________________
• તા. ૧૫-૬-૪૮
પ્રબુદ્ધ જૈન
૨૯૬
વિશેષતા
એ લોકો પોતાની કાર જુદા સ્વતંબ અવિ
ના છેલ્લા વીસમા
થયું હતું. આની પહેલાં નર
માનવતાના વિકાસમાં જૈન ધર્મના ફાળા વિશે વિના” આજે આપણે મહાવીર સ્વામીની જયંતી ઊજવવાને એકઠા સ્થાન આપ્યું. જેનોએ પિતાને માટે જુદા સ્વતંત્ર અધિકાર પણ મળ્યા છીએ. આજથી અઢી હજાર વર્ષ પૂર્વે એમણે આ ભૂમિમાં માગ્યા નથી. એ લકે પિતાને કેવળ સુધારક માનતા. એ જ એમની અવતાર લીધું હતું. એમણે માણસેને જે વિચારની ભેટ આપી વિશેષતા હતી. સુધારાનું ઘણું કામ એમણે પાર પાડયું છે. એને તે ન નહોતે. મહાવીર સ્વામી ના છેલ્લા ચોવીસમાં તીર્થંકર જ હવે તેમણે આગળ વધારવું જોઈએ. એને માટે હવે તેમણે મનાય છે. એમની પહેલાં હજારો વરસ પર જૈન ધર્મને જન્મ ગુરૂ બનવાનું રહેતું નથી. એમણે કેવળ સેવક બનવાની જરૂર છે, થયા હતા. કદમાં ભગવાનના પ્રાર્થના સ્તોત્રમાં એક ઠેકાણે કહ્યું એઓ સેવક બનશે તે એમના વિચારોને સહેજે પ્રચાર થશે. છે કે મન્ હું વિશ્વે મવમ્ ! હે અહંન , તમે આ તુચ્છ
જૈને એ અહિંસાની વાત કરી છે અને ગાંધીજીએ પણ કરી છે. દુનિયા પર દયા કરવાવાળા છે. આમાંના “અહંન ” અને ‘દયા’
પણ આપણે જોયું કે ગાંધીજીની અહિંસાથી જે શક્તિ પ્રગટ થઈ તે બને જેનેના પ્રિય શબ્દ છે. હું માનું છું કે હિંદુ વેદ ધમ
જનોની સાંપ્રદાયિક અહિંસામાંથી પ્રગટ નથી થઈ. કેમ કે એમણે જેટલું પ્રાચીન છે એટલે જ જૈન ધર્મમાં પણ પ્રાચીન છે. પરંતુ
અહિંસાને અર્થ માંકડ કરી નાખ્યો. અહિં‘સાને અર્થ એટલી હદ કોઈ એક ધમ પ્રાચીન હોય એ એની મેટાઈનું ખાસ કારણ ન
સુધી સંકુચિત કરી નાખવામાં આવ્યું કે અહિંસાની દ્રષ્ટિથી ખેતીના હોય-કોઈ ધર્મ અર્વાચીન હોવા છતાં તેમાં સત્ય હોય તો તે
ધ પણ ગૌણુ લેખાયે. તેનું કારણ એ કે ખેતીમાં જેની હિંસા કીંમતી લેખાય. કોઈ ધર્મ અતિપ્રાચીન હોય પરંતુ તેમાં સાચની
થાય છે. અહિંસાધામ પાળનારને માટે વેપાર કરવાની મનાઈ નથી વાત ન હોય તે તેની કશી કિંમત ન લેખાય. એટલે મૂળ
અને ખેતીથી પેદા થયેલા માલનો વેપાર કરવાની તેને છુટ છે. કિંમત સાચા વિચારની છે અને સત્ય વિચાર જનોએ ઘણા
આચાર્યોએ કૃત, કારિત અને અનુમદિન એવી ત્રણ પ્રકારની હિંસા આપ્યા છે.
બતાવી છે. ખેતીમાં હિં%ા હોય તેમાંથી પેદા થયેલા માલને જૈનેને એક વિચાર ઘણે જાણીતો છે. પ્રાણીઓ પર દયા વેપાર કરવામાં હિંસાને અનુમોદન મળે જ છે. કેટલાયે જૈનો રાખવી. એમને બીજે એક વિચાર એટલે પ્રસિદ્ધ નથી પણ એના કીડીના દર પર તેમને ખાવાને ખાંડ બજાવે છે. અમારે ત્યાં જેટલો જ મહત્ત્વ છેદરેક વાતમાં મધ્યસ્થ વૃત્તિ રાખવી-એટલે વર્ધામાં મેં એક એવા દયાળુ પુરૂષ જોયા છે, જે ગામની બહાર કે કોઈ પણ વાતને આગ્રહ ન રાખ. એવી જાતની મમતા દૂર લગી કરવા જતા અને આમ તેમ કરીને સારૂ ખાંડ વેરી રાખવાથી આપણે એકાંગી બની જઈએ છીએ. જૈન ધર્મ આપણને દેતા. એક વાર ખાંડ વેરીને એ તે ગયા. તેમની વેરેલી ખાંડ પર . સર્વાગી દૃષ્ટિ રાખવાને કહે છે. એને એ લોકેએ તથાસ્ય એવું નામ પાર વગરની કીડીઓ એકઠી થઈ. અને પછી મેં જોયું કે થેડી આપ્યું છે. જૈન વિચારતી એ એક વિશેષતા છે. હિંદુ ધર્મમાં જન્મ વાર રહીને એક બળદ આવ્યા તેના પગ નીચે સેંકડો કીડી કચડાઈ લઈ આગ્રહ રાખ્યા વિના પિતાના વિચારને જેનોએ પ્રચાર કર્યો. તેનું ભરી. પિલા ભલા ભાઈ ખાંડ ન વેરત તે એ બધી હિંસા ન થાત. પરિણામ એવું આવ્યું કે આજે જૈન લોકોની વસ્તી ઝાઝી નથી. વજંતુઓનું પોષણ કરવામાં આપણે અહિંસા સમજીએ છીએ લોકો પૂછે કે જેનોની સંખ્યા આટલી ઓછી કેમ? ભારે જવાબ પરંતુ એ વિચારમાં ભૂલ છે. જે પાલનપોષણ કરવાની જવાબદારી એ છે કે એમની સંખ્યા વધારે હેત તે એમના કામમાં હું ઉઠાવે તેણે જન્મ આપવાની અને સંહારની જવાબદારી પણ સાથે એમને નિષ્ફળ ગયેલા માનત. એમની સંખ્યા ઓછી છે એ જ
લેવી જોઈએ. માણસનું એ બધી જવાબદારી ઉઠાવવાનું ગજું નથી. એમની સફળતા છે. હિંદુ ધર્મથી અલગ એ બીજો ધર્મ
એ ઈશ્વરનું જ કામ છે. આ રીતે જે દયા કરવા જાય છે તે વધારે જનોને સ્થાપ નહોતે. એમને હિંદુ ધર્મમાં જ સુધારે કરવો
હિંસા કરી બેસે છે. હતા. હિંદુ ધર્મની શુદ્ધિ કરવામાં જ એ મને ખપી જવું હતું.
તેથી ગાંધીજીએ શીખવ્યું કે માણસ માણસ વચ્ચે વેરભાવ હિંદુસ્તાનના ત્રીસ કરોડ લોકોમાં દયાભાવ હાયમ થયો અને મદયસ્થ વૃત્તિ સ્થિર થઈ તે સમજવું કે જનોને વિજય જ છે. “જૈન”
નાબૂદ કરવામાં આપણે અહિંસાની શકિત વાપરીએ; મસર, ક્રોધ
વગેરે ભૂંડા ભાવોને ચિત્તમાંથી દૂર કરી આપણી ચિત્તવૃત્તિ શુદ્ધ કરીએ. શબ્દને અર્થ જ છે છતવું તે. જે પોતાની જાતને જીતનારે છે, જેણે આત્મા જય મેળવ્યું છે તે જ સાચે જીતનારો છે. જે દનિ
ભાણુસ માણસ સામે મસર રાખે છે, બળદની સામે નથી યાને તે છે તે વીર કહેવાય છે. અને મહાવીર તે કહેવાય, જે
રાખતા. આમ માણસ માણસને વહેવારમાં જ આપણી અહિંસાની પોતાની જાત પર જીત મેળવી દુધમાં સાકર ભળી જાય તેમ કસોટી છે. દુનિયાના હૃદયમાં છુપાઈ જાય છે.
અહિંસાની સાથે સત્ય હંમેશ જોડાયેલું હોય છે. અહિંસાના ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે જે જ સત્યને મહિમા જૈન આગમેએ ગાયે છે, પરંતુ એવા શિક્ષણ આપનારા ગુરૂ જન હતા અને શિક્ષણ લેનારા વિધાથી કેટલાયે જૈને છે જે વેપારમાં બેધડક જૂઠાણાને ઉપગ કરે છે હિંદુ હતા. બચપણમાં મારું ભણવાનું શરૂ થયું તે વખતની મને અને મનને મનાવે છે કે આપણે ખેતી નથી કરતા ને વેપાર યાદ છે કે , , , , વગેરે અક્ષર શીખવતા પહેલાં વિધા- કરીએ છીએ એટલે હિંસા કરવામાંથી ઊગરી ગયા છીએ. થઈને શ્રી જળેશાય નn:, ૩% નમ: સિતમ એવું શીખવવામાં હિંસાનાં પાપમાંથી ઊગરવાને એ રસ્તો નથી. સત્ય ન આવતું. એ હું મહારાષ્ટ્રમાં ચાલતા રિવાજની વાત કરું છું. અહીં તે અહિંસાની રક્ષા પણ નથી થતી. કેવી રીતે ભણતરની શરૂઆત કરવામાં આવે છે તેની મને ખબર એથી મારી તમને સૌને આગ્રહભરી વિનંતિ છે કે મહાવીર નથી. શ્રી જોરદાર ના: એ વિદ્યાર્થી એ ના ધર્મને ધ્યાનમાં રાખી જયંતીના આ શુભ પ્રસંગ પર સત્યનું વ્રત લે અને દુઃખી રાખવામાં આવેલું છે કેમકે હિંદુ ધર્મમાં ગણેશને હંમેશા માણસેની સેવાનો નિશ્ચય કરો. તમારી ચારે બાજુ નજર કરે. પહેલું નમન કરવામાં આવે છે. છે નમ: કિમ એ તમારાં કેટલાયે ભાઈબહેને દુ:ખમાં રિબાય છે. આ દિલ્હીના શરજૈન ધર્મને ખ્યાલમાં રાખી રાખવામાં આવેલું છે. સિદ્ધ ણાર્થીઓની જ વાત કરે. સરકાર એમનું દુઃખ દૂર કરવાની કે શિશ એ નામ જૈન ગુરૂઓનો સિક્કો છે. પરંતુ જૈન ગુરૂઓ એવા નમ્ર કરે છે. પણ એટલાથી આપણી ફરજ પૂરી થતી નથી. આપણે હતા કે એમણે ૐ નમ: સિમને શ્રી સરદાચ નમ: ની પછી આપણા દિલમાં દયાભાવ કાયમ કરવું જોઈએ. અને એ લોકેને * શ્રી મહાવીર જયંતીના મહત્સવ પ્રસંગે દિલ્હીના ગાંધી ગ્રાઉન્ડ પરથી
માટે જે થઈ શકે તે કરી છૂટવું જોઈએ. જૈને એટલું કરશે તે શ્રી વિનોબા ભાવેએ કરેલું પ્રવચન,
પિતાના ધર્મની મેટી સેવા કરી શકશે.