SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૪૮ સંઘ શ્રી મુંબઈ જૈન યુવક સંધના બંધારણમાં કરવામાં આવેલા કેટલાક ફેરફાર શુદ્ધ જૈન તા. ૧૧-૭-૪૮ રવિવારના રોજ કાલબાદેવી રોડ ઉપર આવેલ દહેણુકર બીલ્ડીંગમાં એએ સીલ્ક મરચન્ટ્સ એસેસીએશના હાલમાં શ્રી. મુંબન્ને જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ તરફથી ભલામણ કરવામાં આવેલ સંધના બંધારણને લગતા કેટલાક સુધારાઓ વિષે વિચાર કરી નિર્ણય કરવા માટે સંધવી અસાધરણ્ સામાન્ય સભા મળી હતી અને તે સભાએ સર્વાનુમતે પસાર કરેલા સુધારાઓ નીચે મુજબ ૬તઃ— (૧) બંધારણની કલમ ૩ ના શરૂઅ તને ભાગ નીચે મુજબ હતા, “આ યુવક સંધમાં ત્રણે વિભાગના જૈન યુવકે તે જોડાવાના અને કાય કરવાને સમાન અને સંપૂર્ણ અવકાશ આપવામાં આવે છે અને ત્રણેય વિભાગના વ્યકિતગત તેમજ સર્વ સામાન્ય પ્રશ્નોને-ઉપર જણાવેલ ધ્યેય અને નિર્દિષ્ટ કાર્યપ્રદેશ અનુસાર હાથ ધરવાને આ યુવક સંધ મારથ સેવે છે. આ કાર્ય માટે જૈન સમાજના ત્રણ વિભાગે બચ્ચે રહેલા મુખ્ય માન્યત ભેદે સબંધમાં આ યુવક સંધ નાચે મુજબના અભિપ્રાયોને અનુસરીતે પાતારી સ પ્રવૃત્તિઓ ચલાવશે.” આ કલમ નીચે મુજબ સુધારવામાં આવી છે. “આ યુવક સંધમાં જૈન સમાજના સર્વ વિભાગના યુવાને જોડાવાનો અને કાય કરવાના સમાન અને સંપૂર્ણ` અવકાશ આપવામાં આવે છે. અને દરેક વિભાગના વ્યકિતગત તેમ જ સર્વોસામાન્ય પ્રશ્નોને-ઉપર જણાવેલ ધ્યેય અને નિર્દિષ્ટ કા પ્રદેશ અનુસારહાથ ધરવાનો આ યુવક સધ મનાથ સેવે છે. આ કાર્ય માટે જૈન સમાજના ભિન્ન ભિન્ન વિભાગો વચ્ચે રહેલા માન્યતાભેદો સંબંધમાં આ યુવક સંધ નીચે મુજબના અભિપ્રાયોને અનુસરીને પેાતાની સવ પ્રવૃત્તિ ચલાવશે.” આ કલમ ૪ (૧) રદ કરવાનું ઠરાવવામાં આવ્યું છે, (૩) ધારણની કલમ ૪(૭) ચે મુજા હતી. સમાચાર આ સુધારાના પરિણામે સંધના પ્રમુખ એક વિભાગના અને ઉપપ્રમુખ અન્ય વિભાગના તથા બે મંત્રીએ અન્ય અન્ય વિભાગના ડાયા જોઇએ અને કાય`વાહક સમિતિના ૧૫ સભ્યમાં ઓછામાં ઓછા ચાર સભ્ય શ્વેતાંબર સ્મૃતિ પૂજક વિભાગના, ચાર સભ્ય સ્થાનકવાસી વિભાગના, એક સભ્ય દિગંબર વિભાગના અને ઓછામાં ઓછી ચાર બહેના ચુટાવી જોઇએ આવા પ્રતિબંધ દૂર કરવામાં આવ્યા છે અને કાર્યવાહક સમિતિમાં તેમ જ સૌંધના અધિકારરથાન ઉપર કાને નિયુકત કરવા ો બાબત સંધના સભ્ય સ્વતંત્ર મરજી ઉપર છેડવામાં આવ્યુ છે. (૨) બંધારણની કલમ ૪ (૧) નીચે મુજ્બ હતી. દરેક સભ્ય રાષ્ટ્રિય મદ્રાસબાના સભ્ય હોવા જ જોઇએ. (અપવાદઃ—જે સભ્ય ઉમરના વાંધ ને લીધે રષ્ટ્રિય મહાસભાના સભ્ય થઈ શકે તેમ ન હોય તેને આ નિયમ લાગુ પડશે નહિં.) ‘દેવદ્રવ્યના નામે થતી આવકના જનકલ્યાણુના કાય માં ઉપ યેગ થવાના પ્રબંધ થયા ન હોય એવા ગદિશની આવકમાં ધી મેલીને તથા તેના કડફાળામાં પૈસા ભરીને આ સધા સભ્ય વધારે કરશે નહિ.' આ કલમમાં નીચે મુખ ઉમેરવાનું ઠરાવવામાં આવ્યું છે, અપવાદ :—દન કરવા જતાં અને કૌટુંબિક મરણુ જેવા પ્રસંગે કઇં તે કપ્ત નાણુ` મંદિરમાં ધરવાની વ્યાપક આદત આપણા સમાજમાં છે. તેવા પ્રસંગે પુરતે ઉપરતે નિયમ સંધના સભ્યાને બંધનકર્તા ગણાશે નહિ. (૪) અધારણની કલમ ૯ (૪) માં નીચે શરૂઆતના ભાગ રાખવાનું અને ત્યાર પછીતે બાકી રહેતા ભાગ રદ કરવાનું ધરાવામાં આવ્યું છે. “નવા વર્ષ માટે નીચે મુજબ સધના અધિકરીએ તેમ જ કાયાહૂક સમિતિના સભ્યની ચુંટણી કરવામાં આવશે. સર્ચ (૧) પ્રમુખ, (૨) ઉપપ્રમુખ, (૩) બે મંત્રી, (૪) કોયાધ્યક્ષ, (પ) કા પાદુક તિ માટે પંદર સભ્યો." (૫) બ’ધારણની કલમ ૧૬ મુજળ નવી સુ’ટાયલી કાય વાહુક સમિતિને *ફર મુજબ પાતામાં વધારેમાં વધારે ત્રણ સભ્ય ક્રમેરવાની સત્તા હતી ત્યાં ત્રણને બદલે પાંચ સભ્યો સુધી ઉમેરવાની સત્તા આપવાનું ઠરાવવામાં આવ્યું છે. આ બંધારણીય સુધારા) વિષે થોડાક ખુલાસા કરવાની જરૂર છે. પહેલો સુધારે મેટા ભાગે શાબ્દિક છે. સધનુ બંધારણ જૈન સમાજના ત્રણ વિભાગના જ્યારે ઉલ્લેખ કરે છે ત્યારે જાણે કે એ ઉપરાંતના તેરાપથી તેમ જ અન્ય વિભાગેાની બંધારણુ ઉપેક્ષા કરે છે અને બંધારણુ મુળ કપાયેલી જૈન સમાજની એકતા જાણે કે માત્ર ત્રણ વિભાગ પુરતી જ છે. એવી ભ્રાન્તિ કાઇ ન સેવે એ હેતુથી આ સુધારા કરવામાં આવ્યા છે. ખીજો સુધારા સબના દરેક સભ્યે કોંગ્રેસના સભ્ય થવું જ જોઇએ એ શિસ્તનિયમને રદ્દ કરે છે, જ્યાં સુધી દેશને આઝાદી પ્રાપ્ત થઇ નહેતી ત્યાં સુધી દેશની આઝદીના પ્રશ્નને સૌથી પ્રથમ સ્થાન આપવાના હેતુથી આ નિયમ કરવામાં આવ્યા હતે, કારણુ કે આ દેશમાં કૉંગ્રેસમાં જ આઝદીની આખી લડત પહેલેથી છેલ્લે સુધી કેન્દ્રીભૂત થઇ હતી. અને જે કાઇ આઝાદીના ઉપાસક હોય તેને માટે એ ઉપાસનાના બાહ્ય ચિહન તરીકે એછામાં ઓછું. કાંગ્રેસના સભ્ય બનવાનું અતિ આવશ્યક હતું. હવે આઝદી પ્રાપ્ત થઈ છે. તેથી આવે નિયમ દરેક સભ્ય માટે ફરજિયાત હોવાની જરૂર નહિ લાગવથી રદ કરવાનું યોગ્ય વિચારાયુ છે. આમ છતાં પણ મુબઇ જૈન યુવક સંધી નીતિ કાંગ્રેસને જ સર્વ પ્રકારે સમય ક રહેશે. - આ વસ્તુસ્થિતિ બંધારણમાં રહેલા નિયમ (૩) એ ઉપરથી સ્પષ્ટ થાય છે. આ નિયમ નીચે મુજબ છે. રાજકીય બાબતે પરત્વે સપૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયને આ યુલ્ક સધ સ્વીકારતા હાઇને તે દિશાએ કાય કરતી અને હિંસા અને સત્યના ભાગે પવનનું નિયમન કરતી રાષ્ટ્રીય મહાસભાના વિવિધ કાર્યક્રમને આ યુવક સંધ અને તેટલા સક્રિય ટેકા આપશે.” ત્રીજો સુધારે દેદ્રવ્યને લગતા શિસ્ત નિયમમાં એક અપવાદ દાખલ કરવાને લગતે છે. કા પણ દેશભદિરમાં દાખલ થતાં મૂર્તિ સનમુખ પૈસા એ પૈસા-આના એ આના ધરવાની પ્રથા આપણે ત્યાં કઇ કાળી ચાલી આવે છે. આમ કરીને એ મંદિરની આવકમાં વધારે કરવે એવા કાઇ ખાસ આશય આપણુા મનમાં નથી હોતા, પણ આ એક પ્રકારની સભ્યતા છે એવા ખ્યાલથી આવી આદત આપણામાં કઇ કાળથી કેળવાયેલી હોય છે. આ ઉપરાંત કુટુંબમાં મૃત્યુ પ્રસંગે દેવપૂજનની અમુક પૂજનસામગ્રી ધરાર અથવા તે તે નિમિત્તે કુટુંબ તરફથી કઇંક નાણુ ધરવાની પશુ પ્રથા આાપશુામાં કે કાળથી સુપ્રતિષ્ઠત છે. કાઇ પણ વ્યક્તિને આ બાબતમાં અંગત વિરોધ હોવા છતાં આ પ્રસંગ અખા કુટુંબના હુઇને ઉપર પ્રમાણે અને છે, તે એક બાબત અત્યંત નજીવી અને બીજી ભાખત અન્યને નાજુક લેખીને આ બન્ને ભાતમાં દેવદ્રવ્યને લગતાં
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy