SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પ્રબુદ્ધ જૈન પુ. ઠા. : એ એકટમાં પાછળથી સુધારો કરવામાં આવ્યા છે તે મુજબ આ કર ખરેખર નામનો જ છે. જો એ કર જરા પણ વધારે હોત તો ડાકારના મંદિરને, હું માનું છું કે, ઘણી મોટી રકમ આપવી પાતે. પ્ર. ટે : ઈગ્લાન્ડમાં ચેરીટી કમીશનરના ખર્ચના મેજો ચેરીટીએ માથે નહિ પણ રાજયના માથે નાંખવામાં આવેલ છે. અહીં પણ એ જ નિયમ સ્વિકારવા એવા આપના અભિપ્રાય છે ? પુ. ઠા. ચેરીટી કમીશનરના ખર્ચ રાજયની તિજોરીએ જ વહન કરવા જોઈએ. જાહેર જનતાના હિતની ખાતર તેની નિમ ણુંક કરવામાં આવે છે તેથી જાહેર જનતાએ જ તેના ભાર ઉપાડવા જોઇએ. ચેરીટીના વહીવટ ખરેાબર ચાલે છે એ જોવાની ચેરીટી કમીશનરને માથે જવાબદારી હોય છે. તેથી તેમને લગત ખચ રાજની તિજોરીમાંથી અપાવા જોઇએ. વળી કેટલીક ચેરી. ટીઓ કેળવણીપ્રચારનું અને બૈકીય રાહત પહેાંચાડવાનુ કામ કરે છે. અને આ કામ તે રાજયનું જ છે. અને આ હકીકત ધ્યાનમાં લઈને રાજયે તેમને આવકવેરાથી મુકત રાખેલ છે અને કેટલેક ઠેકાણે ચેરીટીએ સ્થાનિક મ્યુનિસિપલ કરેાથી પણ મુકત હોય છે. પ્ર. 2. : આપના ઉત્તરા જોતાં મને માલુમ પડે છે કે ‘વિઝીટરે’ની ગાઢવણુની આપ વિરૂદ્ધ છે. કારણ કે આપ વિઝીટરો મદદરૂપ થવાને બદલે ઉલટા નડતરરૂપ અનશે એમ ધારો છે. પુ. ઠા. : તમે ચેરીટી કમીશનરે તે ઉભા કરો જ છે. આ દિશાએ તમે ધીમે ધીમે આગળ પગલા ભરે ! માણસજાતના સ્વભાવમાં જ સત્તા દાખવવાની વૃત્તિ રહેલી છે અને જેને આ સત્તામાણુના ભાગ થવુ પડે છે તેમને ાના અત્યન્ત અણુગમા ય છે. આજે એવા ધણા' માણસા છે કે જે ચેરીટીનાં કામેામાં ઉડા રસ ધરાવે છે અને જેએ ઉપયેગી સેવા આપી રહ્યા છે. એક વખત જેવું એમને માલુમ પડે કે કોઇ બહારનું માણસ, સંભવ છે કે અંગત વૈરિવરાધને લીધે, તેમના કાય માં દખલગીરી કરી રહેલ છે અને તેને દબડાવી રહેલ છે કે તુરત જ તે માથે ઉપાડેલું કામ છેડી દેશે, આ હું જાતઅનુભવથી કહું છું, કારણ કે હું આવા દાખતા જાણું છું. પ્ર. 2 : હું માનું છું કે આપ ડાકારના મંદિરના વહીવટ સાથે જોડાયેલા છે અને તેની પાસે ઘણી મેટી રકમે પડેલી છે. પુ. ઠા. : હા . પ્ર. ટે.: મદ્રાસમાં દેવસ્થાન વિષે શું વસ્તુસ્થિતિ છે એ હુ આપને ટુ'કમાં જણાવું. દર વર્ષે તૈયાર કરવામાં આવતા બજેટમાં મંદિરની મૂર્તિ એના પૂજાપાઠ અને ધાર્મિક ક્રિયાકાંડ માટે જરૂરી રકમ મજુર કરવામાં આવે છે. આ બાબત ત્રણ કે પાંચ વર્ષ માટે ચેરીટી કમીશનરની સ ંમતિ મેળવીને નક્કી કરવામાં આવે છે. કાઇ પણ ધારી અણધારી પરિસ્થિતિને પહેાંચી વળવા માટે રીઝવડ અને મકાનો માટે ધસારાકુંડ પણ બાજુએ રાખ વામાં આવે છે. આ બધું બાદ કરતાં આવકમાં જો કાંઇ વધારા રહે તે તે વધારા જાહેર લેાંકાપયોગી કાય માટે સુલભ બને છે. આવી ાજના આપ પસંદ કરેા છે. ? તા ૧૫ ૬-૪ રકમ ખરચવામાં આવશે. આને બદલે જો તેને એમ લાગે કે ત્યાંની કામને વેદપાઠશાળા વધારે લાભદાયી નીવડે તેમ છે તે તેવી પાઠશાળાની સ્થાપના કરવાની ચેરીટી કમીશનર ભળામણ કરે. તત્કાલીન સયાગા ધ્યાનમાં લઈને કયુ" કાય' ત્યાંનાં સમાજને વધારે લાભદાયી નીવડશે એ ભાખતને પુરા વિચાર કરીને જ નિણ ય કરવાને રહેશે. આવાં કાર્યાં કમીશનર ટ્રસ્ટીઓ સાથે સલાહ કરીને જ નક્કી કરશે, આમ કોઇ પણ મદિરનાં વધારાનાં નાણાં જેતે ઐહિક અથવા તે સમાજોપયેગી કહેવામાં આવે છે એવા હેતુઓ પાછળ ખરચાય એ ખાળત આપ મંજુર કરે છે? પુ. ઠા. : આ વધારાનો ઉપયોગ મૂળ ટ્રસ્ટના હેતુમાની મર્યાદામાં આવી જાય એવા લેાકેાપયોગી કાર્યો માટે કરવામાં આવે છે કે કોઇ પણ લોકપયોગી કાય" માટે ? પ્ર. ટે.: સમાજને જે દ્વારા સૌથી વધારે લાભ મળી શકે એવા જાહેર લોકોપયોગી કાય` માટે આ વધારાનાં નાણાંના ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે ડાકોરના મંદિર પાસે વધારાનાં નાણાં છે, અને ચેરીટી કમીશનરને લાગે કે ડાકોરને એક સારા હેસ્પીટલની સૌથી વધારે જરૂર છે, તે એવુ હારપીટલ ઉભુ કરવા પાછળ તે પુ. ઠા. : ડાર્કારમંદિરના પ્રમુખ તરીકે નહિ પણ વ્યક્તિગત રીતે આ કમીટી સમક્ષ હું જીન્નાની આપુ છુ', એમ સમજીને જણાવું છું' કે આવી રીતે પ્રાપ્ત થતાં વધારાનાં નાણાંને ટ્રસ્ટીએની સમતિ મેળવીને અન્ય લોકોપયોગી કાર્યોંમાં ઉપયોગ કરવાના વિચારને મારા પુરા 2કે છે. ટ્રસ્ટીએની સ’મતિની - જરૂર એટલા માટે છે કે તે આવી બાબતમાં મારી સાથે હાય એમ હું ઇચ્છું. પ્ર. 2. : વધારાનાં નાણાં કયા હેતુ પાછળ ખરચવા એ બા તનેા છેવટને નિષ્ણુય કરવાની સત્તા ટ્રસ્ટીઓને રહેવી જોઇએ એ આશ્ચંત સ્વિકારીએ તે પણ વધારાનાં નાણાં ખરચવાના જુદા જુદા માર્ગા કાયદાથી નક્કી કરવામાં આવે અને છૂટીએ એમાંથી પેતાને ઠીક પડે તે માગ સ્વિકારે એવી ગેહવષ્ણુ આપને પસંદ છે ? પુ. તા. : હા જી, એ પ્રમાણે આપ કરી શકે છે. પ્ર. ટે. : એ જ પ્રમાણે ચેરીટી કમિશનર ટ્રસ્ટી સમક્ષ ત્રણ ચાર જુદી જુદી યેજનાએ મૂકે અને તેમાંથી કાઈ પણ એક પસંદ કરવા તેમને જણાવે, પુ. ઠા. : વા, એ સામે મતે કરશો વાંધો નથી. હુ' તમને રસ પડે એવા એક નાના સરખા અનુભવ જણાવું. ડાકાર મદીર પાસે પાંચસા ઇસે ઢેર છે. તેમાંથી કાઈ પણુ જાનવર વેચવામાં કે કતલ કરવામાં આવતું નથી. અમે એ ઢેરની સારી સભાળ લેવા માંડી, જેના પરિામે આજે વધી વધીને ૬૦ મણ દુધ પેદા થવા માંડયું છે. ચાલુ નિયમે પ્રમાણે બધા ભેગા ધરતાં ૮ થી ૧૦ પણ દુધને ઉપયોગ થતા હતેા, અને દુધના ખુબ વધારે પડી રહેતા હતા, સ્વાભાવિક રીતે આ વધારાના દુધનું શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થયે, મેં કમીટીને સૂચવ્યું કે આ દુધ નિશાળામાં અને પાઠશાળામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓને વહેંચી દેવુ, કારણે કે એ વિદ્યાર્થીઓને દુધ મળતું નથી. મેં એમ જણાવ્યુ કે એ બધુ દુધ દેવભૂતિ સમક્ષ ધરવું અને પછી છેાકરાને વહે‘ચી દેવું. મંદિરના ઉપયોગ માટે જરૂરી દુધ સિવાયના બાકીના વધાાના દુધની કીંમત કાણુ આપે એ પ્રશ્ન ઉભા થયેા. મેં કહ્યું કે એ દુધની કીંમત આપવાને હું તૈયાર છું. આથી વધારે વ્યાજબી બીજું શું હેાઇ શકે? મેં ઉપર જણાવેલી દરખાસ્ત એટલા માટે કરી કે તેથી બે ત્રણ શુભ હેતુ એક સાથે સિદ્ધ થાય તેમ હતું. એક તે તાજી અને સારૂં દુધ અને તે પણ દેવસ્મૃતિ સમક્ષ ધરવામાં આવતું દુધ કે જેની ચેકસ વિશેષતા છે એવુ' છેકરાએને મળે. આપને જાણીને આશ્રય' થશે કે એમ નહિં બની શકે' એવા મને જવાબ મળ્યેા. ૬૦ મણ દુધનુ તે શું હતા? મે તેની કીંમત આપવાની તૈયારી . બતાવી. તે પણ તે કબુલ ન થયા. પછી મેં એમ સૂચવ્યુ કે આ વધારાના દુધનું દહીં કરીએ અને ખાસ કરીને ઉનાળાના મહીનાઓમાં મદિ રના પાછળના દરવાજે જે કાઇ આવે તેને આપણે મફત છાસ આપીએ. ‘નહિ સાહેબ' એવાજ ક્રીથી જવાબ મળ્યું. મે' મારા સાથીઓને જણાવ્યું' કે હવે તેા ડીસ્ટ્રીકટ કા' આગળ જવા સિવાય મારી પાસે ખીજો કોઇ માગ રહેતા નથી. હાલ આ મદ્રિરને લગતા બહુ મોટા ખટલામાં અમે પડેલા છીએ એના નિકાલ ન આવે ત્યાં સુધી આ ખાયત' મુલનવી રાખવા તેમણે માંગણી કરવાના
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy