SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુwઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર ૨૪, બી. ૪૨૬૬ પ્રાણ ન તંત્રી: મણિલાલ મોહકમચંદ શાહ વર્ષ : ૧૦ મુંબઈ: ૧ જુન ૧૯૪૮ મંગળવાર વાર્ષિક લવાજમ રૂપિયા ૪ ટેન્દુલકર કમીટી સમક્ષ શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની (તા. ૨૨-૪-૪૮ ના રોજ ડુલકર કમીટી સમક્ષ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કરતુરભાઈ લાલભાઈએ જે જુબાની આપી હતી તેમાંના ઘણા ખરા અગત્યના ભાગને અનુવાદ નીચે આપવામાં આવે છે. શેઠ કસ્તુરભાઈ જૈન સમાજની એક વિશિષ્ટ વ્યક્તિ છે. તેઓ વ્યાપારઉધોગના ક્ષેત્રમાં અત્યન્ત માનવનુ સ્થાન ધરાવે છે. સરકારમાં પણ તેઓ સારી લાગવગ તેમજ પ્રતિષ્ઠા ધરાવે છે. તેમણે પિતાની જુબાનીમાં રજુ કરેલા વિચારેથી પ્રબુદ્ધ જૈન અને શ્રી મુંબઈ જૈન યુવક સંધનાં વિચારો અને વળણે ઘણું જ જુદા પડે છે, એમ છતાં પણ જૈન સમાજની આવી એક મોભાદાર વ્યક્તિ પસ્તૃત ચર્ચાસ્પદ બાબતે પરત્વે કેવા વિચારે ધરાવે છે એ બાબતની જન તેમ જ જનેતર સમાજને પ્રમાણભૂત માહીતી મળે એ હેતુથી તેમની જુબાનીના અગત્યના ભાગો અહિં પ્રગટ કરવામાં આવે છે. અન્ય વિદ્યાને અને વિચારકોએ આ કમીટી સમક્ષ રજુ કરેલા વિચારે હવે પછીના અંકમાં રજુ કરવી ધારણા છે. શેઠ કસ્તુરભાઈએ આપેલી જુબાનીની નકલ. અમને પુરી પાડવા માટે શેઠ કસ્તુરભાઈને આભાર માનવામાં આવે છે. પરમાનંદ) પ્રશ્નકાર : કમીટિના પ્રમુખ ટેન્ડેલકર ક. લા. : આવી બાબતમાં હું એક, અલ્પજ્ઞ શ્રાવક છું, પણ પ્ર. 2.: આપ શેઠ આણંદજી કલ્યાણવજની પેઢીના મુખ્ય ટ્રસ્ટી છે. આ બાબતમાં જે સાધુઓ પ્રમાણભૂત ગણાય છે અને દેવદ્રવ્યના ક. લા. : હા ઉપયોગ સંબંધે શાસ્ત્રીવ ઉલ્લેખ રજુ કરી શકે એમ છે એવા પ્ર. 2. : તમારા બંધારણ પરથી અમને માલુમ પડે છે કે જુદા સાધુઓ પાસેથી આને લગતાં પ્રમાણો હું મેળવી આપી શકીશ. જુદા સ્થળોના સંઘે પ્રતિનિધિએ ચુટે છે, અને આ પ્રતિનિધિઓ પ્ર. ટે. : આ૫ આવા પ્રમાણુ મેળવી આપી શકશે તો હું મેનેજીંગ કમીટીની ચુંટણી કરે છે. બહુ રાજી થઈશ. મને આવા પ્રમાણની. ખાસ અપેક્ષા છે, કારણું ક, લા. : પ્રતિ એવી છે કે જુદા જુદા સ્થળના સ પિતાના કે જેના ધાર્મિક ખાતાનાં નાણાં સામાજિક કાર્યોમાં વાપરી ન જ પ્રતિનિધિઓ ચુંટે છે. જેમાં જરૂર મુજબ વરસમાં એક કે બે વાર શકાય એમ માનવાને કશું જ કારણ નથી એવી અમારી પાસે મળે છે. મેનેજીંગ ટ્રસ્ટીઓનું મંડળ અમદાવાદનું જ હોય છે અને જુબાનીઓ આવી છે. દેવદ્રવ્યને આવો ઉપયોગ, વ્યાજબી છે કે જ્યારે તેમાંથી કંઈની જગ્યા ખાલી પડે છે ત્યારે ટ્રસ્ટીઓ પિતાની નહિ એ બાબતમાં અમારે છેવટના નિર્ણય પર આવવું જોઈએ. અંદરથી જ ખાલી પડેલી જગ્યાની પુરવણી કરે છે અને જુદા જુદા આ સંબંધમાં નિર્ણય લેતાં અમારે પુરી સંભાળ લેવી જ રહી. -- સ્થળોએથી ચુંટાયેલા ૧૦૮ પ્રતિનિધિઓની તે સંબંધમાં અનુમતિ ક. લા. : સમાજના અમુક વર્ગના વિચારો સાંભળીને આપ મેળવવામાં આવે છે. દેરવાઈ નહિ જાઓ એ બાબતની મને ખાત્રી છે. પ્ર. ટે. સંધમાં કોને કોને સમાવેશ થાય છે ? પ્ર. ટે.: દેવદ્રવ્યના સામાજિક કાર્યો માટે લેશમાત્ર ઉપયોગ કલા. : જેને જે રીતે સંધ શબ્દનો અર્થ સમજે છે તે થઈ ન શકે એમ આપ કહેવા માંગે છે એમ હું સમજુ છું. રીતે સંધમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર વર્ગને ક, લા. : બરાબર એમ જ. સમાવેશ થાય છે, પણ સાધારણ રીતે અમુક સ્થળે રહેતા જેને પ્ર. 2.: આણંદજી કલ્યાણજીની પેઢીનાં નાણું ખાનગી પેઢીએટલે સંધ એમ સમજવામાં આવે છે. એમાં રોકવામાં આવે છે ? પ્ર. 2.: આણંદજી . કલ્યાણજીની પેઢી પાસે આજે કેટલી ક. લા. : છેલ્લા પચાસ સાઠ વર્ષથી કોઈ પણ ખાનગી આ મુડી હશે? પેઢીમાં રોકવામાં આવ્યા નથી. - ક. લા. : લગભગ ૬૦ લાખ રૂપી. પ્ર. 2.: બીજી જન ચેરીટીઓ સંબંધમાં આમ હોય એમ . પ્ર. . ધાર્મિક નિમિત્ત સિવાય આ નાણામાંથી કે ઇ કમનસીબે માલુમ પડતું નથી. ક. લા. : મને લાગે છે કે આપને મળેલી માહીતી મોટાં ટ્રસ્ટ સામાજીક હેતુ માટે કશી પશુ રકમ વાપરવામાં આવે છે ખરી ? પુરતી બરોબર નથી, તેઓ કાં તે સ્થાવર મિલ્કતોમાં અથવા તે ક. લા. : ના. વ્યાજ મળે એવા સરકારી કાગળીયામાં નાણાં રોકે છે. ખાનગી પ્ર. 2.: આ પેઢી તેમ જ અન્ય જન સંસ્થાઓ તરફથી પેઢીમાં પૈસા રોકતા હોય એવા કેટલાં ટ્રસ્ટ છે તેની મને ખબર નથી. મળેલા જવાબે ઉપરથી મને માલુમ પડે છે કે દેવદ્રવ્ય સામાજિક પ્ર. 2.: કેટલીક જન ચેરીટીઓના વ્યવસ્થાપકો તરફથી મળેલા ઉપયોગ માટે વાપરી ન શકાય એવી જૈન ધર્મની આજ્ઞા છે. જવાબો આપના અશિપ્રાય સાથે મળતા થતા નથી. ઘણી પેઢીઓએ - ક. લા : હાજી, એમ જ છે. કબુલ કર્યું છે કે તેઓએ પોતાની હસ્તકનાં નાણાં ખાનગી પેઢી છે. 2.: આ શાસ્ત્રીય ઉલેખ કયાં છે તે મને કહી શકશે? એમાં રોકેલાં છે અને તેના બચાવમાં તેઓ જણાવે છે કે તેમને કોઈ આગમોમાં આ ઉલ્લેખ છે ખરો? વ્યાજના આકારમાં તેવા રોકાણને સારો બદલો મળે છે, જે ટ્રસ્ટના
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy