SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૬-૪૮ પ્રબુદ્ધ જન ધર્મો અને સંપ્રદાયના પ્રભાવ અને પ્રચારને લીધે તેમ જ કેટલાક જે પ્રમાણે ઉપસ્થિત કરવામાં આવ્યા છે તે ૧૨ મા ૧૩ મા સૈકાની ઐતિહાસિક બનવાના લીધે જન સંધના પણ અમુક વર્ગમાં મતિ આસપાસના વાતાવરણના સૂચક છે. અને તે લગભગ અમુક એઠ પૂજાને પ્રવેશ થયો. શ્વેતાંબર સાધુ સંપ્રદાયમાં પણ જૂના કાળમાં પક્ષના સાધુવર્ણના જ પિોષક અને પ્રેરક છે. એ સમયમાં જૈન • એવો વિભાગ હતો કે જે મૂર્તિપૂજા કે જૈન મન્દિરની સ્થાપનાના શ્વેતાંબર સાધુવર્ગના મુખ્ય એવા દશેક ગચ્છો હયાતીમાં હતા કાર્યને સ્વીકારતો ન હતો. બીજા કેટલાક જૈન શ્વેતાંબર સાધુઓ તેમાંના એક ગ૭ એટલે કે તપાગચ્છના પક્ષના યતિઓએ મોટા એવા હતા કે જેઓ ચૈત્યવાસીના નામે ઓળખાતા હતા અને ભાગે એ ગ્રંથની રચના કરેલી છે. તેઓ સદા જૈન મંદિરમાં જ રહેતા, અને જૈન મંદિરોની દેવદ્રવ્યના ઉપયોગ વિષે એ ગ્રંથોમાં જે વિચારો અને વ્યાસંપત્તિ સંભાળતા તથા તેની સર્વ વ્યવરથા કરતા. ખ્યાઓ આપેલી છે તેને સાર લચભગ એ જ છે જે આપની એ સાધુઓ રાજાઓ અને ધનિકો પાસેથી આ મંદિરો માટે આગળ આ સહસ્થાએ રજુ કરેલ છે, અને તે એ કે દેવદ્રવ્યને વર્ષાસનના રૂપમાં દાન મેળવતા અને તેની આવકમાંથી મ દિન ઉપયોગ બીજી કોઈ સાધારણ બાબતોમાં ન કરી શકાય. તથા પિતાને પણ નિર્વાહ કરતાવખત જતાં એ સાધુવર્ગન. એ જૂના સમયમાં મંદિરની સંપત્તિ તરીકે મોટા ભાગે શિષ્ય–પ્રશિષ્યોમાં એ વર્ષાસનના અધિકાર અને ઉપભેગ આદિ જમીન એટલે કે મકાન, હાટ, ખેતર વિગેરે જેવી સ્થાવર મિલકત માટે ઝઘડાઓ ઉભા થતા. તેના પરિણામે કેટલાંક વર્ગ એવા હતી. રોકડ નાણું કે ચાંદી સેનાના રૂપમાં કે જેને જંગમ મિલ્કત અભિપ્રાય ઉપર આવ્યો કે સાધુઓએ જૈન મંદિરોમાં રહેવું કે છે. * કહી શકાય એવી ભાગ્યે જ ભેગી થતી હતી. તેની સંપત્તિને ઉપભોગ કરે એ મહા પાપરૂપ છે. એ રીતે એ જનસાહિત્યમાં આગમો એ સૌથી વધારે પ્રમાણભૂત અને સાધુવર્ગના બે વિભાગે થયા. પ્રાચીન ગણાય છે. એ આગમોમાં તે ક્યાંય પણ દેવદ્રવ્ય કે તેના ઉપયોગ વિષે કશેઉલ્લેખ જોવામાં આવતો નથી. ૧. જેઓ જૈન મંદિરોમાં વસવાનું અને તેની સસ સારાવલી પઈન્ના નાયુના જે ગ્રંથને ઉલ્લેખ કોન્ફરન્સના પ્રતિ વસ્થા કરવાનું કર્તવ્ય માનતા તેઓ ચૈત્યવાસી કહેવાતા; અને નિધિઓ તરફથી કરવામાં આવ્યું છે તે તે એક અર્વાચીન કૃતિ ૨. જેઓ તેને વિરોધ કરતા તેઓ વસતિવાસી કે એવા છે. અને તેની ગણના મૌલિક આગમોમાં બિલકુલ થતી નથી. બીજા નામે ઓળખાતા. આ ઝઘડાઓ સૈકાઓ સુધી ચાલતા રહ્યા વિશેષાવશ્યકભાષ્યનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં એ હતા. અને પરિણામે એમાં એક વર્ગ એવો પણ ઉભો થયો કે જે વિષેને કઈ ઉલ્લેખ હોય એ હું સર્વથા જાણતો નથી. એ વિષેના એ ચૈત્યવાસી સાધુઓના અધિકાર નીચે રહેલા મન્દિર અને તેમાંની પ્રમાણ તરીકે જે બીજા કેટલાક ગ્રથનાં નામો આપવામાં મૂર્તિ એને પણ અપૂજ્ય અને અદર્શનીય કહેવા લાગ્યા અને પોતે આવ્યા છે તેમને આગમ સાથે કશો સંબંધ નથી. પોતાના પક્ષના નવા મન્દિરે ઉભા કરાવવા લાગ્યો. પુરવણી:–ખરી રીતે દેવદ્રવ્યની આખી ભાવના અને 0 આ ઝઘડાઓ અને વિખવાદના પરિણામે દેવદ્રવ્ય અને તેને વિચારસરણી હિંદુ ધર્મની દેવપૂજાની પદ્ધતિ અને ભાવના સાથે ઉપયોગ એ વિષેના અનેક પ્રકારના વિચાર અને પ્રતિવિચારને સંબંધ રાખે છે. દેવ અને તેને હલ્સ એ વિચાર જ છે પ્રવાહ શરૂ થયું. જેમાં ચૈત્યવાસની વિરૂધ્ધ હતા તેમણે એવા નના સિદ્ધાંત સાથે સંગત થતો નથી. દેવદ્રવ્ય એ શબ્દ હિંદુ વિચારોને પ્રચાર કરવા માંડેયે કે જે સાધુઓ જૈન મન્દિરોમાં રહે ધર્મના નિયમોને લગતા સાહિત્યમાંથી સજાએલ છે. મનુસ્મૃતિ છે તેઓ દેવદ્રવ્યના ભક્ષક છે અને દેવદ્રવ્યના ભક્ષણથી મહાપાપના અને કૌટિલ્ય અર્થશાસ્ત્ર જેવા હિંદુ-વિધિ-વિધાનના ગ્રંથમાં એનું ભાગી થવાય છે. એના પ્રતિ ઉત્તરમાં જેઓ મદિરમાં નિવાસ કરતા મૂળ રહેલું છે. હિંદુઓના એ વિષેના વિચારોને જ પાછળના જૈન તેઓ કહેતા કે મન્દિરોમાં નિવાસ કરવાથી મન્દિરાનું બરાબર ગ્રંથકારોએ અપનાવ્યા છે અને તેમને પિતાના સંપ્રદાયને બંધ સંરક્ષણ અને સંવર્ધન કરી શકાય છે અને એ રીતે ધર્મની રક્ષા બેસતા આવે એવી રીતની વ્યાખ્યામાં ગોઠવ્યા છે. જૈન થાય છે વિગેરે. મન્દિરના વિકાસક્રમને જે અતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આ મન્દિરની પૂજાવિધિઓ વિગેરે અનેક પ્રકારની ચિત્ર- આવે તે તેનાથી સ્પષ્ટ જણાઈ આવશે કે દેવદ્રવ્ય વિષેની આધુવિચિત્ર હતી. કેટલાક મન્દિરમાં તે રે ? કે ઉસવાદ પ્રસંગે નિક માન્યતા એ અમુક કાળ અને અમુક સગાના આધારે વિશ્વાન પણ થતા અને નાટક અને રાસાદિ પણુ બજવાતા એવી રચાએલી છે. દેશ-કાળના સંયોગે બદલાતાં તે માન્યતા પણ વિધિઓને, એક પક્ષ પાપકારણ માની, વિરોધ કરતે. બીજો પક્ષ બદલાવી જોઈએ. જેનધર્મને મૂળભૂત સિધ્ધાંત દ્રવ્ય-ક્ષેત્ર-કાલ તેમાં ધર્મની થતી પ્રભાવના જણાવી તેનું સમર્થન કરતે. આવી જાતના ભાવને અનુલક્ષીને આચાર-વ્યવહારને અનુસરવાને છે, એનાથી મતભેદોને લઇને વળી આ નવા પક્ષ" પણ પાછા પિટાપક્ષ ઉંમા વિપરીત વર્તનાર ધર્મના આરાધક નથી પરંતુ ધમને વિરાધકે થયાં હતા. થાય છે. રૂઢિચુસ્તની દેવદ્રવ્ય વિષેની માન્યતા અને ભાવના શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુએમાં એક એ પણ વિવાદનો દેશ-કાલની પ્રતિગામી છે અને તેથી તે ધર્મની સાધકે નથી વિષ બનેલો હતો કે મા લકની જેમ શ્રાવિકાએ જૈન મૂર્તિની પૂજા- પરંતુ ધર્મની હૂસ કરનારી છે. અર્ચા કરવી કે નહિ. વળી રાત્રિના સમયે મન્દિરમાં દર્શનાદ - દેવદ્રવ્યને લગતી પ્રણાલિકા અમદલી શકાય છે. કરવા જવું કે નહિ. વળી, જિન મૂર્તિને વસ્ત્ર આભૂષણથી પ્રબુદ્ધ જેનમાં તેડુલકર કમિટી આગળ શેઠ કરતુરક્ષા અલંકૃત કરવી કે નહિ. મન્દિરમાં એક જ પ્રતિમા રાખવી કે અનેક લાલભાઈએ આપેલી જુબા | વાંચી શ્રી. કરતુરભાઈ અધતન મન્દિરની પ્રતિષ્ઠા ગૃહસ્થના હાથે થાય કે સાધુના હાથે થાય. કેળવણી પામેલા, દેશ પરદેશમાં ફરી બહોળો અનુભવ અને વિશાળ આવી આવી જાતના અનેક વિચારોના સ્થાપકે અને ઉત્થા પકોના દ્રષ્ટિ પ્રાપ્ત કરેલા સમર્થ :તા મનાય છે. વિવિધ ક્ષેત્રમાં એમણે અનેક પક્ષ-વિપક્ષ જૈન સમાજમાં ઉમાં થયેલા છે. તે જે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એથી રૂઢિચુસ્ત અને સુધારકો શેઠ શ્રી કસ્તુરભાઈએ જે વિચારો આ૫ની કમીટી આગળ એમને પિતાના માની શકે એવી એમની છાપ હતી, પણ કાપડ કમિશન અને ટેન્ડલકર કમિટી સમક્ષ તેમણે આપેલી જુબાની આજે રજુ કર્યા છે તે મેં સાંભળ્યા છે તેમ જ તે પછી જૈન જેમાં તેમનું માનસ કેટલું પ્રત્યાઘાતી અને જુનવાણી છે તેને શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી શ્રીયુત મેતીચંદભાઇએ તથા શ્રીયુત ખરે ખ્યાલ આવ્યું છે. ઘણાને આથી દુ:ખ અને આશ્ચર્ય થયું છે મેહનલાલ ઝવેરીએ જે વિચારો રજુ કર્યા છે તે પણ મેં સાંભળ્યા ગમે તે સમથ નેતા હોવા છતાં એના અભિપ્રાય ઉપર છે. દેવદ્રવ્ય અને તેની વ્યાખ્યા તથા ઉપગ વિષે તેમના તરફથી સલ કદી અવલંબતું નથી. સત્યને કેવળ પિતાને જ આધાર હોય
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy