SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ મૂળ હેતુની બને તેટલા વાળાને ખવરાવવા કરતાં રાવવુ એ જરૂર વધારે ઇચ્છવા યોગ્ય છે. અમુક પ્ર. 2. : હવે ખાસ કરીને તીર્થ સ્થળેામાં આવેલી ધમ શાળાએને વિચાર કરીએ. આ ભાબતમાં એમ માલુમ પડે છે કે કેટલીક ધમ શાળા અમુક જ્ઞાતિ કે પેટાજ્ઞાતિ માટે અને કેટલીક ધમ શાળા સ્થળમાં વસતા લૈકા માટે અંકિત કરવામાં આવેલી હોય છે. આ ધર્માંશાળાઓ ઘણી વખત ખાલી હાય છે, જ્યારે બીજી ધમ શાળાઓ ખીચેખીચ ભરેલી હાય છે. ઉપર જણાવ્યા મુજબ ચોકકસ જ્ઞાતિ કે પ્રદેશવાસી લોકા માટે નિયત કરવામાં આવેલી ધમ શાળાઓ ખાલી હૈાય ત્યારે તે બીજા હિંદુઓ માટે ખુલ્લી હાવી જોઇએ સબંધમાં આપ શુ ધારા છે. ? શુદ્ધ જૈન સમીપ હાવા જોઇએ. અલમસ્ત શરીરજરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને ખવ પુ. ઠા. : આ ખરેખર છે, પણ આ સંબંધમાં એક માળત ખાસ ખ્યાલમાં રાખવાની રહે છે. આવાં તીથ સ્થળાએ જતા યાત્રાળુએ નિરામિષ આહાર વિષે ખુબ આગ્રહ ધરાવતા હોય છે, માંસાહારી આવી ધમ શાળામાં આવે તે તે ખીલકુલ પસંદ નહિ કરે. પ્ર. 2: એ ખરેખર છે. પણ એ સબંધમાં આપણે નિયમ f માટે નિર્માણ થયેલી કરી શકીએ છીએ કે નિરામિષારી ધમ શાળામાં કાઇ માંસ પકાવી નહિ શકે. પુ. હા. : જો તમે એવા નિયમ સ્વીકારે તે પછી તમારી દરખાસ્ત સામે કશે પણ વાંધો ઉઠાવવા જેવુ જષ્ણુાતુ નથી. જો ધમ શાળાઓ ખાલી પડી રહેતી હૈાય તે શા માટે તેના ઉપયોગ ન કરવે ? પ્ર. 2. : કીડીએને ખાંડ આપતી, કુતરાને રેટલા આપતી, પારેવાને ચણુ આપતી-એવી કેટલીયે ચેરીટીએ ડૈાય છે. માપ આવી ચેરીટી બધ કરવાના પક્ષમાં છે ? શકતા પુ. ઠા. એ બધ કરવી યા અટકાવવી એ હું કહી નથી, એવી બાબતેને હુ ઉત્તેજન ન આપું. પણ અહિં પણ લાગણીના પ્રશ્ન આવીને ઉભે રહે છે. હું જાણું છું' કે કેટલાક લેાકા આવી ખાત્રતાને બહુ અગત્ય આપે છે. પ્ર. ≥. : સમાજના સામાન્ય અભિપ્રાય ધ્યાનમાં લઈને આપ આવી ચેરીટીએ ફરજિયાત બંધ કરવા ઇચ્છો કે સમાજના આગળ, વધવા સાથે આવી બાબતે સ્વાભાવિક રીતે લુપ્ત થઇ જશે એમ સમજી આ સબંધમાં કશુ ન કરવુ એમ આપ ઇચ્છે ? પુ. ઠા. : અત્યારે કાઇએ ૯૦ વર્ષો પહેલાં પારેવાને ચણ નાખવા માટે અંકિત કરેલા પાંચ હજાર રૂપી મારી પાસે પડેલા છે. હું તેના કરો ઉપયોગ કરતા નથી. મા એમ કહેવું છે કે જ્યારે આપણે માણુસેની જરૂરિયાતને પહેાંચી વળતા નથી ત્યારે પારેવાને પોષવા એ યેગ્ય નથી. મેં આ બાબતમાં મારા વકીલની સલહ લીધી છે ંઅને કાઈ પણ ખીજ બીજા કાર્ય પાછળ ખરચવાની પરવાનગી મેળવવા માટે અમે કાટ આગળ જવાનો નિર્ણીય કર્યાં છે. તેથી મા" એમ કહેવુ છે કે આવી ચેરીટીઓના કાર્ય પ્રદેશમાં કાટની પરવાનગી મેળવીને ફેરફાર કરવા જોઈએ. ૫. ટે.: જો આપણે ત્યાં ચેરીટી કમીશનર હેાય તે આ બાબત એ મીનીટમાં પતાવી શકાય. * તા. ૧૫-૬ -૪૮ પુ. ઠા. હું" જરૂર ક" અને તેને ત્યાંથી હાંકી કાઢું જો ઢીકરામાં યોગ્યતા ન ાય તે આવે! હ્ર!ક બાપ પાસેથી દીકરાને મળે એને કાઈ અથ જ નથી. આપ દામાદરલાલજીને દાખલા વિચારો ને? એને એ સ્થાન ઉપર બેસાડી રાખવાને કશે। અથ જ નથી. પ્ર. 2. : ગેસ/એ સાથે કામ લેવાને કોઇ માગ આપ સુચવશે ? તેમની પાસે ઢગલાબંધ માલમીલ્કત હોય છે. અને તેને તે પેાતાની માલેકીની જ લેખાવે છે. પુ. હા. : આ કાયદાનો સવાલ છે અને તે એથી ખાખત વિષે મારે અભિપ્રાય જણાવી નહિ શકું. વળી એ પ્રશ્નના ઉંડાણુમાં હું ઉતર્યાં નથી. મારા સામાન્ય ખ્યાલ એવા છે કે એમાંના બહુ જ થેડા હવે સધ્ધર સ્થિતિ ધરાવે છે. પ્ર, ટે. - કાઇ પણૢ આચાય કે મઠાધિપતિ નાક્ષાયક માલુમ પડે અને એ છનાં વારસા હકના કારણે જ એ પાતાના સ્થાન ઉપર ચીટકી બેઠેલા હાય-આવા આચાય કે મઠાધિપતિના સબંધમાં કંઇ કરવાની જરૂર ખરી કે નહિ ? એવી પરિસ્થિતિમાં આપ દખલગીરી કરવા ઈચ્છે કે નહિ? પ્ર. ટે. : જૈન મંદિરા સેાના અને ચાંદીમાં કાણું કરે છે. આપ એ વિષે શું ધારા છેા? પુ. ઠા. આ રાકાણુ બહુ સહીસલામત અને સંગીન પુરવાર થયું છે. બન્નેની કીંમત ખુબ વધી ગઇ છે. પ્ર. ટે : એટલા જ પ્રમાણમાં એ કીંમત ધરી પશુ જાય અને પરિણામે એ રાકાણા ભારે નુકશાનકર્તા નીવડે. પુ, ટી. " આવતા દશ વર્ષ કે એ લગભગમાં તે એમ બનવા સંભવ નથી. આવું રાકાણુ કહું સંમત કરતા નથી, પણ મને લાગે છે તે આ છે કે આજે જે રીતે દુનિયા ગતિ કરી રહી છે, અને જે રીતે આ રચના નિર્માણુ થઇ રહી છે, તે જોતાં સેનાનાં અને ચાંદીના કણાને લીધે ઘણી મેટી રકમની બચત થવા પામી છે. ૫. ટે.: આજે તે આવી પરિસ્થિતિ છે. પુ. ઠા. : હુ' સેના-ચાંદીના રાકાણુને પક્ષ કરતા નથી પણ આપ જાણે! છે તેમ જેમણે સેના-ચાંદીમાં રાકાણુ કરેલ છે. તેઓ કુશળ વ્યાપારી તરીકે પુરવાર થયેલા છે. પ. 2. : કેટલાક ટ્રસ્ટીએ ખાનગી પેઢીએમાં ટ્રસ્ટનાં નાણાંનું રાકાણ કરે છે અને એમ કરવાથી તેમને “ વધારે. વ્યાજ મળે છે એવુ કારણ તે આગળ ધરે છે... આ પ્રકારના રેકાણુ વિષે આપ શું ધારે છે ? પુ. હા, : અગત રીતે આવા રોકાણા હું પસંદ કરતા નથી. અનુવાદક : પરમાનદ્દ દેવદ્રવ્ય ' ના ઉગમ કેમ થયા? 4 [મુનિશ્રી જિનવિજયજીએ ટેન્ડુલકર કમીટી સમક્ષ દેવર્કન્યના પ્રશ્ન ઉપર આપેલી જુબાનીને તેમણે જ લખી આપેલા રાક્ષિપ્ત સાર નીચે પ્રગટ કરવામાં આવે છે, તત્રી] જેને અત્યારે જૈન સમાજ કે જૈન સ`ધના નામે સ’ખાધવામાં આવે છે તે ખરી રીતે ત્રણ ભાગમાં વ્હેચાયેલા છે. તેમાંના એક ભાગ છે તે સવ થા મૂર્તિ પૂજા–વિરોધી છે અને તે સ્થાનકવાસી જૈનના નામે ઓળખાય છે. એ સ'પ્રદાયને મનનારા જને મૂર્તિ પૂજામાં માનતા નથી તેમ જ જનન્દિરા બાંધવા કે તે નિમિત્તે પૈસા ખચવામાં મેટું પાપ માને છે. આ સપ્રદાયની જનસખ્યા લગભગ આખા જૈન સંધના એક તૃતીયાંશ જેટલી હશે. ખીજો સોંપ્રદાય છે તે દિગમ્બર જૈનના નામે ઓળખાય છે અને તેને માનનારા પણ લગભગ એટલી જ સંખ્યામાં છે. તેમની મૂર્તિ પૂજા વિષે વિધિ અને દેવદ્રવ્ય માટેની વ્યાખ્યાઓ શ્વેતાંબર મૂતિ પુજક સ`પ્રદાયથી તદ્દન જૂદા પ્રકારની છે. આ કમીટી આગળ જે વિચારે અત્યારે રજુ કરવામાં આવ્યા છે તે શ્વેતાંબર મૂર્તિ પૂજક સપ્રદાયના પણ અમુક ભાગની જ માન્યતા પે છે, નહિ કે સની. જૈન મૂતિ પૂજાનેા ઋતિહાસ જોતાં તે એમ જણાય છે કે પ્રારભમાં તા જૈન ધર્માંમાં મૂર્તિપૂજા જ ન હતી. ખીજા ખીજા
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy