________________
૩૧૨
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૭ ૮૮
-
~----
-
નિયમમાં અપવાદ કરવાની સંધને આવશ્યકતા લાગી છે. આ જણાશે ત્યારે તે રૂઢિ કે પ્રણાલિકાના સમર્થનમાં રજુ થના શાસ્ત્રના સુધારણાને હેતુ દેવદ્રવ્યના નિયમને જરા પણ ઢીલ કરવાને નથી ઉલ્લેખે ને જરા પણ બંધનકર્તા ગણવામાં આવશે નહિ. આવી પણ જરૂરી અપવાદ સ્વીકારીને બાકી રહેલી બધી બાબતોમાં તે બાબતમાં જરૂર જણાયે સરકારી કાયદાઓ કરાવવામાં પ્રવૃત્તિ હાથ નિયમના અનુપાલનને પુરેપુરો સખત બનાવવાને છે.
ધરવામાં પણ આ યુવક સંધ પાછી પાની કરશે નહિ.) ચેથી સુધારે મંજુર કરીને શ્રી મુંબઈ જૈન યુવક સંધ (૨) અમુક માન્યતાઓના કારણે દેવદ્રવ્યને ઉપરની નીતિ એક અતિ મહત્વનું પગલું ભરે છે. મુંબઈ જન યુવક સંઘના
મુજબ ઉપગ કરવામાં કાયદાની કોઈ આડખીલી હોય તે એવી સભ્યો પ્રારંભના વર્ષોમાં એક બે અપવાદ સિવાય શ્વેતાંબર મૂતિ
અડિખીલી દૂર થવી જોઈએ એમ - અમે માનીએ છીએ. પૂજક જૈન વિભાગના જ હતી. મુંબઈ જન યુવક સંધના બંધારણનું
(૩) ઉપર મુજબને ઉપયોગ કરવાની પુરી અનુકુળતા હોય ત્યાં આજથી દશેક વર્ષ પહેલાં નવું સંસ્કરણ થયું અને જૈન સમા
પણું ટ્રસ્ટીઓ એ ઉપગ ન કરે તે જનકલ્યાણના કાર્યોમાં જના ત્રણે વિભાગના ભાઈ બહેને માટે સંધના દ્વાર ખુલ્લા મુકાયાં અને
એવો ઉપયોગ કરવાની કાયદાથી તેમને ફરજ પાડી શકાય એવી
અમારી માન્યતા છે. પરિણામે અન્ય વિભાગના બંધુઓ સુધમાં દાખલ થવા લાગ્યા,
આ કરાવો તેમ જ દેવદ્રવ્યના અંગે મુંબઈ જન યુવક સંધની બહેને પણ સંધમાં જોડાવા લાગી. પશુ એ સંખ્યા શરૂઆતમાં
નીતિ-બંનેને યથાર્થપણે સમજી લેવા, તેને મકકમપણે વળગી નાની હતી. આમ છતાં પણ સંધની કાર્યવાહક સમિતિમાં દરેક
રહેવા અને જ્યારે અનેક બાજુએથી મુંબઈ જન યુક વિભાગના સભ્યોનું તેમ જ બહેનનું જરૂરી પ્રમાણુ આવવું જ
સંધ ઉપર જૈન સમાજના કેટલાક વગના આક્રમણની શરૂઆત જોઈએ એ હેતુથી ચુંટણી સંબધે કેટલીક મર્યાદાઓ મૂકવામાં
થઈ રહી છે, ત્યારે સંધી નીતિ તેમ જ ઉપર જણાવેલા ઠરાવને આવી હતી. આજે હવે બહેને તેમજ સ્થાનકવાસી ભાઈઓ
પુરેપુરા વફાદાર રહીને સંઘના દયેય તેમ જ પ્રવૃત્તિને બને તેટલો સંધમાં ઠીક ઠીક સંખ્યામાં જોડાયા છે અને સભ્યોના દિલમાંથી
વેગ આપવા સંધના સર્વ સભ્યોને આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આ ભેદભાવ લગભગ નષ્ટપ્રાય થયો છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં હર અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના સભાની ચુંટણીની
આવે છે. કોઈ પણ સભ્ય અથી અન્યથા વર્તન કરીને સંધની
પ્રતિમાને ધકકો નહિ પહોંચાડે એવી દરેક સભ્ય તરફથી આશા સર્વ પ્રકારના બંધનમાંથી મુક્ત કરવામાં આવી છે.
કે રખવામાં આવે છે. આમ છતાં પણ કાર્યવાહક સમિતિની ચુંટણીમાં ભિન્ન ભિન્ન વિભાગનું જરૂરી પ્રમાણુ કદાચ એ આવે તે જરૂરી પ્રમાણ
સ્વ. ડો. વ્રજલાલ મેવાણી સ્મારક વિષે ઠરાવ સાધવામાં અનુકૂળતા રહે એ હેતુથી કાર્યવાહક સમિતિને વાર્ષિક
મુંબઈ જૈન યુવક સંધ તરફથી . ડે. વૃજલાલ મેઘ - ચુંટણી બાદ પિતામાં જરૂર મુજબ ત્રણ સભ્યો ઉમેરવાની સત્તા
ના સ્મારક નિમિતે ફળે એકઠા કરવામાં આવ્યું હતું તેમાં આશરે હતી તે વધારીને પાંચ સભ્યન કરવામાં આવી છે.
રૂ. ૨૪૦૦ એકઠા થયા હતા તેમાંથી સંધના કાર્યાલયમાં મૂકવા
માટે એક તૈલચિત્ર તૈયાર કરવામાં અાવ્યું હતું જે પાછળ રૂ. - દેવદ્રશ્નના ઉપયોગ વિષે ઠરાવ
- ૨૦૦ નો ખર્ચ થયું હતું. આ રીતે બાકી રહેતા રૂ. ૨૨ ૦૦ માં ડુલકર કમીટીએ ઉપસ્થિત કરેલા મંદિરના વધારાનાં નાણાં
છે. મેધાણીની વાર્તાઓ પ્રગટ કરવા માટે શ્રી. મણિલાલ મોકમચંદ ના ઉપગના પ્રશ્ન વિષે જન સમાજમાં જે સુબ્ધ વાતાવરણ
શાહ તરફથી રૂ. ૧૦૦૦ આપવામાં આવ્યા હતા અને તેમાંથી પેદા થયું છે તેના અનુસંધાનમાં દેવદ્રવ્યના ઉપયોગ પર
* આળ હૈયાં' ના મને એક વાર્તાસંગ્રહ સંધ તરફથી પ્રગટ કરcl. ૧૩-૭-૪૮ મંગળવારના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક
વામાં આવ્યું હતું તે મૂળ રકમ અને પુસ્તક વેચાણનફા ખાતે જે સંધની કાર્યવાહક સમિતિની સભાએ પિતાની નીતિ અને અધિપ્રાય
રકમ સંધમાં જમે પડેલી છે તેમાંથી રૂ. ૩૦૦ ઉમેરતાં કુલ રકમ સ્પષ્ટ કરતા નીચે મુજબના ત્રણ ઠર પસાર કર્યા છે.
રૂ. ૨૫૦ ૦ ડે. મેઘાણી જે પ્રકારની માનવતાપશી વાર્તાઓ (૧) દેવદ્રવ્ય સંબંધે મુંબઈ જેન યુવક સંધની નીતિનું આ
લખતા હતા તેવી વાર્તાઓ લખાવવી અથવા તો આપણું ધમસભા ફરીથી સંપૂર્ણ સમર્થન કરે છે.
સાહિત્ય કે પશ્ચિમના સાહિત્યમાંથી તેવી વાર્તાઓ તારવવી અને (શ્રી. મુંબઈ જેમ યુવક રાધની આ સંબંધે શું નીતિ છે
તેને અનુવાદ કરાવે અને એ પ્રકારના લાખણ યાં અનુવાદ માટે તે સંબંધે સંધના સભ્ય તેમ જ પ્રબુદ્ધ જૈનના વાંચમને શબ્દ
લેખકોને આ રકમમાંથી પુરસ્કાર આપવો અને આ રીતે ઓછામાં ખ્યાલ આવે તે હેતુથી સંધના બંધારણમાંની પ્રસ્તુત કલમો અહિં
ઓછા પાંચેક દળદાર પુસ્તકો પ્રગટ કરવા એવી સમજુતીપૂર્વક અવતરિત કરવામાં આવે છે:-- (ક) આજે ચાલી રહેલી મૂર્તિપૂજા પાછળના વહેમો અને
સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટને આપવાને ઉપર જણાવેલ તા.
૧૩-૭-૪૮ મંગળવારના રોજ મળેલી મુંબઈ જૈન યુવક સંધ બોટી માન્યતાઓ દૂર થવી જોઇએ.
કાપહક સમિતિએ હરાવ કર્યો છે. (ખ) મૂર્તિને શણગારવાની અને આંગીઆભૂપશુ ચઢાવવાની પ્રથા જૈન મૂર્તિપૂજાની કલ્પના અને આદર્શ સાથે બંધબેસતી
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ, નહિ હોવાથી તે પ્રથાને સર્વત્ર નિષેધ થ જોઈએ.
સાધુ-વિવેક (ગ) બીનજરૂરી નવાં મંદિરો બંધાવવા પાછળ તેમ જ ચાલુ મંદિરમાં બીનજરૂરી શેભા શણગાર પાછળ થતે દ્રવ્યને
વસ્ત્ર રંગાતે મન રંગાતે, કપટ જાલ નિત રચતે હૈ, પુષ્કળ વ્યય બંધ થ જોઈએ. (ઘ) મંદિરોને સાદી રીતે નિભાવતાં બચતી આવકનો તેમ જ
“હાથ સુમરની, પેટ ઉતરની’, પર -- ધન – વનતા “તકતે હૈ, એકત્ર થયેલી મુડીને જનકલયાણનાં કાર્યોમાં ચાલુ ઉપયોગ થશે આપા - પરકી ખબર નહીં, પરમાર્થિક બાતે કરતે હૈ, જોઈએ.
એસે હગિયા સાધુ જગતકી, ગલી ગલીમેં ફિરતે હૈ. (ડ) દેવદ્રવ્યના નામે થતી આવકનો જનકલ્યાણના કાર્યમાં
- સાધુ ઉપયોગ કરવાને પ્રબંધ થયું ન હોય એવાં મંદિરની આવકમાં રાગદેપ જિનકે નહિ મનમેં, પ્રાયઃ વિપિન વિચરતે હૈ, દધી બેલીને કે તેના ફંડફાળામાં પૈસા ભરી આ સંધને સભ્ય કે ધ માન ભાયાદિ તજ કર, પંચ મહાન ધરતે હૈ, વધારો કરશે નહિ,
જ્ઞાન ધ્યાનમેં લીન-ચિત્ત, વિવમે નહીં ભટકતે હૈ, | (ચ) જ્યારે કોઈ પણ ધાર્મિક અથવા સામાજિક રૂઢિ કે વે હયં સધુ, પુનીત હિતૈષી, તારક જે ખુદ તરતે હૈ, પ્રાણાલિક દેશ અથવા સમાજના સ્વાધ્ય કે ઉત્કર્ષને બાધક
પંડિત દિલીપસિંહ કાગળ,