાનંદ, પૂર્ણ કટુ આલેચના ન કરે તેમ જ પિતાના કેઈ ૫ણુ પત્ર
સ્ટલ'ગનું સમાધાન કે પત્રિકાઓમાં કે બીજા કે ઈ આકારમાં એવા વિષયોને સ્થાન ન . લડાઈ દરજ્ઞાન હિંદી પ્રજાનું હીર ચુસાયું અને મિત્રઆપે અને એ સાથે એ પણ આવશ્યક છે કે કોઈ પશુ સંપ્રદાય
રાજ્યના લશ્કરને ધરવું; જમીનના રસકસ ખેંચીને, પશુધનને આશ્રિત દિક્ષીત વર્ગની સાથે કોઈ પણ પ્રકારના અશિષ્ટ
કસાઈખાને મોકલીને, માનવધનને લડાઈમાં મેકલીને, અને કારવ્યવહાર ન કર,
ખાનાના યંત્રોને સાવ ઘસાવી નાખીને દેશનું ઉત્પાદન મિત્રરાજ્યની (૨) દેશની રાજકીય તેમ જ અતર્દેશીય પરિસ્થિતિ ધ્યાનમાં
લશ્કરી જરૂરિયાત પુરી પાડવામાં વપરાયું. લેતાં જૈન સમાજના સમરત સંપ્રદાયના સંમાલિત હિતનું પ્રતિનિ
હિંદમાં કાગળનું નાણું કાપીને તે સામે નાણાં ચુકવાયા. તેના ધિત્વ ધરાવતી એક માત્ર સંસ્થાના અધિકારથી આ ભારત જૈન
બદલામાં મિત્રરાજાએ હિંદને જે નાણું આપ્યા તે બધાના અલગ મહામંડળ પોતાના ૨૮ માં અધિવેશનમાં એ નિર્ણય કરવાનું ઇંગ્લેન્ડની સરકારી બેઠકમાં હિંદ ખાતે જમા થયા. આમાં ઈંગ્લેન્ડને અનિવાર્ય સમજે છે કે નવી દુનિયા નિર્માણ કરવાને જે પ્રશ્ન
* બે લાભ થયેલા. (૧) બ્રિટિશ સામ્રાજ્યનું રક્ષણ કરવા માટે હિંદમાં આજે સૌ કોઈની સામે ઉભેલ છે તેમાં અહિંસક શ્રદ્ધાના આધાર
મિત્રો તરફથી જે કાંઈ ખર્ચ થયુ તેના રૂપીઆ હિંદુસ્થાને ઉપર પિતાનો પુરો સાથ આપી શકે એ હેતુથી જૈન સમાજ એક
આપ્યા (૨) તેના બદલામાં અમેરિકા અને કેનેડા તરફથી ડોલર સંધના રૂપમાં સંદિગત જઇએ. અધિવેશનને માલુમ પડે
મળ્યા તે ઇંગ્લેન્ડને કામ આવ્યા. અને તે બધાની બદલીમાં હિંદને છે કે સમાજના લેકમાનસમાં આવી એકતાની માંગણી જાગૃત
શું મળ્યું? ઈંગ્લેન્ડની સરકારી બેન્કમાં હિંદ ખાતે જમા કરવામાં પડેલી છે અને ભિન્ન ભિન્ન સંપ્રદાયની પ્રમુખ સંસ્થાઓએ
આવેલી અલગ પુરાંત, જેના માટે લડાઈ પુરી થતાની સાથે જ તેમ જ પુરૂષોએ આ આશય દાખવતા કરતાવ તેમ ઉદ્ગાર પ્રગટ
આ ચર્ચલે બખાળા ક ઢવા માંડયા કે આ રકમ તે હિંદના રક્ષ કર્યા છે. આમ હોવાથી આ મહામંડળ પિતાની કાર્યકારિણી સમિ
માટેના પોપકારી (2) કાર્ય માટે ઇંગ્લેન્ડે ખર્ચી છે. માટે તે માંડી તિને આદેશ આપે છે કે તે જૈનેના ભિન્ન વર્ગો તેમ જ સંપ્રદાયના
વાળવી જોઈએ. આ સ્ટર્લી ગ પુરાંત જયારે ત્યારે ભુંસાઈ જશે તેવી પ્રતિનિધિઓને આમંત્રણ આપીને એક એવા કન્વેન્શન યેજના હિંદમાં નિરાશા ઉભી થઈ. કરે કે જે કન્વેન્શન પિતતાની વિશિષ્ટ માન્યતાઓને બાજુએ નબળા દેશુદાર પાસે લેણુદાર લાચાર બને છે અને જે મળ્યું રાખીને સંવત્સરિ તેમ જ પર્યુષણ સપ્તાહનું એકીકરણ, તે ગનીમત સમજે છે. લેણુદર હિંદ આવી સ્થીતિમાં મુકાયું અને તીર્થોનું કલેશવિસર્જન તેમ જ સન્માન, તથા આખા જન હસ્તેથી જે કાંઈ મળતું ગયું તે હિંદને આજની ફુગાવાને સ્થિતિમાં સમાજની એકતા સંબંધમાં નિર્ણય કરે, જેના પરિણામે ભારે રાહત રૂપ લાગવા માંડયું. જૈન સમાજ રાષ્ટ્રની નવી રચનામાં એક અવાજથી સંપૂરા સહ
સૌથી પહેલાં તા. ૩૧-૧૨-૪૭ ને દિવસે પુરા થતા ચાર કાર આપી શકે, તેમ જ આ કન્વેન્શન આ હેતુઓ સિદ્ધ કરવાના મહિના માટે આ સ્ટલ ગ પુરાંતમાંથી સ; શી કરોડ રૂપીયા હિંદને હેતુથી આખા જન સમાજનું એક મહાસંમેલન ભવાની શકયતા આપવાનું બ્રિટીશ સરકારે કબુલ કર્યું. ફરી તા. ૧-૧-૪૮ થી ઉપર વિચાર કરે..
ઓગસ્ટની આખર સુધીમાં વાપરવા માટે બીજા વીશ કરોડ આ ભારત જન મહામંડળ તરફથી જૈન સંસ્થાઓ તથા રૂપીયા આપવાના કરાર થયું. આ રીતે બે કામચલાઉ કરારથી કાર્યકર્તાઓને ઉદ્દેશીને એક પ્રશ્નાવલિ કાઢવામાં આવી છે અને જૈન હિંદ જરૂરીઆત મુજબ અલગ પુરાંતમાંથી બાર મહિનામાં સમાજના જવાબદાર કાર્યકર્તાઓ “સહાયક મંત્રી, ભારત જૈન વધુમાં વધુ ૧૧૧ કરોડ રૂપીયા વાપરી શકે તેવી જોગવાઈ મહામંડળ વર્ધા, સી. પી. એ સરનામાથી અસાંપ્રદાયિક દૃષ્ટિએ થઈ હતી. પણ કમનશીબે કહે કે આર્થિક વહીવટ પ્રત્યેની ઉદાએટલે કે સમસ્ત જનોની દૃષ્ટિએ ઉત્તર આપે એવી માંગણી સીનતાને કારણે કહે પણ હિંદી સરકારે આમાંથી માત્ર. પાંચ કરોડ કરવામાં આવી છે.
રૂપિયા વાપર્યા અને ૧૦૬ કરોડ વગર વપરાયેલા રહ્યા. પ્રશ્ન : આપના નગરમાં જેની જનસંખ્યા કેટલી છે? તે સ્થિતિમાં નવા ત્રીવર્ષીય કરાર થયા. તેમાં નીચેની શરતે ગૃહસંખ્યા કેટલી છે?
નાકી થઈ પ્રશ્ન ૨ : આપને ત્યાં મંદિર, સ્થાનક તથા અન્ય ધામિક, 1--આપણી આશરે ચૌદ અબજ રૂપિયા જેટલી ગંજાવર સામાજિક તેમ જ શૈક્ષણૂિક સંસ્થાએ કેટલી છે તથા કઈ કઈ છે અલગ પુરાંતમાંથી આવતાં ત્રણ વર્ષમાં આપને ૨૧૩ કરોડ