SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ 300 હવે આ હૅસ્પીટલ સૌ કષ્ટને માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. એ ચેકકખુ* હિંદુ હાસ્પીટલ છે અને અમુક ખીછાન.એ. મારવાડીએ માટે અલાયદા રાખવામાં આવ્યા છે એટલી જ મર્યાદા આ હાસ્પીટલમાં સ્વીકારવામાં આવી છે. કાઇ પણ કામના નાણાંમાંથી ચલાવવામાં આવતા બીજા કાજી પણ હોસ્પીટલમાં પણ આ પ્રમાણે ગઢવણુ કરી શકાય. હોસ્પીટલ સામાન્યતઃ સૌ કોઇ હિંદુ માટે ખુલ્લુ મુકાવુ જોઇએ, મને જોઇને આનંદ થાય છે કે આપણામાં નાત જાતના ભેદો ધીમે ધીમે લય પામતા જાય છે. આપણે કાયદાયી હરિજનને આપણાં પવિત્ર સ્થાને દેવમંદિરોમાં પ્રવેશ કરવાની છુટ આપી છે. અને એને પણ વખત આવશે કે જ્યારે આપણાં રસેડા સુધી રિજનને આવતા અટકાવવાનું અશકય બનશે. આ ભેદ જવા જોઇએ એમ હું અંતરથી છચ્છું છું. આમ હોવાથી અમુક હાસ્પીટલમાં ગુજરાતીઓએ નાણાં ભર્યા છે એટલા માટે તે ખીજા કાછને માટે ખુલ્લુ નહિં મુકી શકાય મ કહેવું તે શું ગેરવ્યાજબી નથી ? આ અત્યંત સાંકડી મનેદશા છે. પ્ર. 2. : મને લાગે છે કે કેવી અલગપણુ' જાળવી રાખ વાના પ્રયત્ન કરીને ન્યાયમૂર્તિ દેસાઇ ગુજરાતી કામને અન્યાય કરી રહેલ છે. મુનશી : હું તે। અનેક કાર્યો માટે નાણુાં એકઠાં કરવાના હેતુથી દેશના એક ખુણેથી બીજા ખુખ્યા સુધી ભટકયે। અને મારા તે અનુભવ છે કે કાઇ પણ સારૂ કામ હોય તે લોકો પૈસા આપે જ છે. આ નાણાંના કાના માટે ઉપયેગ કરવાના છે. એની તે કદી પુછપરછ પણુ કરતાં નથી. ન પ્રકાશ ધારપુરે : કાઇ પણ ધામિક સંસ્થાના વધારાના નાણાં હાય તે સરકૃત ભાષા કે જેમાં આપણાં ધર્માશાસ્ત્રો લખાયા છે તેના અભ્યાસ પાછળ એ નાણાં વપરાવા જોઇએ એવા આપના અભિપ્રાય હું સમજ્યું છુ એ બરાબર છે? મુનશી : અમે લેકતિનિધિસભામાં આ ભૂભૂત લડી રહ્યા છીએ કે સંસ્કૃતની રક્ષા માટે સરકૃતને અભ્યાસ બહુ જરૂરી છે. હીદી આપણી રાષ્ટ્રભાષા થાય તેા પણુ સ ંસ્કૃત ભાષાના પાયા ઉપર રચાય અને દેવનાગરી લીપીમાં લખાય એવા અમારા અગ્રડ છે. અમને સંસ્કૃતમય હિંદી જોઇએ છીએ. ચી. ચી. શ.૪ : આ વધારાનાં નાણાંમાંથી આયુર્વેદિક સ સ્થા ચલવવાનુ` તમે પસંદ કરા ? મુનશી દ્વાજી. જેનાથી સંસ્કૃતના અભ્યાસને વેગ મળે તે ધી થાયતેને ઉત્તેજન અપાવુ જોઇએ. * પડયા : સંગીત જેવી લલિતકળાના અભ્યાસ પાછળ આ વધારાના નાણાં ખર્ચાય એને આપ યેાગ્ય ગણા ? મુનશી: એવા શિક્ષણુની પાછળ આ નાાં ખર્ચાય એમાં મારી સંમતિ છે, પણ આ વધારનાં નાણાંમાંથી સંગીતના જલસાઓ-કાન્સર્ટ-થાય એ હું પસંદ નહિં કરૂ. પંડયા: બ્રાહ્મણને ભેજન આપવા માટે કરવામાં આવેલી સખાવતા ખીજા કાઇ શુભ કાર્યમાં વાપરવી જોએ. એ આપને સંમત છે ? X મુનશી: એમ કરી શકાય એમ હું નથી ધારા. બ્રહ્મભોજન અટકાવવું' તે લેકા ઉપર એક નવા ધ લદવા. બરેાખર છે, અને આ લોકો પસંદ નહિ કરે. થાશેજન એ ધર્માંના અ'ભૃત વિભાગ છે. એક X અનુવાદકઃ પમાંનદ તા. ૧-૭-૪૮ જૈન શાસ્રા અને દેવદ્રÄા [ ધાર્મિકડા અને દાનડેના ઉપયોગ વિશે તપાસ કરવા નામદાર સરકારે એક સમિતિ નિમી છે. તેના પ્રમુખ શ્રીમાન ટંડુલકર અને ખીજા સભ્યો સમક્ષ ઉક્ત ફ્રેંડના ઉપયોગ વિષે મને પણ જીખાની આપવા ખેલાવેલે. મેં જે જુબાની આપી તેના સારભાગ આ નીચે આપું છું; ] જૈન ધર્મનું પ્રધા સાહિત્ય સૂત્રસાહિત્ય છે. તેમાં પણ ગગ્રંથો વિશેષ મહત્તા ધરાવે છે. એ ગંથામાં વિશેષે કરીને ચૈત્યાના ઉલ્લેખ આવે છે. 'ચિતા' શબ્દમાં એ ‘ચૈત' શબ્દનુ મૂળ છે. જે સ્થળે ધમ વીર પુરૂષોની ચિંતા ખડકાતી અને તેમને અગ્નિસ’સ્કાર યતે તે. સ્થળે તેમનું' જે સ્મારક ઉભું કરવામાં આવતુ તેનુ નામ ઐય. ' ચૈત્ય શબ્દના આ ઐતિહાસિક અને વ્યુત્પન્થ છે. છત્રીઓ, પગલાંઓ, વૃક્ષો કે નાની દેવડીએ તયા નાની થાંભલી વા ખાંભીએ વગેરે સ્મારકરૂપે. યાજવામાં આવતાં કેત્રળ ધમવીચની સ્મૃતિ સચવાય એ માટે એ સ્મારક ઉભાં કરવામાં આવતાં. એની પાછળ પૂજ્યપૂજકની કલ્પનાના ખાસ ભાવ નહતા. ભગવા। મહવીરના નિવૃત્તિપરાયણ નિગંઠે લેાકાને સસ' સેવતા જ નહીં. પણ જ્યારે તી પ્રચાર વા ધમપ્રચારની વૃત્તિ એ નિગ્ગડેમાં જાગૃત થઈ ત્યારે લેકસસગ કરવા જ રહ્યો. આ વખતે એટલે મહાવીર સ્વમીના નિર્વાણુ પછી આશરે આઠસે.નવસે વર્ષ' એ અસગ નિન્ગટે. ચૈત્યે માં કે ત્યાનાં પરિસમાં રહેવા લગ્યા અને એક નવી પરપરા નામે ચૈત્યવાસી પરંપરા’ા આવીર્ભાવ થયા. આ પહેલાં, નિગ ઠૉ પ્રાયઃ આરાક હતા, વનવાસી હતા. નિર્ગઠાના ચૈત્યવાસને લીધે હવે લેાકા ચૈત્યે પાસે વિશેષ પણે આવવા લાગ્યા અને ત્યાં ધમ શ્રવણને લાભ મેળવવા લાગ્યાં. આથી ચૈત્યાની મહત્તા વધી અને ખાસ કરીને અસંગ નગ્ન ઠેના રહેઠાણુ થવાથી તે ચૈત્યાના મક્રિમા વિશેષ પ્રસરતા થયા આમ થવાથી ચહેાની રક્ષા અને ત્યાં વસનારા મુનિઓની સુરક્ષા વગેરેને અંગે દાની લેાકાએ ચૈત્યો માટે દાન આપવાં શરૂ કર્યો. વિશેષ કરીને લેકા જમીન આપતા. એ અપાયેલી જમીનમાંથી થતી આવકારા ચૈત્યાની વ્યવસ્થા થવા લાગી. વખત જતાં ચ્યેાની પૂજા વધ ધા લાગી. તેમ તેને અંગે જમીને ઉપરાંત રોકડ નાણુ પણ કા ચૈત્યોના નિર્વાહ માટે આપવા લગ્યા અને ત્યાં પ્રકાશ વગેરેની વ્યવસ્થા માટે ધી વગેરેની પણ વ્યવસ્થા કરવા લાગ્યા. (વ'માનમાં જે ધી ખેલવાના રિવાજ છે તે એ બાળવાનાધી માટે હતા, પણ પાછળથી એના ઉપયોગ રેકડ નાણાં સારૂ થઇ ગયે।.) વખત જતાં પેલા અસંગ નિગ્રંથો સગ અને સગ્રંથ થવા લાગ્યા અને ચૈત્યો માટે અપાતાં દાનનાં તે પેતાને સ્વામી માનવા લગ્યા. આમ એ વખતે એ શૈત્ય દ્રવ્યને એ સસંગ ભિક્ષુએએ ભારે દુરૂપયોગ કરવા શરૂ કરેલે. આની સામે વિહિત અને સદનુષ્ટાની ચાય હિરભદ્રે ભારે વિરોધ જગાડયો અને કહ્યું કે એ • ચૈત્ય દ્રવ્ય 'ને કાષ્ઠ શ્રમણ પેતાની અંગત સગવડ માટે ન જ વાપરી શકે. એ દ્રવ્ય તે પ્રવચનની વૃદ્ધિ કરનારૂ અને જ્ઞાન તયા દર્શન ગુણનું પ્રભાવક છે. માટે તે, પ્રવચનની વૃદ્ધિ માટે તથા જ્ઞાનગુણુ અને નગુણની વૃદ્ધિ માટે જ વપરાવું જોઇએ, ( પ્રવચનને અર્થ સંધ, તીથ અન શાસન છે. જ્ઞાનને અય પ્રસિદ્ધ છે અને દશનના અર્થ સમક્તિ છે. ) શ્રો હારેભદ્રના કહેવા ઉપરથી માલુમ પડે છે કે એ ચૈયદ્રશ્ય સંધની વૃદ્ધિ માટે, વિધાની વૃદ્ધ માટે અને સમકિતની વૃધ્ધિ માટે વાપરી શકાય અર્થાત્ જૈન સ ંધની સર્વાંગી ઉન્નતિ માટે એ દ્રવ્યના ઉપયોગ કરવામાં કાષ્ટ પ્રકારના વાંધે નથી. હરિમંદ્રસૂરિ * जिपवयवुड्डिकरं पभावगं नाणं - दंसणगुणां । वहू॑तो दिव्वं तिथयस्तं लहईजीवो जावो || संबोध प्रकरण पार्नु ४
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy