________________
૩૧૨
આમ છતાં મદિરા બાંધવા સબંધમાં કાષ્ઠ પશુ સરકારી સત્તાની આડખીલ હાવી ન જોઇએ અને દરેક ધમ, સપ્રદાય યા વને આ ભાતમાં પુરી છુટ હોવી જોઇએ એ પણ એક અભિપ્રાય હેાઇ શકે છે એ હું સમજી શકુ છુ. હું જે નથી સમજી શકતા તે તે આ છે. તે જણાવે છે કે, "ારી સૂચનાનેા અમલ કરવામાં આવે તેા અર્ધગતિના માગે' ધસતી આપણી પ્રજાની ધા ગતિના આંક આવી જાય." પહેલાં તે આપણી સમાજ ખરેખર અધાતિન. માળે ધસી રહી છે એ સ્વીકારવાને હું તૈયાર નથી. ખીનું મારી સૂચનાના પરિણામે ધરા કે પાંચ પચાસ મદિરા મેચ્છા ધાયાં તે તેમ થવાયી આપણી સમાજની અધોગતના આંક. આવી જાય−વી સભાવના મઢે મને કાઇ પણ શાધ્યા આધાર જડતા નથી, ધામિક બાળને શેના મતભેદો કાઇ એવા વિચિત્ર છે કે તેને વિચાર અને ચર્ચા કરતાં આપણે આપણી તુલનાબુદ્ધિ જાળવી શકતા નથી અને પોતાને અનુકુળ વિચાર પ્રમાણે અમલ થતાં સમાજ ઉત્કર્ષ ની ઉત્કૃષ્ટતમ કાટિએ પહાંચી જશે અને પેાતાને પ્રતિકુળ વિચાર મુજબ અમલ થતાં સર્વનાશ આવીને ઉભે રહેશે. આમ વિચારવાની અને જે તે મામૃતમાં આવી અંતિમ કાટિની પ્રરૂપણા કરવાની આપણુને ટેવ પડી ગયેલી માલુમ પડે છે. ઉપરની અત્યુતિમાં પણ મને આવા જ કોઇ માનસિક વળણનું દન થાય છે એમ કહુ તે જૈન પત્રના તંત્રી મહાશય મતે માફ કરશે. સૌરાષ્ટ્ર સરકાર પ્રત્યે જૈન દાખવશે ?
સમાજ શી
રીતે કૃતજ્ઞતા
સેરાષ્ટ્ર સરકારે શત્રુંજયના કરવેરા હંમેશાને માટે માફ કર્યાં તે માટે ચારે બાજુએથી જૈન સમાજે અભિનન્દન અને ધન્યવાદના તારે કર્યા અને આટલી શીઘ્રતાથી આ કાર્ય કરવામાં આવ્યુ તે કારણે જૈન સમાજના આનંદને પાર ન રહ્યો. સૌરષ્ટ્ર સરકારના આ પગલાની વિશેષતા તે એમાં છે કે આવું સ્તુ” પગલું ભરવા માટે સૌરાષ્ટ્ર સરકારે નથી કોઇ વાટાધાટેની આંટીઘુંટી ઉભી કરી કે આના બદલામાં જૈન સમાજ કાઠિયાવાડની પ્રજાને શું લાભ આપશે એવી નથી કાઇ અપેક્ષા દાખવી કે સેદાની રીત અખત્યાર કરી. વે જ્યારે સૌરાષ્ટ્ર સરકારે સરળપણું અને સીધી રીતે ઉદાર દિલથી જૈન સમાજને અત્યન્ત ડંખતા એવા આ મુંડાવેરામાંથી મુક્તિનું દાન કર્યુ છે ત્યારે તેના દલામાં જૈન સમાજે કાંઈઁક પશુ સ’ગીન કાર્ય કરી બતાવવું જોઇએ અને એ રીતે પોતાની કૃતજ્ઞતા પુરવાર કરવી જોઇશે, આ હેતુથી નમ્રમ વે નીચે સૂચના કરવા ર૦ લઉં છુ.
આજથી કેટલાંક વર્ષો ઉપર જૈન સમાજ ઉપર જ્યારે મુડકા વેરાના બદલામાં વાર્ષિક રૂ. ૬૦૦૦ નુ ભરણુ લાદવામાં આવ્યુ હતું ત્યારે તે ભરણાને પહેાંચી વળવા માટે શેઠ આણું છ કલ્યાણુજી તરફથી એક કુંડ ખેલવામાં આવ્યુ હતુ અને તેમાં આશરે બાર લાખ ફપીળા એકઠા થયા હતા, જેના રોકાણમાંથી પ્રતુન રૂ. ૬૦૦૦૦-રપામાં આવતા હતા. હવે આ રૂ. ૬૦૦૦૦ ની જવાબદારીમાંથી શૈ આખું ૬ કલ્યાણુ મુન થયેલ છે. અને એ બાર લાખ રૂપી આજે પણ એમના ગેમ અનામત પડેલા હોવા જોઇએ. પાલીતાણા રાજ્ય હવે વિસર્જન થયું છે; પાલીતાણા ઢંકાર સાથેના આપણા ચેકસ પ્રકારના સંબંધને અન્ત આવ્યે છે. હવે આવેલું કેઇ પણ યાત્રળુકર શત્રુંજ્ય તીયન સાધમ ઉભું થવા સાવ નથી. તે પછી આ ભાર લાખની રકમો શા ઉપયોગ ? આજે જુનાગઢ નવાબની નવીમાંથી અને પાલીતાણા કારની હુકુંમતમાંથી આપણાં બન્ને તીર્થો મુકત થયેલ છે અને આપણે સૌ મુક્ત મને જાણે કે પોતાની જ હકુમતના પ્રદેશમાં વિચરતા હાઇએ એ રીતે ગીરનાર તેમ શત્રુજ્યના તીર્થોમાં કરી શકો છીએ, વિચરી શકીએ છીએ. જૈન સમાજના ઇતિહુસમાં આ એક
પ્રશુદ્ધ અન
તા. ૧૫-૭-૪૮
અપૂર્વ પ્રસંગ છે.. આવી મહાન લાભપ્રાપ્તિ બદલ દિલની કદરદાની અને કૃતજ્ઞતા દાખવવાને એક જ માગ છે કે જૈન સમાજે શેઠ આણુદજી કલ્પ,ણુજીની પેઢીને સૌરાષ્ટ્રના સમગ્ર પ્રજાજનેાનાં લાભાથે કાંઇ પણ યેાજના નકકી’કરીને ઉપર જણાવેલ બાર લાખની રકમ સૌરાષ્ટ્ર સરકારને ચરણે ધરવા આદેશ આપવા જોઇએ. આ ચેન્જના શિક્ષણ વિષયક હાય, વૈદ્યકીય રાહતને લગતી હોય, હરિજન ઉદ્ધારની હેય, કાઇ પુરાતત સંશોધન મંદિર ઉભુ કરવાને લગતી હાય. ઉભય પક્ષને અનુકુળ પડે તેવી કે પશુ લેાકકલ્યાણુસાધક યાજના સાથે આ બાર લાખની રકમ સાંકળી દેવી જોઇએ. આવી જ્યારે હું સૂચના કરૂ છું ત્યારે એવે સુર તેા હું કલ્પી શકુ છુ કે આ નાણાં જમાનાં છે અને માત્ર તેના માટે જ આ નાં ખરચાતાં જોઇએ. આ પ્રશ્ન પરત્વે આમ ખેલવું કે વિચરવું જૈન સમાજને શેભતું નથી. આવડી મેટી આવકનું સાધન અને તે વર્ષોની પર પરાથી સ્થિરમૂળ બનેલું–છોડી દેવામાં સૌરાષ્ટ્ર સરકારે કેવળ ખેલદીલી તાવી છે. આવી જ ખેલદીલી જૈન સમાજે તે આણુજી કલ્યાણુજીની પેઢીએ દખવવી ઘટે છે. માગ કરવાથી સૌરાષ્ટ્રની પ્રજા જૈન સમાજ વિષે એટલી જ અહેશાની અનુભવશે. ‘શુમય શિઘ્રમ્' એ ન્યાયે આ સુચનાને અને તેટલે વેગ આપવા જન સમાજને અને શેઠ આણુ દજી કલ્યાણુજીના પ્રમુખ શ્રી. કસ્તુરભાઇ લાલમાઇને ધ્યાનમાં લે સાદર વિનતિ છે. ગાડીજીના મંદિરના પુનરૂધ્ધાર માટે રૂપીઆ તેર લાખનુ બજેટ !
આવા
મુંબઇ ખાતે પાયી ઉપર શ્વેતાર સોંપ્રદાયના પાંચ છ મંદિરો છે. આ દરેક મંદિર પેઢી બહુ સારી મુડી ધર વે છે અને તેમાં દર વર્ષે આવક પશુ બહુ સારી થાય છે. દિરામાંના એક શ્રી ગેડી પાર્શ્વનાથના મંદિરની સતે મુખી નવરચના કરવા માટે એ મદિના ટ્રસ્ટીએએ રૂ!. ૧૩૦૦૦૦૦ નું જેટ નક્કી કર્યુ છે એમ જાણુવા મળ્યુ છે, આવી જ રોતે નજીકમાં આવેલ શ્રી શાન્તિનાથજીના મંદિરના પણ પુનરૂદ્ધાર કરવાની વાત ચાલે છે. એમ પણ ગુવા મળે છે કે ગેડીનું મંદિર પાયામાંથી સમારકામ. માંગે છે. અને અમને આમ ચલાવવામાં જાનમાલનુ જોખમ રહેલુ' છે. પાયાના સમારકામ માટે મહુ બહુ તેા બે લાખ, ત્રણુ લાખ, ચાર લાખ રૂપાખાના ખ'ની જરૂર ગણાય. પણ તેર લાખ રૂપીનું બજેટ શાને માટે? વાત તે એમ છે કે પાસે ઢગલા”ધ નાણું પડયું છે, મદિરના ટ્રસ્ટીગ્માને ટેન્ડુલકર કમીટી લડાવી રહી છે, આ નામાંથી કશા પણ લોકપયોગી કાળ વિચાર તે સર્વથા અહિષ્કૃત છે, દૂર નજીકનાં અનેક દિરે મરામત માંગી રહ્યા છે, પશુ જેમ ગરીની જરૂરિયાત નજર આગળ આંખેા કાઢતી હાવા છતાં જેમ કંઇ ધનાઢય શ્રીમાન પોતાના સાધારણ નિવાસસ્થાને એક ભવ્ય રાજમહેલમાં પલટાવતાં જરા પણ અચકાતે નથી એવી જ રીતે આપણા મંદિરમાં કેટલુંક નવેસરનું કામ કરવાનું છે તે સાથે સાથે આપણા પે તાના મંદિરને વધારે ભવ્ય, રાણુકદાર કાં ન કરવું- જ ભાવના પ્રવ્રુત મંદિરના ટ્રસ્ટીએને નવા પ્લાનની વિચારણા તરફ આકર્ષી રહી છે. મંદિરનાં વધારાનાં નાણાંને આજના વખતે કે જ્યારે સમાજનો મેટા ભાગ કૅમ ટકવુ અને કેમ જીવવું એની વીમ સહુમાં જ સ્ત્રી અને દિવસ પસાર કરી રહ્યો છે ત્યારે આ શું વ્યાખી સદુ૫યોગ લેખશે ? જો વધારાનાં નાણાં આમ જ વેડફાઇ શકાતા હાય અને તેને બીજો કેઈ પણ ઉપયોગ વિચારધા સામે તાળુ લગ.વવામાં આવ્યુ. હાય તે તે પછી આ દેવદ્રવ્યને આઝાદી અપાવવા માટે અને લોકોપયોગી ફર્યા તરફ તેને વાળવા માટે સરકારે દરમિયાગીરી કરવી જ રહી. હજુ પણ મંદિરના દ્રષ્ટીએ ચેતે, વખતને એળખે, અને લોકાની ભીડને પહેાંચી વળવાના કાઇ મગને વિચારતા થાય તે સારૂં' ! પાન દ