________________
૨૬૮
.
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૫-૪
સહકારથી મેળવી શકાય તેટલું આપણે મેળવી લેવું કેટલાક સમાચાર અને નોંધ
જોઈએ. હું :
મધ્યસ્થ સરકારમાં જોડાયે છું, પણ કોંગ્રેસને સભ્ય થયું નથી ડો. આંબેડકરની અવળી વાણી
અને તેને કાઇ. ઇરાદો હું ધરાવતું નથી. મધ્યસ્થ સરકારમાં જોડાડે. આંબેડકર એક વખત કોગ્રેસના અને ગાંધીજીના કટ્ટર
વાનું કોગ્રેસે મને નોતરૂં આપ્યું હતું અને હું બિનશરતી રીતે જ
જોડાયેલ છું. હું કેસમાં કદાચ જોડાઉં તે પણ તેથી કશુ નુકવિરોધી હતા અને કાયદે આઝમ ઝીણુના સુરમાં જ ઘણી વખત
સાન થવાનું નથી કારણ કે હું પથ્થર જેવો છું અને મારા ઉપર પિતાને સુર મેળવીને કઢતા હતા હિંદુસ્તાનનું રાજ્ય બંધારણ ઘડવા
પાણીની કશી અસર થવાની નથી જ્યારે તમે સર્વ માટી જેવા, માટે જે લોકપ્રતિનિધિસભા ઊભી કરવામાં અાવી તેમાં ચુંટાયા બાદ
છે અને તમે તે પાણીમાં પીગળી જ જવાના છે. જ્યારે પણ તેમણે પિતાની આખી નીતિ બદલી હતી અને કોંગ્રેસને બધી
ત્યાં રહેવું નિરૂપગી છે, એમ મને લાગશે ત્યારે હું બહાર નીકળી બાબતમાં તેઓ પૂરો સાથ આપી રહ્યા હતા. આ નીતિ પલટાએ જઈ શકું તેમ છું.'' ' કે ગ્રેસી આગેવાનીમાં તેમના વિષે એટલો બધો વિશ્વાસ ઉત્પન્ન ડે. આંબેડકરને આ વાણીપ્રલાપ ભારે વિચિત્ર, આશ્ચર્યજનક તેમ કર્યો કે હિંદના ભાગલા પડયા બાદ હિંદી સંસ્થાનની નવી કારે- જ તેની હિંદી યુનિયન વિષેની વફાદારી વિષે શંકા ઉપજાવે તે બારીમાં તેમને એક પ્રધાન તરીકે લેવામાં આવ્યા. તેમની પ્રધાન છે. હિંદી સંસ્થાનને કોઈ જવાબદાર પ્રધાન આવું કદિ ન બોલે. તરીકેની કારકીર્દિ માં તેઓ ભાગ્યે જ જાહેર નિવેદન કરતા અને જો ખરેખર ડે. અબેડકરે આવા ઉદ્ગાર કાઢયા હોય તે હિંદી એમ છતાં જે કાંઈ નિવેદને તેઓ કરતાં તે કોંગ્રેસની નીતિને સદા પ્રધાનમંડળમાં આજે તેઓ જે મહત્ત્વનું સ્થાન ધરાવે છે તે સુસંગત જોવામાં આવતાં. આ જ છે. અબેડકરે તાજેતરમાં પછાત સ્થાનથી તેમને સત્ત્વર છૂટા કરવા જોઈએ. ખરી રીતે તે કોઈ વર્ગોની એક પરિષદ સમક્ષ બેલતાં ભારે વિચિત્ર અને પ્રત્યાધાતી પણ દેશના જાહેર જીવનમાં આવા ઉત્તરોત્તર વેશપલટાને જરા વિચારે પ્રગટ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે:
પણ સ્થાન હોવું ન જ જોઈએ, - “પછાત વર્ગો કાંગ્રેસમાં જોડાવાથી સત્તા હસ્તગત કરી શકશે પુરવણી : નોંધ - આંગળના અંક માટે લખાયેલી નહિ. એ એક બહુ જ મોટી સંસ્થા છે. પછાત વર્ગોનું તેમાં જગ્યાના અભાવે પ્રગટ થઈ શકી નહોતી. ત્યારબાદ ડો. આંબેડકરે સ્થાન મહાસાગરમાં એક ટીપા જેવું રહેશે. કોગ્રેસવાદીઓમાં ભારે ઉપર જણાવેલ પોતાના ભાષણ ઉપર ખુલાસે બહાર પાડ્યું છે અભિમાને આવી ગયું છે, અને એ સંસ્થામાં જોડાઈને આપણે પણું-ઉપરની આલોચનામાં કશું પણ ફેરવવું પડે એવું એ ખુલાઆપણે ઉદ્ધાર સાધી શકીશું નહિ. કોંગ્રેસે જો નાના મોટા ભાંગ
સામાં કશું નથી. એ ખુલાસે હોવા છતાં ડે. આંબેડકરે મધ્યસ્થ
સરકારમાં ચાલુ રહેવાની લાયકાત ગુમાવી.જ છે. લાઓમાં વહેંચાઈ જાય તે જ આપણે આપણું ઉધાર સાધી
- મહાગુજરાત રાજસ્થાન પ્રજાસંમેલન શકીએ. કોંગ્રેસમાં જોડાઈને આપણા દુશ્મનોનું મૂળ અને તાકાત
ગયા એકીલ માસની ૧૭મી તથા ૧૮મી તારીખે વધારવામાં નિમિત્તભૂત થઈશું. કોંગ્રેસ આજે છિન્નભિન્ન થઈ
દરમિયાન મુંબઈમાં વસતા કચ્છ કાઠિયાવાડ તથા ગુજરાતનું રાજરહેલ સંસ્થા છે અને તેમાં જોડાવાથી આપણે આપણા ઉત્કર્ષ
સ્થાની પ્રજાસંમેલન ભરાઈ ગયું. સ્વાગત સમિતિના પ્રમુખસ્થાને સાધી શકીશું નહિ. બે ત્રણ વર્ષના ગાળામાં કેગ્રેસ ભાંગીને ભૂકો શ્રી. ભવાનજી અરજણ ખીમજી. હતા; સંમેલનના પ્રમુખસ્થાને શ્રી. થઈ જાય તે મને જરાયે આશ્ચર્ય નહિ થાય. સમાજવાદીઓએ કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા. ગયા અંકમાં શ્રી. મુનશીનું કોંગ્રેસને ત્યાગ કર્યો છે અને એથી કેંગ્રેસ નબળી પડવાની પ્રેરણાદાયી પ્રવચન અને સંમેલનમાં પસાર કરવામાં આવેલા અગછે. હવે આપણે એક ત્રીજા પક્ષ તરીકે આપણી જાતને
ત્યના ઠરાવો આપવામાં આવ્યાં હતાં. આજ સુધી કછ જુદુ', સંગઠુિત કરવી જોઈએ કે જેના પરિણામે સમાજવાદીઓ કે કાઠિયાવાડ જુદું, ગુજરાત જુદું-આવી કલ્પનાપૂર્વક જ આપણે કે ગ્રેસવાદીઓને નિશ્ચિત બહુમતી ન મળે. એવા સગોમાં
ગુજરાતી ભાષા ખેલતી પ્રજાનો વિચાર કરતા હતા. કચ્છ આખા તેમને આપણું શરણું શોધવું પડશે, આપણા મતેની તેમને ગજ
એક હકુમતનું તંત્ર હતું; કઠિયાવાડ અનેક હકુમતી તંત્રમાં
વહેંચાયેલું હતું; ગુજરાત સરકારી પ્રદેશ અને પડશે. તે વખતે સત્તાનો તુલા આપણા હાથમાં આવી પડશે અને
કેટલાંક
રાજસ્થાનનું બનેલું હતું. ભારપાઠારા એકસૂત્રી ગણાય એવી આખી આપણી તરફને રાજકારણી ટેકે આપવા બદલ આપણે ધારી
ગુજરાતી પ્રજાને આજ સુધી આપણે ખંડ ખંડમાં જ સરતો સ્વીકારવાની તેમને ફરજ પાડી શકીશું.
વિચાર કરતા હતા. આ સંમેલને મહાગુજરાતની ભવ્ય ક૯પનાને ‘પચીશ વર્ષો સુધી કાંગ્રેસ સામે લડત ચલાવ્યા બાદ આવી જન્મ આપ્યો છે અને એ કલ્પના બહુ જલદીથી મુતં સ્વરૂપ કટોકટીના વખતે હું મૂંગે કેમ બેસી રહ્યો છું એ મને પ્રશ્ન ગ્રહણ કરશે, એવી આશાં આજે બની રહેલી કાન્તિકારી ધટનાઓના પૂછવામાં આવે છે. કોઈની સામે ચાલુ લડયા જ કરવું એ ઉત્તમ પરિણામે આપણું દિલને ઉત્તેજિત કરી રહી છે. દેશી રાજનું બૂલપદ્ધતિ નથી, બીજા માર્ગો અને ઉપાયો પણ આપણે ગ્રહણ કરવા વિસર્જન યા તે કોઈ વ્યાપક સમુદ્રમાં થઈ રહેલા જોડાણને જોઈએ. અંગ્રેજો આપણને અધ્ધર લટકાવીને ચાલી ગયા. પરિણામે ગુજરાતી ભાષા બેલતા સર્વ સમુહો એક રાજયવતું આપણી કામમાં અંદર અંદર ઘણા પક્ષે હતા અને આપણા
નીચે આવવાની શકયતા નજીકના ભવિષ્યમાં ઊભી થઈ રહી છે. દળમાં ઘણાં પાંચમી કતારીઆ હતા. એવા વખતે આવડી મેંટી
આપણે આ નવા આંદોલનને બને તેટલે વેગ આપીએ અને
એક અખંડ અવિભાજય ગુજરાતને મૂતિ મન્ત બનેલું સત્વર અને બળવાન સંસ્થા સાથે ઘર્ષણમાં આવવું એ આપણા હિતમાં ,
નિહાળીએ .
પરમાનંદ નહેતું. આ કારણે આપણી કોમે સમાધાનની વૃત્તિ ધારણ કરી હતી અને તે રીતે ઘણી સફળતા પ્રાપ્ત કરી હતી. આપણને જોઈતું હતું
- વૈદ્યકીય રાહત તે બધું આપણને કદાચ મળ્યું ન હોય તે પણ આ૫ણુને ધણું મુંબઈ અને પરાં એમાં વસતાં જે જન ભાઈ યાં બહેનને '. ઘણું મળ્યું છે. ધારાસભામાં અને સરકારી નોકરીઓમાં આપ- વૈદ્યકીય રાહતની, દવા કે ઇજેકશનની તેમ જ ડોકટર ઉપચાર ણુને રોકકસ બેઠક મળી છે અને આપણી ઘણીખરી માંગણીઓ જરૂર હોય તેમણે ધનજી સ્ટ્રીટમાં આવેલ મુંબઈ જન યુવક સંઘના સ્વીકારવામાં આવી છે. અલાયદા મતદાર મંડળની આપણી માંગણી કાર્યાલયમાં તપાસ કરવી અથવા તે મને કે વૈધકીય રાહત સમિતિના સ્વીકારવામાં આવી નથી. પણ આ બાબતમાં આપણે શરમાવાની કે સભ્યો જેમના નામ તા. ૧-૪-૪૮ ના પ્રબુદ્ધ જૈનમાં પ્રગટ કરનાચું જોવાની જરા પણ જરૂર નથી કારણકે બીજી લધુમતીઓને વામાં આવ્યા છે તેમનામાંથી કોઈને મળવું. પણ આ બાબતમાં નિષ્ફળતા સાંપડી છે. કોંગ્રેસ સાથે અથડા
જિયંતિલાલ લલુભાઈ પરીખ મણુમાં આવવા માટે હજુ આજે સમય નથી અને સમાધાની અને
મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ
und