SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૪૮ શુદ્ધ જેન અધિવેશન વખતે ઉભી થાય, તેના આખરે કાંઇક નિકાલ આવે, પંડિત લાલન હાજર થાય અને તેમને સાંભળીને સૌ કાઇને કૃતકૃત્ય થયા જેવુ લાગે. વૃદ્ધ “આ તેમનું વકતૃત્ત્વ આટલું' બધું આકક તેમ જ અસર કારક હતુ તેનુ ખ' કારણે તે આખરે તેમનુ ચારિત્ર્ય, જનસેવાની લાગણી અને વિશાળ જ્ઞાનાનુભાવ હતા. ઉમ્મરે તે થવા લાગ્યા, તેમનું જહેરજીવન કમી થવા લાગ્યું, તેમની શારીરિક તાકાત પણ ઘટવા લાગી. એમ છતાં પણ અધ્યયન અને અધ્યાપન એ તે તેમની આજની ૯૧ વર્ષની ઉમ્મરે પણ છુટયા નથી. પાછળના સમયમાં તે જે સાધુઓએ અને આચાયોએ તેમને સખ્તમાં સખ્ત વિરોધ કરેલો તેમની સાથે પણ તેમના સાધ પુરા સદ્ભાવભરેલા બન્યા છે તે સૌ કે તેમને આદરભાવથી જોતા થયા છે. આનુ કારણ એ છે કે પંડિત લાલનના અમુક અમુક બાબતમાં વિચ.રા ગમે તે હોય, પણ તેમનામાં ઉંડી ધામિ'ક તાએ વાસ કર્યો છે અને જૈન ધર્મમાં તેમની શ્રદ્ધા અને વિશ્વા એટલી જ ઉંડી છે એવી તેમના એક વખતના વિરાધી લેખાના જૈન આચાર્યો અને આગેવાનાને પ્રતીતિ થઈ છે. હેલ્લાં દેલ્લાં ૧૯૩૬ માં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના પ્રતિનિધિ તરીકે સવ ધમ પરિષદમાં ભાગ લેત્રા તે ઈંગ્લાંડ ગયેલા અને ત્યાં સાતેક માસ રહ્યા હતા. આવી જેની ઉજ્જવળ જીવનકા ીદી છે તેમનુ આપણે આજે સન્માન કરવા એકત્ર થયા છીએ. તેમનુ જીવન લગભંગ પ્રારંભથી જ જૈન સમાજની એક યા અન્ય પ્રકારની સેવામાં જ ગયુ` છે. જૈન સમાજમાં નવા અને જુના વિચારની આજે જે હેલ્લા પચ્ચાસ વર્ષી લડત લંડતના વિચારસ્વાત’ત્ર્યની હીમાયતના પક્ષે તે પ્રથમ છૅ, સેનાની છે અને એ રીતે આજની યુવાન અને ઉગતી પ્રજા તેમની ભારે રૂણી છે. તેમના સમગ્ર જીવન દરમિયાન તેમણે આ સેવા કરી કે તે સેવા કરી એવી તારવણી કરવી શકય જ નથી. વ્યાપાન અને કુટુ અની ઉપાસના એ જ જેના જીવનનાં પ્રધાન લક્ષ્યો હૈાય અને તે સાથે જેણે ખીજા અનેક કાર્યં સાધ્યા હોય તેમના જીવનમાંથી આવી તારવણી કરવાની જરૂર લેખાય પણ જેવુ જીવન કંઇ એક નદી માફક તેના સ`સગમાં આવતા સૌ કાઇનું શ્રેય સાધવામાં જ વ્યતીત થયુ હોય તેવા સાધુપુરૂષના જીવનનું મૂલ્ય મેલવવાનું શકય જ નથી. પડિત લાલન આવા એક સાધુ સન્તપુરૂષ છે. આપણુ તેમને અન્તરનાં અનેક અભિવાં હૈ। ! તેમની આપણા ઉપર 'મેશા શુભાશિષે ઉતરતી રહે!! ” ચાલે છે તે સૈનિક પ્રા આ વિવેચનના સમયનમાં મુનિ જિનવિજયજીએ, શ્રી. મેતીચ’દ ગીધરલાલ કપડીએ, શ્રી. જીવરાજ એધવજી દેશીશે, શ્રી. હુકમીચંદ જસાણીએ તથા શ્રી. તારાબહેન માણેકલાલ પ્રેમચંદે પડિત લાલન સાથેના પેતપોતાના અગત અનુભવની અનેક બાબત જણાવી હતી. ત્યાર બાદ પૂજય નાથજીએ પડિત લાલનને પુષ્પાર પહેરાવીને તેમનું બહુમાન કર્યુ હતુ. આ વખતે પંડિતજી નાથજીના પગે પડયા હતા અને એ સમાધ આત્માએ એક મેકને ભેટી પડયા હ્રતા. આ સન્માનધિ પુરી થવા બાદ પડત લાલો નીચે મુજબ ઉત્તર આપ્યા હતા. આપ પુર્વે ભાઈઓએ મારા માટે આવા પ્રસંગ યાજ્ય તેને માટે આપ સર્વને હુ અન્ત:કરણપૂર્વક ઉપકાર મનુ છું. ખાસ કરીને આ પ્રસંગે નાથજી જેવા રાજ્યેગી-શિરે મણીને તમે લઇ આવ્યા તેથી મને જે આનંદ થયે છે તે હું શબ્દોમાં વણું'વી શકતા નથી. યાગની ખબતમાં તે તેમને હું મારા ગુરૂ ગુરૂ સમાન લેખું' છું. કારણ કે રમણીકલાલ સારાભાઇ મેદી મારે મન આ દિશાએ ગુરૂ સમાન છે, અને નાથજી રમણીકભાઇના ગુરૂ છે એ કદાચ આમાંના કેટલાક ભાષા જાણતા હશે. ૩૦૩ જૈન સિદ્ધાંત લાલનની દ્રષ્ટિએ રાજયોગને માગ છે. દશનામાં પતલિના ચેંગ સીધી રીતે આવતા નથી, છતાં સર્વ દર્શોના માફક જૈન દર્શને પણ પતંજલિના રાજયોગને અનેક રીતે અપનાવ્યા છે, એટલુ જ નહિં પણ્ તે રાજયોગના કર્તાને જન ધર્મના માઁનુસારી પણ ગણેલ છે. જુએ જ્ઞાનાણું'વ, શ્રી હેમચંદ્રનુ યોગશાસ્ત્ર તથા ભગવાન હરિમંદ્રસૂરિનું યોગદૃષ્ટિ સમુચ્ચય તેમ જ રાજયોગ પર શ્રી યશે વિજ્યજી ઉપાધ્યાયે કરેલી જૈન ધર્મને અનુસરણી ટીકા. તેમાં તેમણે એમ કહ્યુ છે કે આખુ તે આખુ યોગશાસ્ત્ર લગભગ ૯૫ ટકા જૈન સિદ્ધાંતને સાનુકુળ છે. પતંજલિના ૨૬ સુત્રા ઉપર યશેાવિન્યજીએ ટીકા લખી છે. તેમાં જો કે ૨૦ સુત્રામાં તેમણે શબ્દાંતરે ભેદ બતા છે છતાં અર્થાતરે ઉભયમાં રહેલી એકવાકયતાનું તેમણે પ્રરૂપણ કર્યુ છે. ઇશ્વરનુ સ્વરૂપ બીજાં પાદના ૨૪ માં સુત્રમાં જે રીતે વવામાં આવ્યુ છે તે જૈનાને સ્વીકૃત છે એમ યશોવિજયજીએ સખીત કરી આપ્યું છે. યજ્ઞેશવિજયજી એક જ ભેદ રજુ કરે છે અને તે ૨૭ માં સુત્રમાં છે. આ ભેદ એ છે જ્યારે સાંખ્ય અને વેગ માને કૂટસ્થ માને છે ત્યારે જૈન દર્શન આત્માને પરિણામી પણ જાવે છે. એટલે કે આત્મા સ્વભાવે નિત્ય છે અને ગુણેના પિંડ છે. તેમ જ છદ્મસ્થ અવસ્થામાંથી સિદ્ધપણું પશુ તે પર્યાયે પામી શકે છે, અર્થાત્ તે કવળી પર્યાયને પણુ સિદ્ધ કરી શકે છે, “આાગળના સર્વે વિવેચનમાં તમે બધાએ મારા પ્રત્યે સદ્ભબથી પ્રેરાઇને મારા ગુણાને જ આગળ ધર્યું છે. આ તમારા સદ્ભાવ માટે તમારો હુ ઉપકાર માનુ છું. પણ સાથે સાથે તમારે મારા દેષો પણ જણાવવા જોઇએ. મારામાં એવા દે . હું ધૃષ્ણા જોઉં છું અને અનેકવાર મારૂં પતન થયું છે એ પણ હુ જાણું . અહિં આ પ્રસંગે એમ કહેવામાં હું જરા પણ અતિશયોકિત કરતા નથી કે આ દેજે! અને પતનેમાંથી મને કોઇએ બચાવ્યેા હાય તે તે જિન ધમે જ ખચવ્યા છે. મારે મન જિન ધર્મ એ નિજ ધમ' અર્થાત્ આત્મધમ છે, આ ધમે મને વાર વાર ઉઠાડયા છે, જગાડયા છે અને સ્થિર કર્યાં છે. આ આત્મધñ-જિન ધન-હું મારા હૃદયની વારંવાર વંદનાલિ અપુ છું. હું પણ્ આ મુળજી જૈન યુવક સધના સભાસદ હાઉ” એમ મને લાગે છે. કાઇ મને વૃદ્ધ કહે તે મને તે ગાળ દેતા હૈાય એવું મને લાગે છે. ૯૧ વધતુ મા' દૈહિક જીવન મને ૧૯ વર્ષી જેવુ લાગે છે. અને હજુ પણ વપરની સેવા ખીજાં ૩૪ વ ક' એવી મારી સતત ભાવના છે. “શુદ્ધ જૈ” આ સંઘનું મુખપત્ર છે, જ્યારથી એ પત્ર જન્મ થયેા છે. ત્યારથી હુ જોતે। આવ્યો છું કે સુતેલા જૈન સમાજ ઉંધને પણ જાગતા થા છે. હવે એ જાગૃત સમાજના મુખપત્રે ન સમાજને છોડો કરવા જોઇએ, ઉભા કરવા જોઇએ, ચાલતા કરવા જોઇએ, અને ધમ વ્યવહાર માગે દોડતા, ઉડતા કરવા જોઇએ. સ્વને નાંચે લાવવુ જોઇએ અને મેક્ષને હૃદયમાં વસાવવુ જોએ. “મરણ વિનાનું કદિ વન વે છે ખરૂ? રામ વિનાનું કદિ આરેાગ્ય સબવે છે. ખરૂ ? વૃદ્ધત્ત્વ ધનાની કદિ યુવાની સંભવે છે ખરી ? સંસારનુ આ સામાન્ય સ્વરૂપ્ત છે. ધૃષ્ટતા આપણે સયેાગ ઇચ્છીએ અને વિયોગ થાય છે અને અનિષ્ટને આપણે વિયેગ ઇચ્છીએ અને સચે!ગ થાય છે. આ સર્વે વચ્ચે સમભાવપૂણું ખનને જીવન ગળવું તે જ સાચે ધ' છે. આનુ જ નામ જૈન ધર્મ. આ ધમ' સ્વાવલખી છે, આ ધર્મમા જનતામાં આપણે બને તેટલો ફેલાવો કરવા જોઇએ. શ્રી યશેવિજયજી મહારાજ તે કહે છે કે, “નશ્ચયદષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર, પુરુષવ ત તે પામશે છ, ભવસમુદ્રના પાર. '’
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy