SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 3 e 'ILI પ્રમુખ જેન તા. ૧-૭-૪૮ વધારામાં એમ પણ કહે છે કે એ દ્રવ્યનું નામ માત્ર જિનદ્રય કે સૈયદ્રથ જ નથી, પણ મંગળદ્રવ્ય, નિધિદ્રવ્ય અને શાશ્વતદ્રવ્યુ પણ એના પર્યાય શબ્દ છે. (સંધ પ્રકરણું ગા. ૮૬) વળી, આચાર્યો હરિભદ્ર કહે છે કે એ જિનદ્રવ્ય પ્રવર ગુણાનું જનક છે અને અને પેદા કરનારૂં છે અને પ્રધાન પુરૂષએ તેને એ રીતે ઉપયોગ કરે છે, (સબધ મ ગ, ૯૫) આમ જન સંધના શ્રવ માટે તે ચદ્રવ્ય કે જિનદ્રવ્યને ઉપયોગ થાય તેમાં કોઈ પ્રકારને વધે નથી. વળી, મેં એવું તે કયાંય વાંચ્યું જ નથી કે “સૈયદ્રથને ઉપયોગ સંધના આધ્ય મિક શ્રેય માટે કે વિદ્યાના પ્રચાર માટે ન થઈ શકે અને એમ ઉપયોગ કોઇએ કર્યો હોય તે તે દેષભાગી થાય.' દેવદ્રવ્ય કે જિનદ્રથને ઉપયોગ કરનારને જે દેષભાગી કહેલ છે તે તે તેને ખાઈ જનારને એટલે કે અનીતિદ્વારા તેને ખઈ જનારને દોષભાગી બતાવે છે અને એ છે પણ બરાબર. જે વ્યવહારમાં અ (તિ એ એક મોટો દેપ ગણાય છે તે પરમ થ: કામમાં તે એ વિશેષ મોટો દે ૫ ગણા જ જોઈએ. પણ જૂની પરંપરાને પૂજનારા અને ચાલતું આવ્યું છે તેમજ ચલવ રા મારા જેમભાઈએ આ હકીકતને સમજી શકતા નથી. મારું માનવું છે કે કરિભદ્રસૂરિના સમયમાં જ આ શબ્દ એટલે કે સૈયદ્રવ્ય કે જિનદ્રવ્ય શબ્દ સમાજમાં ભારે કલાતલ કરી મુકેલે. મને આગમના અભ્યાસને પરિણામે મારી એ મજબુત માન્યતા છે કે મૂળ આગમયમાં તે એ શબ્દને મેં કયાંય વાંચેલે નથી એટલે એ શબ્દ અગમકાળ પછી જ અવેલે છે. ખુદ આચાર્ય હરિદ્ર પણ એ “ઐયદ્રવ્ય’ શબ્દને * કલ્પ શબ્દ કહે છે. તેઓ કહે છે કે “સંગવિમુકત દેને વળી દ્રથ કેવું ? અર્થાતુ વીતરામ દે સાથે કઈ રીતે દ્રવ્યને સંબંધ જ ઘટતા નથી, પરંતુ એ દેવના પિતાના સેવકની બુદ્ધિએ તેને “દેવદ્રવ્ય રૂપે ક૯પેલું છે” ચૈત્યવારસીઓના સમયમાં જે ઐયપૂજા ચાલતી તેનું વિશેષ રસ્થલરૂપ તે વર્તમાન મૂર્તિપૂજા છે. આમ છે માટે જ આગમગ્રંથમાં મૂર્તિપૂજા વિશે ખાસ કોઈ વિશેષ ઉલ્લેખ મળતા નથી. એટલે એને લગતા વિધિવિધાનના વા બીજા પ્રકારના ઉલ્લેખ મારા જોવામાં આવ્યા નથી, જે થોડા ઘણા ઉલ્લેખ મળે છે તેને મેટો ભાગ સ્વર્ગીય દેશની સાથે વા વર્ગની સાથે સંબંધ ધરાવે છે. દ્રૌપદીની કથામાં મૂર્તિપૂજાને લગતે એક કથા "ક ઉલ્લેખ મળે છે અને તે જ ઉલ્લેખ માનવલોકને અંગે છે. આ સિવાય જયાં જયાં શ્રા કોના અધિકાર આવેલા છે ત્યાં