________________
* ૧૭૮
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫–૧–૪૮.
પત્ની બને છે, દાસી નથી બનતી, કશું લેવા પણ નથી આપણાં જીવનની વ્યર્થતા આપણે જાણી શકતા નથી. માગતી, માત્ર દેવા જ માગે છે. એ ક્ષેત્ર અભાવનું ક્ષેત્ર નથી. सांच न सूझई जब लगा. तब लग लोचन नाहिं । અહીં તે નિત્ય—પ્રયજનથી અતીત એવાં રસ અને એશ્વર્ય
दादु निरबन्ध छाडि करि बन्धा होई पख मांहि ॥ ઉમરાઈ જાય છે. અહીં તે પનીરૂપે તે સ્ત્રણ બને છે, તે અંત
(જયાં સુધી તે પરિપૂર્ણ સત્ય નથી જોવામાં આવતું ત્યાં રના પ્રેમને પિતાના જીવનમાં, પિતાના સંસારમાં સુંદર આકાર
સુધી આપણાં લોચન જ નથી. હે દાદુ, ત્યારે આપણે બંધનાતીતને આપે છે. તે
છેડીને કોઈ નહીં તે કોઈ પક્ષમાં બંધાઈ રહીએ છીએ.) આવા પ્રકારની સેવામાં પ્રેમ અને રસની અસીમતાને
આથી જ સાધનાનું એક માત્ર લક્ષ્ય જે મુકિત તે અનુભવ થાય છે. કારણ કે અહીં સાધક જેવા તેવા ભાવથી
આપણાથી સુદૂર ચાલ્યું જાય છે. સેવા કરતા નથી, પણ ઈશ્વરને સમાનધમ બનીને, તેના જે જ (જરીવા) થઈને સેવા કરે છે. અહીં સાધક સેવામાં જ
જ્યારે સહુ કોઈ દાદુને કહેવા લાગ્યું કે ગમે તે કઈ “પંથ”
માં રહીને જ બધા સેવા કરે છે, ભેદબુદ્ધિહીન “વિધ પંથ”માં રહીને બ્રહ્મને પામે છે. જે સેવાના ક્ષેત્રમાં ભેદબુદ્ધિ, સંકુચિતતા અથવા
સેવા કર્યાના દષ્ટાંત કયાં છે ? ત્યારે દાદુએ કહ્યું,--જગતની બધી બીજા કોઈ પ્રકારને સાંપ્રદાયિક અથવા બીજો કે ભાવ આવે તે
જ મહાપ્રકૃતિ અને બધા મહાપુરૂષે “વિશ્વયંના જ પક્ષમાં છે. બ્રહ્મના અનુભવમાં જ બાધા આવે છે. આપણે બ્રહ્મને જીવંત - માનીએ તો શું તેના ભાગ પાડી શકીએ ? પ્રેમ હોય તે, દરદ
ये सब होई किस पंथमें धरती अरु असमान । , હોય તે જીવંતના ટુકડા કરવા અસંભવિત છે.
पानि पवन दिन रातका चंद सूर रहिमान ॥.
(મારા અંતરની વાત તું જ સમજશે, એક માત્ર તારી જ આપણે જ્યારે બ્રહ્મને અને સાધનાને જીવંત માનતા નથી ત્યારે તેના “ખંડ ખંડ કરીને કામ સહેલું કરવાને લેભ છેડે
વાત હું સમજું છું, આ લોકોની વાત સમજવી મારે માટે કપરી. ભારે થઈ પડે છે. પરંતુ એવા ભાવથી રસલેક સરછ શકાતો
છે. હે દયામય, ધરિત્રી અને આકાશ, જલ અને પવન, દિન અને
રાત્રિ, ચંદ્ર અને સૂર્ય એ સહુ જ નિત્ય નિરંતર જગતની સેવા નથી. જીવંત બૃહતને ટુકડા કરીને સહેલું કરવા પ્રયત્ન એ એક “ભ્રમની ગાંઠ” છે. એ ગાંઠ છોડવી બહુ મુશ્કેલ છે, તેમ છતાં
કરે છે. તું જ કહેને કે એ બધા ક્યાં સંપ્રદાયના છે?) * એ ગાંઠ ન છોડીએ તે કશું જ સજન સત્ય બનતું નથી.
મહાપુરૂષોને નામે બધાઓએ પંથ બાંધ્યા છે પણ તેઓ . “खंड खंड करि ब्रह्मको पच्छ पच्छ लिया बाँट ।
કેના પંથના હતા ?. તેઓનો બધાને આશ્રય તે તું જ. दादु जीवत ब्रह्म तेजि बांधे भरमकी गांठ ॥"
महम्मद थे किस पंथमें, जिबरइल किस राह ।
इनके मुरसिद पीरको कहिये एक अलाह ॥ પરંતુ આમ ટુકડા ટુકડા કરવાથી પહેલાં તે એમ લાગે છે કે કામ સહેલું થયું, પણ ખરી રીતે જોતાં તેમ નથી હતું.
ये सब किसके होई रहे यह मेरे मन मांहिं । " જ્યાં સુધી બ્રહ્મને જીવંત ન જોઈએ, જ્યાં સુધી સમગ્ર ભાવે ન अलख इलाही जगद्गुरु दूजा कोई नाहिं ।। .. અનુભવીએ ત્યાં સુધી હૃદય ભરાતું નથી, આનંદ જાગતો નથી.
(મહંમદ કોના સંપ્રદાયમાં હતા, સ્વર્ગદૂત જીબરાઈલ (Gabriel) એટલે હું જે “રામની સાથે સેવા કરવા માગું છું તેની સાથે કયા પંથને હતા? એએના ગુરૂ અથવા પીર કોણ? હે ભગવાન, સેવા કરવાનું બને નહીં. રસલેક સરજાય નહીં.
તું જ આ સમજાવ, એઓએ બધાએ કોના પક્ષમાં ભળીને કામ अपनी अपनी जातिसों सब कोई बैसई पाती।
કર્યું છે ? હે અલખ ઇલાહી, હે જગદ્ગુરૂ, તું જ તેઓને એક ' , दादु सेवक रामका ताको नहि भरांती ॥
માત્ર ગુરૂ અને આશ્રય હતો, એ સિવાય બીજો કોઈ નહીં) (પિતતાની જાતિ લઈને સહુએ પિતપતાની પંકિત કરી ભગવાનના અસીમ પ્રેમરસમાં “યહ' ગળી જાય છે અને છે. દાદુ જે પ્રેમમય રામ સેવક છે તેનું હૃદય આવી ક્ષુદ્ર યથાર્થ સેવા જાગ્રત થાય છે. ઘરની પત્ની પોતાના પ્રેમરસમાં સીમામાં ભરાતું નથી.)
આખું ઘર પ્રાણમય અને પરિપૂર્ણ કરી પિતાને બધાની દૃષ્ટિથી આમ છતાં દાદુ શિક્ષા-દીક્ષા-હીન સરલ--હૃદયના સાધક
દૂર રાખે છે. ઈશ્વરની સેવા પણ એવી. ભરપૂર છે કે તેઓ તેમનાં માત્ર હતા. તેમને સહુ કે પૂછવા લાગ્યું, “આવી વિરાટ કલ્પના
શિશિર બિંદુની પાછળ પણ પિતાને હંકી રાખે છે. વૃક્ષના પ્રાણની શું સહેલ છે ?” દાદુ જવાબ દેતા, “ઘણું ભેદબુદ્ધિ મનમાં ધારણ
પાછળ જેમ મૂળ, કાયાની પાછળ જેમ પ્રાણુ, તેમ આ વિશ્વસેવાની કરી રાખવા માટે ઘણી બુદ્ધિની જરૂર પડે છે. હું તો પાંડિત્ય
પાછળ વિશ્વપ્રેમમય ભગવાન પિતાને નિરંતર છુપાવી રાખે છે. વિનાને સરલ માણસ છું. હું જુદાં જુદાં ખાનાં કરીને ન જોઈ
તેઓ જ મૂલાધાર છે, તેઓ જે પિતાની સેવામાં પિતાને ઓગળી શકું. હું તે જ્યાં એક હય તે સહેલાઈથી સમજી શકું. આથી
નાખી ન શકત તે વિશ્વમાં પ્રલય ઊતરી આવત. પિતાને પાછળ જ હું કાયા અથવા વર્ણની દૃષ્ટિથી જોતું નથી. હું આમાની
રાખી પિતાની સાધનાને, પિતાની સેવાને સામે રાખવી એ જ દૃષ્ટિથી જોઉં છું. બહારથી જોઈએ તે ભાગને પાર નથી, એટલું
સૃષ્ટિ. એથી ઊલટું તે જ પ્રલય. સેવા એ તે પ્રેમની આરતી છે. બધું કાંઈ હું સમજી શકું? આથી હું અંતરની દૃષ્ટિથી પૂર્ણ બહાની
આરતીનો સંપૂર્ણ પ્રકાશ અચનીયના મુખ ઉપર પડે છે, અચંક દૃષ્ટિથી જોવું . ત્યાં બધું જ એક છે.
દીપની છાયામાં પિતાની કાયા છુપાવી રાખે છે. पूरण ब्रह्म बिचारिये सकल आतमा एक।
- આ જગત તેમની પરિપૂર્ણ આરતી છે. સેવાની દીક્ષા कायाके गुण देखिये नाना बरण अनेक ॥
લેવી હોય તો તેમની પાસેથી જ લેવી પડશે. એ બીજે કઈ (પૂર્ણબ્રહ્મની દૃષ્ટિથી જોઈએ તે સહુ આત્મા એક જ છે; સેવક મળે એમ નથી. આવી રીતે કાણે પિતાની જાતને સેવામાં કાયા અને ગુણની દૃષ્ટિથી જોઈએ તે તો અનેક વર્ષો અને ગાળી નાખી છે ? અનેક ભેદે માલૂમ પડે.)
- સૈવ વિલર આપો સેવા વિષ ના , આમ છતાં સમગ્રને પામવામાં જે બાધાઓ આવે છે તેમાં
હા, પૂજી રામ જો તને શબ્દો સમુન્નારું ' સીમાવિશેષે બંધાવું એ જ સહુથી ભયંકર છે. કારણ તેમ થવાથી (સેવક પિતાને વિસારી દે, અને છતાં સેવા નિત્ય જાગ્રત * આપણે તે ખંડ-સત્યને જ યથાર્થ સત્ય માનીએ છીએ અને "
(અનુસંધાન પૃષ્ટ ૧૮૪ જુઓ)