________________
૩૦૨
જૈન પ્રકાશ
ત્યને તેમને અભ્યાસ પણ વધતા જતા હતે. ૧૯૯૫ ની સાલમાં મળનાર અમેરિકાની સવ ધમ પરિષદમાં જૈન સમાજના પ્રતિનિધિ તરીકે મુનિશ્રી આત્મારામજી મહારાજની નીમણુક કરવામાં આવેલી. જૈન મુનિ માટે આવે! પરદેશપ્રવાસ શકય નહિ હેવાથી તેમણે પેાતાના પ્રતિનિધિ તરીકે સદ્ગત શ્રી. વીરચંદ્ર રાધછ ગાંધીને મોકલવવુ નક્કી કર્યુ. પંડિત લાલનને શ્રી. વીરચંદ રાઘવજી ગાંધી સાથે બહુ ગઢ સબંધ હતા. શ્રી. વીરચંદ ગાંધીને જૈન સમાજ તરફથી બહુમ નંપૂર્વક વિદાય આપવામાં આવેલી. શ્રી વીરચંદ ગાંધી અમેરિકા જાય અને પંડિત લાલન અગ્નિ' એકલા કેમ રહી શકે ? તેમનુ દિલ અમેરિકા જવા માટે અને વીરચંદભાઈના કાય માં પુરવણી કરવા માટે અત્યન્ત આતુરતા અનુભવવા લાગ્યું, પણ ત્યાં જવા માટે તે એ પાંચ હજાર રૂપી જોઇએ! તેમના અડગ સંકલ્પના પરિ ામે જોઇતી ૨૫ પંડિત લાલનને મળી ગઈ, પ્રવાશ્રુની બધી વ્યવસ્થા થઈ ગઈ અને શ્રી વીરચંદ ગાંધી પાછળ બીજે જ અવાડીએ ૫'ડિત લાલન અમેરિકા જવા ઉપડયા, બન્ને મિત્ર ઈંગ્લિાંડમાં ભેગા થયા અને સાથે અનૈરિકા પહોંચ્યા. ત્યાં તેમાં ૪ ૧ જૈન ધર્મો વિષે, જૈન ધર્મના સિદ્ધાન્તો અને આચારવિચાર વિષે પડિતજીએ કેટલાયે લેખા લખ્યા, સંખ્યાબંધ ભાષણા કર્યા અને જૈન ધર્મથી કેવળ અજાણુ · અમેરિકન પ્રજામાં જૈન ધર્મ વિષે ખુબ મહીતી ફેલાવી.
તા. ૧-૭-૪૮
ક કાળથી રૂઢ થયેલી ' મૂર્તિ પૂજાનુ' પોતાના ગ્રંથમાં ખંડન કર્યુ” હતું અને વાસ્તવિક પ્રભુપ્રશ્ન કૈવી ઢાય એ ભાળત આગળ ધરી હતી. આ સબંધમાં પોતે યોગીન્દ્રદેવઆચાય થી કેવી રીતે જુદા પડે છે અને પ્રચલિત મૂર્તિ પૂજાદ્રારા પાતે પ્રભુપૂજાને કેવી રીતે ધટાવે છે. એ વિષે પડિતજીએ એક સ્વતંત્ર નોંધ એ પુસ્તકમાં પ્રગટ કરી હતી. પણ આ કાણું હુએ, વાંચે ક વિચારે ? એ સ્વાનુભદપણુ પ્રગટ થયું અને પંડિત લાલન મૂર્તિ પૂર્જાના કટ્ટર વિધી છે. એવે કાલ લખા જૈન સમાજમાં વ્યાપી વળ્યે, એવામાં વળી શત્રુંજય ઉપર પડિત લાલને પેાતાનો પૂજા કરાવી એવી કાળ પાયા વિનાની વાત ચાલી અને આવા માણસને 'સ'ધબદાર કરવે જોઇએ એવી હીલચાલ શરૂ થઇ. આજથી લગભગ ૩૫ થી ૪૦ વર્ષ ઉપર એટાદ મુકામે શ્રી. વિજ્યનેમિસૂરિની આગેવાની નીચે પડિત લાલના અને સાથે સાથે તેમના સાથી શિવજી દેવશીને સંધષ્કિાર કરવામાં આવ્યે. આમ એ વખતના સમાજને પુષ્કળ વિરોધ ચાલુ રહેવા છતાં તેમણે પેતાનું કાર્ય ચાલુ રાખ્યું, તેમનું એક ખા [ધાર્થીજીવન ચલુ હતુ. જે ખરી રીતે આજ સુધી ચાલુ જ છે. શ્રીજી બાજુએ તેમનું અધ્યાપન કાર્યો પણ ચાલુ જ હતું. તેમની પાસે અનેક જિજ્ઞસુએ આવતા અને પોતનાં ચિત્તનું સમાધાન ધતા. તેમના પુસ્તકે તે પ્રગટ થયે જ જતાં હતાં. ઉપરાંકત ચેગીન્દ્રદેવ આચાય ના રામાધિશતક તેમ જ પરમાત્મપ્રકાશ પણ પેાતાના વિવેચન સાથે તેમણે પ્રગટ કર્યાં. માજ સુધીમાં તેમની ભારત ૨૪ ગુજરાતી ગ્રંથો અને ૨ અંગ્રેજી ગ્રંથે પ્રગટ થયા છે. તેમના સમાધિશતકનું' તેમની જ દ્વારા જૈન ધર્મની દીક્ષા પામેલા શ્રી. હરાટ વેરને ૧૯૧૪ માં અંગ્રેજી ભાષાન્તર કર્યુ છે.
“૧૯૦૧ ના જાન્યુઆરી માસમાં તે િખતે પાછા ફર્યાં. અહિં અવીને તેણે લખાણા લખવા માંડયાં, ભણા કરવા માંડી, નવી દુનિયા પડિતજી નેઇ વેલા, વિચારસ્વાત ંત્ર્યની નવી ભાવનાથી પંડિતજી ર'ગાયેલા. આની છાપ તેમના લેખે અને ભાષણા ઉપર પડયા વિના કેમ રહું ? એ વખતના આપણા જન સમાજ વિચારના પ્રદેશમાં કેવળ સુષુપ્ત દશા અનુભવતા હતા, નવા વિચાર અને નવી કેળવણીને બહુ જ અલ્પ ભાગને કાંઇક નહિ જેવા સ્પર્શ થયે। હતા. પરપરા વિરૂધ્ધ, ચાલુ ઢ માન્યતા વિરૂઘ્ધ, કાંઇ પ એલાય કે લખાય-એ એ વખતને જૈન સમાજ સહન કરી શકે તેમ નહેતું. મૂળ સિધ્ધાન્તનુ મૂળ માન્યતાએનું ઉદાર ભાષ્ય-liberal interpretaion-કરવામાં આવે તે તે પણ એ વખતની સ્થિતિચુસ્ત મનેદશાને માટે અસહ્ય હતું. આ કારણે પંડિતજીના વિચારે એ જૈન સમાજમાં ક્ષે:ભ ઉભા કરવા માંડયે. એ વખતે એક માણેકજી નામના પારસી ગૃહરચે પંડિત લાલનના પરિચયના પરિણામે જૈન ધ અંગીકાર કર્યાં. પારસી જૈન થઇ શકે જ કેમ? તેને જેન તરીકે સ્વીકારી જ કેમ શકાય ? માણેકજી શત્રુંજ્ય આવ્યા, આદીશ્વર ભગવાનની તેમણે પૂજા કરી. આ બધુ સાંભળીને તેમના વિષે અને તેમને પંડિત લાલનને ટેકા છે એમ સમજીને પડિત ભ્રાક્ષન ઉપર જૈન સમાજ મુળ ખળભળવા લાગ્યું. જૈનેમાં પાંચ પ્રતિક્રમણની પરંપરાગત માન્યતા છે. આ પાંચ પ્રતિક્રમણ તે દિવસનું, રાત્રીનું, પાક્ષિક, ચૌમ સિક અને સાંવત્સરિક, આ અનુક્રમને લંબાવીને પંડિત લાલને અેમ પ્રતિપાદન કર્યુ કે આ ઉપરાંત એક આ ાવતુ અને ખીજીવે ભવન્તુ' એમ એ પ્રકારના પ્રતિક્રમણ ઉમેરાવા જોઇએ. જૈન સમ જના અગેવાના અને સ એને લાગ્યુ કે આ તે કેવળ મિથુન, નાતિતા છે. મંદિરમાં નર્કનાં ચિત્રા જ્યાં ત્યાં આલેખવામાં આવતા હતાં. પડિ1 લાલને સૂચવ્યું કે આ મુજબ સ્વર્ગનાં ચિત્રે પણ અલેખવા જોઇએ કે જેથી સહમાંનાં શુષ ળેને પણુ લકાને ખ્યાલ આવે અને પરિણામે શુભ કમ કરવાને લંકા પ્રેરાય. આ તે વળી કેવી વાત ? આજ સુધી કાઇને ન સુઝયુ. અને પડિત લાલન એ તે કે ધ્યુ કે આવી વાતે કરે ? એવામાં ડિઝો જાણી દિગર આચાર્ય શ્રી યોગીન્દ્રદેવના રચેલા મૂળ સંસ્કૃત 'સ્વાનુભવ દર્પણ' નામના ગ્રંથનો અનુ।દ તથા વિવેચન લખ્યાં. આ અધ્યાયે તત્કાલીન સમાજમાં
k
આ ઉપરાંત તેએ યેમના અભ્યાસમાં પણ આગળને આગળ પ્રગતિ કરી રહ્યા હતા. પતંજલ યેગદર્શન તે તેમને કાત્ર છે. પતંજલ યેગ અને જૈન ચાંગને “ સમન્વય એ તેમના અભ્યાસ, ચિંતન અને મનના વિશિષ્ટ વિષય છે. તે યોગના કેવળ અભ્યાસી જ છે એમ નથી, પશુ યોગ સાધનાની દિશાએ તેમણે ઘણી પ્રગતિ સાધી છે અને અનેક સાધકારી તેમણે યેગ માગમાં પ્રવેશ કરાવ્યો છે.
વકતૃત્વના પ્રદેશમાં તેમણે પ્રાપ્ત કરેલી કુશળતા એ તેમના જીવનની એક ખાસ નોંધવાલાયક સાધના છે. વકતૃત્વની દિશાએ તેમને સુરેદ્રનાથ બેનરજીએ પ્રેરણા આપેલી. સુરેદ્રનાથ બેનરજી જેવા પ્રખર વકતા હજુ સુધી આપણુ દેશમાં બીજો કાઇ પાકા નથી. એક તે પડિત લાલામાં વકતૃત્વ | કુદરતી ક્ષીપ્ત તે હતી. જ અંતે આ બક્ષી તે તેમણે પ્રશ્ન । અને પુરૂષાપૂર્વક કવેલી. પરિણામે પ્રેમ ના જમાનામાં એ વખતના લોકેને પંડિતજીને ખેલતા સાંભળવાનું ભારે કૌતુક રહેતું હતું. તેમની પછળ યુવાન પ્રજા ગડી હતી. તેમના વખતમાં આજની જેવા નિધક કાઇ સાધી પડાતા. દશ દશ હાર માળુરોની સભા સા તેઓ સહેલાઇથી ભાષણ આપી શકતા અને તેમને સૌ કઇ રેખર સાંબળી શકે તેવે તેમના અાજમાં રણકાર હો એ યુમ પણ વતૃત્વ જ હતા. કઇ પણ વિદ્વાન માણસને, કાકર્તાને, સાંભળવા એ બાપનના એ વખતના લેટાને ભારે મે હતા. પંડિત લાલનનું વક્તત્વ માત્ર વાણીનુ જ નહાતુ. તેને જ અનુરૂપ તેમનામાં અદ્દભુત અભિનય કળા . હતી. કાઇ મા વિચારને લાક્ષણિક રીતે જાણે કે કાંઇ નવા જ આકારમાં મૂકવા. તેમનામાં કળા હતી. જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક કાન્ફરન્સનું એવું ભાગ્યે જ કાઇ અધિવેશન હોય કે જેમાં તેમની લારી ન હાય.એમની હાજરી વિનાનુ અધિવેશન સૌ ને નિસ જ લાગે. આ કાન્ફરન્સના અધિવેશનમાં તેમને આવવા દેવા કે નહિ, ખેલવા દેવા કે નહિ-એ સમસ્યા દર
પશુ વાત