________________
૨૭૪
પ્રભુખ જેન
ખરચાને પહોંચી વળવા માટે જરૂરને હાય છે અને ખાનગી પેઢીમાં આવી રીતે નાણાં રાકવાનુ જોખમ બહુ ઘેાડુ હાય છે અને તે સામે જે છો મળે છે એ જોતાં એટલું જોખમ ખેડવું એ તેમને ચેાગ્ય લાગે છે. જો આપ કહેા છે તેમ આ મુજબની ચાલુ રીતરસમ ન હેાય તે તે સાંભળીને મને આનંદ થાય છે.
*. લા. : હું નમ્રપણે રજુ કરૂ' છું કે જન ચેરીટીએની કુલ રકમ કેટલી છે અને ખાનગી પેઢીઓમાં આમાંના કેટલે ભાગ રાકવામાં આવે છે તેની આપ સરખામણી કરશે તે મને ખાત્રી છે કે મારૂં કહેવું આપને ખરેખર સાચુ માલુમ પડશે.
૫. ટે.: આપને એક દાખલા આપું. મુંબઇમાં શ્રી. વીર જૈન કાઠિયાવાડ પાડશĚળા નામની એક સંસ્થા છે. તેની રૂા. ૭૦૦૦૦ ની મુડીમાંથી રૂા. ૫૭૦૦૦ જેટલી મોટી રકમ ખાનગી પેઢીમાં રોકવામાં આવેલ છે.
ક. લા. મને લાગે છે કે આ સબંધમાં યોગ્ય નિણ ય ઉપર આવવા માટે આપે જન ચેરીટીએાની કુલ રકમ કેટલી થાય છે તે આપે નક્કી કરવુ જોઇએ અને આમાંના કેટલા ટકા ખાનગી પેઢીમાં રોકાયલા છે તેની તારવણી કરવી જોઇએ.
પ્ર, ટે: આપની વાત ખરેખર છે. અમે આને લગતી કીકતા સરકારી દાતરમાંથી એકઠી કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ અને તે ઉપરથી સત્ય શું છે તે માલુમ પડશે. પણ ખાનગી પેઢીમાં પૈસા રાકવા એ ઇચ્છવાયેગ્ય પધ્ધતિ નથી એમ તે આપ માના હોને ? ક. લા. : એ ચેસ અનિચ્છનીય પદ્ધતિ છે.
પ્ર. ટે: હવે એક ખીજા પ્રકારના રોકાણને વિચાર કરીએ કે જે માત્ર જૈન ચેરીટીમાં જ જોવામાં આવે છે. આ રોકાણ સેના ચાંદીને લગતું છે. આ પ્રકારનુ નાણાનુ રેકાણું યોગ્ય લાગે છે ?
માપને
ક. લા. : હા. મને લાગે છે કે આવું રાકાણુ ઇચ્છવા યોગ્ય છે. સ ંભવ છે કે ખીજી કમીટી માર્ક તમારી કમીટી એમ સુચવે કે ટ્રસ્ટના ક્રૂડા સરકારી કાગળીયામાં જ રોકવા જોઇએ. પહેલા વિશ્વવિગ્રહ દરમિયાન આપણે બધા જાણીએ છીએ તે રીતે સાડાત્રણ ટકાની સા રૂપીઆની લેાનને ભાવ ૪૭ ટકા ઉતરી ગયા હતા તે પછ ના ભાવમાં વેચાણી હતી. ગવમેન્ટ સીકયુરીટીમાં જે લાખાની સંખ્યામાં આવું નાણું રેાકાયેલુ હતું તેને કેટલી ખેાટ આવી હશે તે આપ સહુજ કલ્પી શકશે!. બધું નાણુ એક જ ઠેકાણે રાકવું” એ ડહાપણભર્યુ નથી. આ રીતે સરકારી કાગળીઆની ગમે તેટલી સધ્ધર સ્થિતિ હોય તે પણ તેમાં બધુ નાણું રાકવુ તે ડાપણભર્યુ નથી. જમની અને ફ્રાંસમાં શું બન્યું એ પણ આપણે જાણીએ છીએ. તેથી ટ્રસ્ટફંડનો અમુક ભાગ સેના ચાંદીમાં રાકવામાં આવે એ જરૂર ડહાપણુયુ છે. વિશેષમાં અમે જે કાંઈ સેનાચાંદીમાં રાકાણુ કરીએ છીએ તે કાઇ સટ્ટાના હેતુથી કરતા નથી. અમેએ કરેલી સેના ચાંદીની ખરીદીને મોટા ભાગ કાંઇ માટી કીમત આપીને ખરીદાયા નથી. જયારે 'ચાંદીના ભાવ ૪૦ થી ૫૦ ની આસપાસના હૃતે અને સાનું ૨૫ થી ૩૦ ની આસપાસનું હતું ત્યારે જ આવી ખરીદી કરવામાં આવી હતી. તેથી જો ટ્રસ્ટીઓએ પોતાની હસ્તકનાં નાણાં સેનાચાંદીમાં રાકયા હોય તે તે સંબંધમાં તેમને કાઇ પણ પ્રકારના દોષ દેવા યોગ્ય નથી એમ મને લાગે છે. તેણે ખરેખર જ કર્યુ છે એમ મારે કહેવુ જોઇએ.
પ્ર. ટે. : મને એડીકેટ જનરલે હજી હમણાં જ જણાવ્યુ હતું કે પદર દિવસ પહેલાં તેમની સમક્ષ રજુ કરવામાં આવેલી એક યોજના (Seheme) માં આજના ભાવે સેનુ ખરીદવાની માંગણી કરવામાં આવી હતી. જ્યારે સેના ચાંદીના ભાવ બહુ નીચા હતા ત્યારે આવા રોકાણ કરવામાં આવતા હતા એમ નથી.
તા. ૧-૬-૪૮
આજના ઉંચા ભાવેામાં પણ તેએ આવા રેકાણુ કરવા માંગે છે. એક ખીજી. બાબત એ છે કે સેનાચાંદીમાંથી કાંઇ નિષ્પન્ન તા થતુ'
જ નથી.
ક. લા. : એ હુ કબુલ કરૂ છું.
પ્ર. ટે. : તે પછી ટ્રસ્ટ"ડામાંથી વ્યાજની રીતે પણુ કાંક દ્રવ્ય ઉત્પન્ન થવુ જોઇએ એ જરૂરી નથી ?
ક. લા. : નાણાંમાંથી વ્યાજ ઉત્પન્ન થવું જોઇએ એ ખરેખર છે, પણ એથી વધારે અગત્યની ખાખત તે મુડીની સહીસલામતને લગતી છે. નાનું સરખું વ્યાજ કમાવા જતાં પણ આપણી મુડીને ધસારા ન લાગે એ આપણે ખાસ જોવું જોઇએ.
પ્ર. ટે. મુડીને હેતુ શું છે? જો એમાંથી કાંઇ પેદા ન થાય તે અમારી પાસે આટલી મુડી છે એટલા સતેષ ખાતર જ આપણે મુડી ભેગી કરવી એમ?
ક. લા. અમારી પાસેના નાણાંની અમને કઇ રીતની જરૂરીઆત છે તે હું આપને સમજાવુ. કાઇ પણ ચાકસ હેતુ માટે બાજુએ રાખી મુકેલાં નાણાં નકામા પડી રહ્યાં છે એમ આપને લાગતું હશે; પણ એ બરેાબર નથી. આપને એક દાખલે આપુ. આબુ પર્વત ઉપર અમારાં અમૂલ્ય મંદિર છે. એ મ'દિ। ૧૦૪૧ ની સાલમાં બંધાયાં હતાં અને અમારો એ ૯૦ વર્ષના વારસે છે. એના સમારકામ પાછળ અમે આજ સુધીમાં બહુ નાણું. ખરચ્યું નથી. પણ હવે એવે વખત આવ્યે છે કે તેના જીર્ણોદ્ધાર પાછળ અમારે એક બહુ મેાટી રકમ ખરચવી જોઈએ. હુમણાં જ મુખથી અમે કેટલાક જાણીતા શિલ્પશાસ્ત્રીઓને ત્યાં લઈ ગયા હતા અને પ્રસ્તુત ગૃહારને ખાવીશ લાખ રૂપીઆ ખર્ચ આવશે એવો તેમણે અડસટ્ટો કાઢી આપ્યા હતા. આ કાઇ એવી નાની સુની રકમ નથી કે જે મુંબઇ, અમદાવાદ કે કાઇ પણુ અન્ય સ્થળેથી એકાએક પેદા કરી શકાય. અમારી પાસેના ટ્રસ્ટ ફંડામાંથી જ આવી સગવડ. ઉતારવી જોઈએ. અને દર વર્ષે આવા હેતુ માટે જો અમે અમુક રકમ અલગ કાઢી હાય તે! એ ઉપરથી એમ કહી નહિ શકાય કે આ મુડી કેવળ નકામી પડી રહી છે. આભુનાં મદિશ પુરતુ હું એમ કહેવાને તૈયાર છું કે શિલ્પના વિષયમાં દુનિયામાં તેના કઇ જોટા નથી અને તેથી જ અમારાથી બને તે રીતે આ ખજાનાને જાળવી રાખવા તે અમારે ધમ થઇ પડે છે. *૯૦૦ વર્ષો પહેલાં જે પત્થર વાપરવામાં આવ્યા હતેા. એ જ પત્થર અમારે વાપરવા રહ્યો અને જે રીતની કોતરણી કરવામાં આવી હતી એ જ રીતની કાતરણી આજે જ્યાં જ્યાં જરૂર હાય ત્યાં નવી કરવાની રહી અને મૂળના ઉઠાવ આòહુબ જળવાઇ રહે એ અમારે જોવુ રહ્યું. એ દિવસેામાં નાયાના એક આના કે અરધા નામાં કડીઓ શળતે હતા પણ આજે તે કરતાં વીશ કે ત્રીશ ગણુાં દામ કડીને આપવા પડે છે. સુતાર સબંધમાં પણ એ જ સ્થિતિ પ્રવર્તે છે. આ બધી હકીકતા ધ્યાનમાં લેતાં જૈન મંદિરનાં નાણાં નકામાં પડી રહે છે એમ કહેવુ' યોગ્ય નથી.
૫. 2 : ઋર્ણોદ્ધાર માટે જુદા કરવામાં આવેલા મંદિરના નાણું તે હેતુ માટે વાય છે ખરા કે ?
ક, લા : હાજી, હું એક નહિ પણ સેકડા દેરાસરાના દાખલા ટાંકી શકું તેમ છું' કે જેમણે પેાતાના નાણાને જીર્ણોદ્ધારના કાર્યોમાં ઉપયોગ કર્યાં છે.
X
×
શ્રી કસ્તુરભાઇએ પેાતાની જુબાની આપતાં હિંદુસ્તાનમાં સ્થળે સ્થળે કયા જૈન મંદિર છે અને શિલ્પ, સાંયય અને કારીગરીની દ્રષ્ટિએ તેનું કેટલું 'હત્ત્વ છે તે સમજાવ્યું અને આણુ અને રાણકપુરના જૈન મંદિરાની મુલાકાત આપવા માટે કમીટીના સભ્યને અગ્રડપૂક વિન ંતિ કરતાં જણુાવ્યુ કે “ કમીટી જો જૈન મંદિરાની