મેં' કયાંય મૂર્તિપૂજાના ઉલલેખે જોયા નથી. આ ૯૪ત હું શ અને ઉલ્લેખની અપેક્ષા એ જણાવું છું અને એમાં એ પણ ઉમેર ૫ ઇચ્છું છું કે જે ઉલ્લેખ મળે છે તે પણ માત્ર કથારૂપ છે. કયારૂપ ઉબેણે મારી સમજ પ્રમાણે કેવળ કથા જ બતાવે છે, પણ કોઈ પ્રકારને વિધિનિષેધ કરી શકતા નથી. આ કહેવાતો મારે આ શય એવો નથી કે મૂર્તિપૂજા પદ્ધતિ સર્વથા | નિષ્ફળ છે વા સર્વથા અદિનકર છે. પરંતુ તે પદ્ધતિ ધીરે ધીરે ધૂળ રૂપમાં આવીને આવી રીતે ચાલે છે. વર્તમાન કાળમાં તે બહુ ધૂલિરૂપને પામી છે. મારી ધારણુ શાસ્ત્રો અભ્યાસન પરિષ્ણામે એવી બંવાયેલી છે કે મૂર્તિપૂજાની પદ્ધતિ દરેક મ નવ ઉપર લાદવા કરતાં તે માટે તેને સતંત્ર રહેવા દે જોઈએ. એટલે એ વિધિ કરવયાત બનાવવા કરતાં અછિક રહેવા દેવી જોઈએ, જેથી એને લીધે સંપ્રદાયે ન બંધાય અને સંપ્રદાયે વચ્ચે સંધ પણ ન થાય. અનુકંગને લીધે ભારે દેપદ્રવ્ય વાત કર ii મૂર્તિપૂજા વિશે ૫ગુ થે કહેવું પડયું છે, પણ મારે મૂળ મુદો દેવદ્રવ્ય જૈન સમસ્ત સંધ શ્રેય માટે વાપરી શકાય એ છે અને એમાં પ્રાચીન શાઓમાંનું કે ઈ અડે એ તુ નથી. ઉલટું હરિભદ્ર જેવા સમર્થ આગમવિવેચક એ વાતને ટેકે * न हु देवाण वि दवं संगविमुक्काण जुजए किमवि । नियसेवगचुद्धिए कपियं देवदच्वं तं ॥ संबोध प्र. गा. ९० આપે છે. જે લોકો કેવળ શાસ્ત્રધારી છે તેમને માટે મેં આ હકીકત કહેલી છે. પણ જેઓ પોતાના અનુભવ, તક બળ અને સંગબળને આ ચર્ચા માટે ઉપયોગ કરશે તેમને દેવદ્રવ્યને સમસ્ત જૈન સંધના હિત માટે ઉપગ સ્પષ્ટપણે જણાશે, જણાશે અને જણાશે જ. બેચરદાસ જીવરાજ દેશી પંડિત લાલન સન્માન સમારંભ - પંડિત લાલનને આછા પરિચય તા. ૧૯-૬-૪૮ શનિવારના રોજ વીઠ્ઠલભાઈ પટેલ રોડ ઉપર આવેલ આનંદભુવનમાં શ્રી. મુંબઈ જૈન યુનક સંધના આય નીચે મુંબઈના જૈન સમાજ તરફથી સુપ્રસિદ્ધ વકતા પંડિત ફતેચંદ કપુરચંદ લાલનનું જાહેર સન્માન કરવા નિમિત્તે એક સભા જવામાં આવી હતી. આ સભામાં ભિન્ન ભિન્ન વિચાર પક્ષના જન આગેવાનોએ પંડિત લાલન પ્રત્યે પિતાને આદરભાવ વ્યકત કરવા માટે સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રાર્થનાગીત સાથે સમાના કામકાજનો પ્રારંભ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં મુંબઈ જન યુવક સંઘના પ્રમુખ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી. નાથજીને સભાનું પ્રમુખરથાન લેવાની વિનંતિ કરતાં પંડિત લાલને જૈન સમાજની કરેલી કેટલીક સેવાઓનો તેમ જ પંડિતજીના જીવનની કેટલીક વિશેષતાને ખ્યાલ કે આ હતા અને આવા પુરૂષનું સન્માન કરવા માટે કેયલી સભાનું પ્રમુખસ્થાન શેભાવવા માટે પૂજ્ય નાથજી જેવા પુણ્યપુરૂષ આપણને પ્રાપ્ત થાય એ આપણું મેટું સદ્ભાગ્ય ગણાય એમ જણાવીને આજની સભાનું કામકાજ શરૂ કરવા તેમણે નાથજીને વિનંતિ કરી હતી. આવા સંમેલનમાં આ રીતે ભાગ લેવાની તક આપવા બદલ સમાજને ઉપકાર માનીને પ્રમુખ સાહેબે શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીયાને પંડિત લ લન સંબંધમાં પિતાનું વકતવ્ય રજુ કરવા આજ્ઞા કરી હતી. શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીગાએ શરૂઆતમાં શ્રી મુંબઈ જન યુવક સંધા નિમંત્રણને માન આપીને ભૂતકાળના સર્વ મતભેદે ભુલી જઈને આ સભામાં હાજર રહેવા બદલ તેમજ પંડિત લાલન જેવી જન સમાજની એક વિશિષ્ટ વાવૃદ્ધ વ્યકિતના સન્માન કાર્યમાં સહકાર આપવા બદલ અહિં હાજર રહેવા જૈન સમાજના જાણીતા આગેવાને ઉપકાર માન્યો હતો. ત્યાર બાદ પંડિત લાલનને પરિચય આપતાં તેમણે જણાવ્યું કે “આજે તેમને ૯૧ વર્ષ થયાં એ હિસાબે તેમને જન્મ ઇ. સ. ૧૮૫૭ માં ગણાય. અઢારેક વર્ષની ઉમરે તેઓ મેટ્રીક સુધી પહોંચ્યા. ત્યાર બાદ અંગત સંજોગોને લીધે તેમને અભ્યાસ હાડ પડયે અને રૂ. ૧ ૦ ના પગારે તેમણે શિક્ષકને બે રસાય શરૂ કર્યો. એક શિક્ષક તરીકેની વિશિષ્ટ તા નકકી કરતી તેમણે અમુક. પરીક્ષા આપી, જે. પરિણામે તેમને રૂા. ૧૦ ને પગાર વધીને રૂ. ૧રા થયે. એ દરમિયાન આઇસના સેલ્ફ-હેલ ' નામના અંગ્રેજી ગ્રંથ ઉપરથી લેકમાન્ય તિલક લખેલ “૧' ન મ / એક પછી પંડિત લલનના વાંચવા અવી, જેના પરિણામે પોતાને મનમાં પુરૂષ યં કરીને તેણે આગળ વધવાને નિશ્ચય કર્યો. તેમની ને કરીમાંથી મળતી અડધ શનીવારની અને આખા રવિવારને એમ દેઢ દિવસની છુટી | પિતાના અભ્યાસ પછી પુરી નિષ્ઠા અને ખંતપૂક અને કશા અy iદ સિવાય તેમણે ઉપયોગ કરવે શરૂ કર્યો. અને પિતાના અંગ્રેજી ભાષાના જ્ઞાનમાં તેમણે ખુબ વધારે , સંસ્કૃત ભાષાનું સાહિત્ય પણ સારા પ્રમાણુમાં વાંચ્યું, બંગાળી, હિંદી તેમ જ મરાઠી પણ તેઓ શિખ્યા. પરિણામે તેમને સારાં સારાં ' ટયુશને ” મળવા લાગ્યાં અને તેમાંથી તેમને માસિક રૂ ૩૦૦ ની આવક થવા લાગી. મૂળથી જ તેમનું વળણુ મોટા ભાગે ધાર્મિક તેમ જ તાત્વિક ધિષના અધ્યયન પાછળ હતું. જૈન ધર્મના ગ્રંથ સાહિ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy