________________
તા. ૧-૬-૪૮
તેમણે આણુજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે જેટલી. કુશળતા દાખવી છે તેટલી કુશળતાના ઉપયોગ પરસ્પરના ઝગડા શમાવવા પાછળ તેમણે કદિ કર્યો નથી. તેમની હસ્તક ચાલતી આણુંછ કલ્યાણજીની પેઢીને વહીવટ પણ એક મેગલશાહી માફક ચાલે છે. તે પેઢીના પત્રવ્યવહાર પણ એવી જ ઢાને જોવામાં આવે છે. જવાખા હમેશાં અગયન ટુંકા, કદિ કંદ તેડા, ધણુંખરૂ' કશા પશુ સ્પષ્ટ વિધાન વિનાના અંતે એક ચક્રવર્તી સત્તાશાહીની ખુમા રીથી ભરેલા હેાય છે. જુનવાણીની જાળવણી અને નવા વિચારના હુંમેશા વિરોધ એ શેઠ કસ્તુરભાઇની માજ સુધીની સાંપ્રદાયિક દેરવણીના સાર છે. આ જ સ્થિતિચુસ્તતા અને સાંપ્રદાયિક સ’કણુતા તેમની આખી જુબાનીમાં પ્રતિબિ’ખિત
થતી
દેખાય છે.
શુદ્ધ જૈન
દાખલા તરીકે ‘દેવદ્રવ્યના સામાજિક ઉપયોગને સવાલ આવે છે ત્યારે આવે કાઇ ઉપયોગ સંભવી શકે જ નહિં એમ કહેવા સાથે અમારાં અતિ મંદિર, અને કળાકારીગીરીથી ભરેલાં તી - સ્થાના એને જાળવવા સમારવા વગેરેની જવાબદારીને ખ્યાલ કરતાં અમારી પાસે દેવદ્રવ્યના નામે એળખાતુ કંઇ વધારાનું નણુ તે છે જ નહિ–ઉલટુ જરૂરિયાત પ્રમાણમાં ધણુ ઓછુ' નાણું છેઆમ કહીને એક એવું ચિત્ર તે રજુ કરે છે કે સામાન્ય બુધ્ધિને દેવદ્રવ્યના અન્યથા ઉપ।ગની વાત કેવળ વાહિયાત જ લાગે. પણુ વસ્તુસ્થિતિ કેવળ જુદી જ છે. આજ સુધી આપણાં આટલાં બધાં મદિ, તેને જાળવવાનાં અને રામા રવાનાં—આ બધું કોઇને યાદ જ આવતું નહતું. ઠેકઠેક ણે. મંદિરની સામાન્ય જરૂરિયાત કરતાં આવક વધારે હાઇને મોંદિરના નામે ચાલતી પેઢીની મુડી વધતી જ જતી હતી અને આ મુડીને ભિન્ન ભિન્ન રાકાણા દ્વારા કેમ વધારવી એ જ ચિન્તા સેવાતી હતી. આ મુડીમાંથી અલબત્ત અહિં તદ્ધિ' કાષ્ટ મદિર નવું બાંધવા માટે કે સમારવા માટે નાની મેટી રકમ આપવામાં આવતી હતી, પણ તે તે એક શ્રોમાન જેમ પોતાની શ્રીમન્તાઇ સુરક્ષિત રાખીને નાનાં મેટાં દાના કરે છે તેમ. બાકી મંદિરની આવકમાંથી મૂતિનાં આંગી ગાભૂષણો ખરીદાતાં, અને મૂળ મુડીમાં બને તેટલા વધારા કરવાનું જ લક્ષ્ય સેવાતું. જો આમ ન હાત તે સ્થળ સ્થળનાં મંદિશ પાસે આજે છે તેવી મેટી મોટી મુડી હાત જ નહિ. જો મંદિરના ખ જેટલી જ આવક હાત તે મંદિરના વધારાના નાણાંને પ્રશ્ન જ ઉભા ન થાત. આજે જ્યારે ચેતરફ. વધારાના નાણાં દેખાય છે અને અનેક સામાજિક જરૂરિયાત પરિતૃપ્તિ અર્થે આપણી મામે માં ફાડીને ઉભી રહી છે, લોકાનાં આધિવ્યાધિ અને ઉપાધિએ અસીમપણે વધ્યે જ જાય છે અને તેના શકય તેટલા નિવારણ માટે પુષ્કળ દ્રવ્ય અપેક્ષિત છે અને તેથી જ્યાં જ્યાં દ્રવ્ય સ્થગિત થયેલું જાય છે ત્યાં સમાજનરીક્ષકાની નજર જાય છે ત્યારે જૈન સમાજના આગેવાને તાડુકી ઉઠે છે કે “કૃપા કરીને અમારા દેવદ્રવ્ય સામે કુદૃષ્ટિ ન કરશો. અમારા ૩૫૦૦૦ મંદિરો અને તેને જાળવવા સમરાવવા અને જરૂર હોય ત્યાં નવાં નવાં મંદિરે ઉભાં કરવાં-આ મારી જવાબદારી છે. અમારૂ દેવદ્રવ્ય એ માટે જ “
૨૦૯
મંદિરની સ’સ્થાદારા એકટું થતું નાણું. આ નાણાને મંદિર અને સ્મૃતિ પુરતે એકદેશીય ઉપયેગ કરવા કે વધારે વ્યાપક ઉપયોગ કરવા એ સબંધે કાળે કાળે નિષ્ણુય કરવા અને એ નિશુધ બદલવાને એમ`દિરના સ્વામી શ્રી સધના હુંમેશાના અધિકાર છે. આવા વ્યાપક ઉપયોગને એક જ મર્યાદા હાઇ શકે શ્મન તે એ કે એ મ`દિરની વ્યાજખી જરૂરિયાતને પહેાંચી વળવા માટે જરૂરી નાણુ એ આવકમાંથી સૌથી પહેલું તારવવુ જોઇએ. દેવદ્રવ્યના મંદિર અને મૂતિ પુરતા જ ઉપયોગ થઇ શકે એ કાઇ અનાદિસિદ્ધ વ્યવસ્થા નથી. મંદિર અને મૂર્તિ એ પણ કાંઇ અનાદિ કાળથી ચાલી આવતી સંસ્થા નથી. ભગવાન મહાવીર અને બુદ્ધના અવસાન બાદ સ્તુપ આવ્યાં, ચૈત્ય સરજાયાં, ચૈત્યવાસી સાધુએની પરિપાટી ચાલી, એ સાધુ ચૈત્યદ્રવ્યના સંસગના પરિણામે ભ્રષ્ટ બન્યા, સાધુઓને ચૈત્યવાસની મના કરવામાં આવી, ચૈત્યા અને ઉપાશ્રયા એમ અલગ અલગ ધર્મસ્થાના યાજાયાં અને એ વખતે ચૈત્યની આવકના અનેકવિધ દુરૂપયોગ થતો અટકાવવા માટે ચૈત્યની આવક જે દેવદ્રવ્યના નામે એળખાવા લાગી તેના ઉપયોગ સામે આજે જે પ્રચલિત છે તેવી સખ્ત મર્યાદા . મૂકવામાં આવી. આ સક્ષિપ્ત ઇતિહાસના સાર એ છે કે દેવ દ્રવ્યને વ્યાપક સામાજિક ઉપયોગ થઇ ન જ શકે એ માન્યતા જ મૂળમાંથી ભ્રમભરેલી છે. એ કાળે સામાજિક જરૂરિયાત ન્યૂન હતી; દેવ અને મંદિરની પ્રતિષ્ઠા વધારવાની જરૂર હતી. મંદિરા જેમ વધે તેમ સારૂં એવા એક રૂઢ ખ્યાલ હતા. આજે એ ખ્યાલ બદલાયા છે, અને સમાજની પરિસ્થિતિ પણ બદલાણી છે.
આ મુજબ દેવદ્રવ્ય કે જે આખરે એક પ્રકારનું સામાજિક દ્રવ્ય જ છે, તેના ઉપયોગને લગતી માન્યતામાં ફેરફાર કરવાને વર્તમાન સમાજને સંપૂર્ણ હક્ક છે.
એકઠુ કરવામાં આવ્યું છે અને એને ઉપયેગ અન્યથા કદિ થઈ શકે જ નહિ. જ્યારે કાઇ ધનાઢય માનવી પાસે સામાજિક જરૂરિયતા માટે તેની પાસેની ધનરાશિમાંથી થોડા ભાગ માંગવામાં આવે ત્યારે તેને જેમ સાત પેઢીના સગા યાદ આવે અને તે બધાંની સગવડ અગવડ સુખદુ:ખની સંભાળ લેવાની પોતાની, જવાબદારી છે અને એ માટે જ સધળું દ્રવ્ય એકઠું કરવામાં આવ્યું છે અને તેથી પેતા પાસે વધારાનું કહી શકાય એવું કશું નાણું જ છે નહિં એમ તે જણાવે એવી જ શેઠ કસ્તુરભાઇની સંચિત દેવદ્રવ્યને લગતી કથા છે. અને આ બધા ભ્રમ દેવદ્રવ્યના ચાફકસ પ્રકારના સંકીણું ખ્યાલમાંથી ઉભા થયે છે. દેવદ્રવ્ય એટલે .
સંચિત થયેલા દેવદ્રવ્યના જણાધારના કાય પાછળ ઉપયાગ થાય તે સામે કાઈને વાંધા નથી. પણ આજે જેમ મૃતિ મંદિર તેમ જ માનવમંદિર એટલું જ જીણુ થયેલુ છે અને એ પણ એટલા જ સમારકામની અપેક્ષા રાખે છે અને દેવદ્રવ્ય માત્ર સ્મૃતિ મંદિરને સભાળશે અને માનવમંદિરની સામું નહિ જુએ એમ કહેવું એ એક પ્રકારની વિચારબધીરતા છે અને એમાંથી આજના સમાજે મુકત થવાની અત્યન્ત આવશ્યકતા છે.
અમે હિંદુ નથી, જન છીએ, હિંદુએથી અમે સ` પ્રકારે અલગ છીએ' આ વિચારનું શેઠ કસ્તુરભાઇએ બહુ જીસ્સાપૂર્વક પ્રતિપાદન કયુ" છે અને આમ હોવા છતાં અમેએ દેશના રાજકારણમાં અલગ પ્રતિનિધિત્વ માંગ્યું નથી એમ કહીને જાણે કે આખા દેશ ઉપર જૈન સમાજે બહુ મોટા ઉપકાર કર્યાં હોય એવા ભાવે તે રજુ કરે છે. આમ હાય તે હિંદુ ચેરીટીઓના લાભ જનાને શા માટે મળવા જોઇએ એ પ્રશ્ન સાંભળતાં શેઠ કસ્તુરભાઇની વૈશ્યત્તિ ચમક છે અને સામાજિક રીતે અમે હિંદુએથી અલગ નથી પણુ ધર્મની ખાખતમાં અમા તદ્દન અલગ છીએ' એવે કઢંગા તફાવત તે રજુ કરે છે. આ મુદ્દાની, આગળના અંકમાં, સવિસ્તર ચર્ચા કરવામાં આવેલી હાઇને અહિ વિશેષ વિવેચનની જરૂર રહેતી નથી.
શ્રી. જવલહેને પારણુ કર્યું શ્રી. શરીઆછ તિ નિમિત્તે તા. ૧૨-૪-૪૮ થી શરૂ કરેલા ઉપવાસનું તા. ૨૩૫ ૪૮ ના રાજ શ્રી. જવલબહેને પારણું કર્યુ છે એવા સુખદ સમાચારથી આવા અનિયત મુદતના
નિર્જળા ઉપવાસને અંગે આખા જન સમાજમાં સેવાઇ રહેલી ચિન્તાને અન્ત આવ્યો છે. આ સબંધમાં ઉદેપુરની રાજસ્થાની સરકાર તરફથી એવી મતલબનું નિવેદન બહાર પાડવામાં આવ્યુ