SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ પ્રબુદ્ધ જૈન તા ૧૫ -૬-૪ છે. મહાન વ્યકિતઓ પક્ષમાં છે કે વિરૂદ્ધમાં, સત્યને પક્ષ એ જ નહિ એવી જે મને વૃત્તિ દેવદ્રવ્યની પાછળ પડેલી છે એ જ કઠે છે. મહત્વની વસ્તુ છે. દેવદ્રવ્યની જેટલી ચિંતા આપણે રાખી છે એના શતાંશ જો કે કસ્તુરભાઈ શેઠ વિચારની કેટલીક વસ્તુઓ પૂરી પાડે ભાગ જેટલી પણ માનવદ્રવ્ય પાછળ રાખી હોત તો આજે છે, છતાં એકંદરે એ જૈન ધમની મુળ પ્રણાલિકાથી તદન વિસ કરોડોની સંખ્યામાંથી ઘટી આપણે નાનકડી અતિ અલ્પ સંખ્યામાં આવી ને ઉભા હોત. આજે આપણે ૩૬૦૦૦ મંદિરે ધરાવીએ ગત વસ્તુ જ કહે છે. એટલું ખરું કે છેલ્લા ૧૦૦૦ વર્ષથી જે છીએ. મૂતિઓ તે કદાચ ભકતોથીયે મેટી સંખ્યામાં હોય, પ્રણાલિકા ચાલી આવી છે એનું એમણે સમર્થન કર્યું છે, પણ મારવાડ-મહેસુર વિ. પ્રાંતમાં જૈનમંદિરે વસતીસ્થાને બન્યાના એ પ્રણાલિકા એટલું જ સિદ્ધ કરે છે કે બદલાયેલા સંગમાંથી અથવા તે કાગડા-સમડીના વાસ બન્યાના અનેક દાખલા આપણે ઉપજી આવેલી એક પ્રકારની એ કેવળ ઘટના જ હતી. તત્કાલીન સાંભળીએ છીએ. આ માનવમૂર્તિઓ તરફ બેદરકારી બતાવ્યાનું સમાજે જે નવપ્રણાલિકા ઉભી કરી હતી તે આજને સંધ બદ પરિણામ છે અને એ ગાંડપણ આજે પણ એ જ રૂપમાં ચાલી લાયેલા સંગ પ્રમાણે એમાં કેમ ફેરફાર ન કરી શકે ? રહ્યું છે એ એક દુઃખદ બીન છે. જે આપણે ચળાયમાન પ્રણાલિકાને બદલે કેવળ સનાતન ધમ જેવી કોઈ સ્વતંત્ર વસ્તુ જ નથી. એ તે માનવ હૃદયમાં “સેવાની એક પ્રકારની ભાવના છે. જે માનવહૃદયે સંતપ્ત બની ધર્મની દૃષ્ટિએ વિચાર કરીએ તો પણ શું આગમ ગ્રંથમાં આ પ્રણાલિકાને આધાર મળે તેમ છે ? આગમ ગ્રંથોમાં તે દેવદ્રવ્યને કોઈ સુકાઈ જશે તે ધર્મનું સ્થાન જ કયાં રહેશે? ઉલ્લેખ છે જડતું નથી. ભગવાનના સમયમાં આવાં મંદિરે કે આજના સંગમાં ધમ કરતાં ધર્મજનની અગત્ય ઓછી નથી. મૂતિઓ હતી એને કશે જ પુરાવો હજુ આજના ઇતિહાસકારોને પૂજારી વિનાના મંદિરોની મહત્તા શી હેઈ શકે ? સાંપડ નથી. ભગવાનના નિર્વાણ બાદ સ્તુપ, ચૈત્ય અને બહુ છેલ્લે એક વાત નવી વિચારણું માગે છે કે આંગી–મુગટ બહુ તે પાદુકાઓ જ પૂજતી. મૂર્તિઓ પાછળથી આવી હોય વિ, બધુ કેને માટે ? પ્રભુ માટે ? કે આપણી પોતાની ભક્તિના પોષણ માટે ? એને લાભ ભગવાનને મળવાને છે કે આપણને ? તેમ જણાય છે. જે એ આંગી મુગટને લાભ આપણે ઉઠાવી જવાના હોઈએ તો ઐતિહાસિક કે ધાર્મિક ક્રિયાકાંડાની વાત બાજુએ મુકી પછી એ દેવદ્રવ્યને ઉપયોગ આપણાં જ હિતમાં થઈ રહ્યો છે ભગવાનના ઉપદેશોને જ આધાર બનાવી વીતરાગધર્મના મૂળ એની કોઈથી ના પાડી શકાય એમ નથી. આમ દેવદ્રવ્યને ઉપહાઈને જે પકડીએ તે દીવા જેવું સ્પષ્ટ જણાશે કે જે વીતરાગદેવ કેગ તે આપણે જ કરીએ છીએ. એથી સ્પષ્ટ થાય છે કે એ દિગંબર હતા, લંગટી જેટલેય જેમને પરિગ્રહ નહોતો અને જેમને સમાજદ્રવ્ય જ છે. અને એને લાભ સમાજ જ ઉઠાવે છે. ભગ- યત્કિંચિત પણ કામના નહોતી એ પુરૂષના નામે દેવદ્રવ્ય આંગી A વાનને શી મતલબ ? મુગટન ઠઠારી અને વૈભવ રાગની વૃત્તિઓનું પ્રદર્શન એ જન ધમની મૂળ પ્રણાલિકાથી જ વિરૂદ્ધ જાય છે. એથી આ બધે કટાર આ બધી વ્યવસ્થા એક કાળે સમાજે જ કરી હતી. એથી કેવીરીતે બંધબેસત થઈ શકે એ જ બુદ્ધિમાં ઉતરી શકે એમ નથી. આજે સમાજ સમયાનુસાર એ વ્યવસ્થામાં ફેરફાર કરવાને સંપૂર્ણ પણ ભકતે કહેશે કે અમે એ બધું ભકિતમાટે, આત્મ હક ધરાવે છે. એક ભવ્યસ્થાન છે. જે દેવદ્રવ્યને ઉપયોગ સમાજ૯લાસ માટે, આધ્યાત્મિક વિકાસ માટે કરીએ છીએ. શું આ ભક્તિ સેવા પાછળ કરવામાં આવે તે કદાચ મંદિરના નામે આપવા છે? એ ભક્તિ નથી. ભકિતના નામે વૈભવ રાગની વૃત્તિઓનું પ્રદર્શન ટેવાયેલા ભકતો સમાજસેવા પાછળ એવું દ્રવ્ય આપતા અચકાશે. માત્ર જ છે. વૈદિકકાળની ભકિતમાં ખપતી યજ્ઞહિંસાને વિરોધ કરનાર પણ એથી ડરવાની જરૂર નથી. તેમ એવા ભકતાને અંધારામાં આપણે કઈ રીતે આવી વિવેકવિહીન ભકિતને બચાવ કરી શકીએ ? રાખી એને લાભ ઉઠાવવાની વૃત્તિ રાખવાની પણ જરૂર નથી. એ કદાચ કોઈને ધાર્મિકતાને પાયે બની શકતી હશે, બહુધા એ સમાજ પિતાની ફરજ સમજતે થશે જ. સમય સમયનું કામ અંધ ભકિતમાં જ ખપે. કારણ એ આવા શોભા શણગાર વીતરાગને કર્યે જ જાય છે. પ્રથમ પ્રથમ પ્રચારની શું જરૂર પડે એ રાગી-વૈભવી બનાવે છે, વીતરાગની ઠેકડી ઉડાડે છે. કઈ ભક્ત રસ્તે જતા સાધુને ભકિતના આવેગમાં-ભકિતના સ્વભાવિક છે. ભગવાનની મૂર્તિ પૂજવા કરતાં ભગવાનના ઉપદેશોને પ્રચાર કરનામે-લલ પાધડી પહેરાવી ફુમતું મૂકે ને ખભે ખેસ વીંટાળે તે એથી એને શું ભકિતને ઉમળકે ચડતું હશે ખરા! આવી વામાં અહિંસાધમ ફેલા કરવામાં અને જનનાનું નૈતિક ધોરણ ઊંચું ભકિત વિવેકહીન હે જન ધર્મ મૂળ પ્રણાલિકાથી જ જ્યાં ચડાવી સંસ્કારી બનાવવામાં જ ખરો ધમર છે. છતાં મૂર્તિ વિરૂદ્ધ જાય છે ત્યાં દેવદ્રવ્યને કયો ધાર્મિક આધાર હોઈ શકે? પાછળ પૈસો બીજા ઉપરોકત કાર્યમાં ન વાપરવાના આગ્રહમાં પાછળના પૈસા બીજા ઉપરોકત કાય ગાંધીજીનો દાખલો લઈએ. કોઈ ગાંધીભકતને આત્મોલ્લાસ કેવળ જડના અને અજ્ઞાનતા સિવાય કશું જ નથી એમ વિચાર માટે ગાંધીજીને મુગુટ પહેરાવવાનો-વાઘા સજાવવાને-વિચાર આવે કરતાં જણાય છે. ક્રિયાકાંડી હૃદય શુદ્ધ ધમને ઓળખવામાં ઘણી ખરે ? ઈ એમ કર ઇચછે તે ખુદ ગાંધીજી જ એને વાર આડખીલ રૂ૫ બને છે એનું આ ઉદાહરણ છે. ભાવી પ્રજા પ્રબળ વિરોધ કરી સત્યાગ્રહ આદરે. મહાવીરના નિર્વાણ બાદ અ જડતામાંથી વહેલી છુટે એવી પ્રાર્થના ! મહાવીરની મૂર્તિ સાથે આવા ચેડા કરવા એ મહાવીરની જ કરી રતિલાલ મફાભાઈ શાહ નથી તે શું છે ? ભકિત, સંતના ઉપદેશ પ્રમાણે ચાલવામાં છે. એથી પિતાની પાછળ મંદિર કે મૂર્તિઓ બનાવવાને ગાંધીજીએ સપ્ત પંડિત લાલન સન્માન સમારંભ વિરોધ કર્યો હતો. ભગવાન મહાવીરે પણ એમ જ કર્યું છે. : ભગવતી જેવા આગમગ્રંથમાં ગૌતમેરવામી ભગવાનને પૂછે શ્રી. મુંબઈ જ યુવક સંધના આશ્રય નીચે તા. } છે કે હે ભગવાન એક તમારી ભકિત કરે છે, બીજી જનતાની ? ૧૯-૬-૪૮ શનિવારના રોજ સાંજના ૬ વાગે વિઠ્ઠલભાઈ પટેલ સેવા કરે છે, એમાં ઉત્તમ કેશુ? ભગવાન કહે છે કે હે ગીતમ! ૬ રેડ ઉપર આવેલ આનંદ ભુવનમાં મુંબઈના જન સમાજ જે દીનદુ:ખીયાઓની સેવા કરે છે એ જ મારે મન મારો ખરે ' તરફથી સાધુચરિત વચ્ચદ્ધ પંડિત લાલનનું જાહેર સન્માન ભક્ત છે. કરવામાં આવશે. આ પ્રસંગે ધર્મપુરૂષ શ્રી નાથજી પ્રમુખસ્થાન મંદિરો અને મૂર્તિઓ માટે જમા થયેલું દેવદ્રવ્ય ખુદ ભગવાને ? લેશે. સર્વે ભાઈ બહેને વખતસર પધારવા વિનંત છે. કહેલી સેવા રૂપી ઉત્તમ ભકિત કાજે વાપરવામાં કયે અધમ થતો હશે એ જ બુધિમાં ઉતરી શકે એમ નથી. આબુ દેલવાડાના મણિલાલ મેકમચંદ શાહ મંદિરે પાછળ વાપરવા માટે આટલું દ્રવ્ય પણ કમ છે ? દીપચંદ ત્રીવનદાસ શાહ કહી દેવદ્રવ્યને બીજો ઉપયોગ કરવાનો વિરોધ કર એ વસ્તુ સમજી વેણીબહેન વિનયચંદ કાપડીઆ શકાય એમ છે, પણ દેવદ્રવ્ય વધી જાય તે તેના સાચા મેતી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ લઈ, બરડાવી સમુદ્રમાં નાખી દેવા, પણ એ દ્રવ્ય બીજે વાપરવું w ww S * - *
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy