SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૫-૪૮ શ્રી ટેન્ડુલકરકમીટી સમક્ષ શ્રી પરમાન’૪ કુંવરજી કાપડીઆની જીમાની (ધાર્મિક સખાવતા અને પરાપકારી ટૂટાની તપાસ કરીને રીપોર્ટ કરવા માટે મુંબઈ સરકાર તરફથી નીમાયલી કમીટી સમક્ષ તા. ૨૦-૪–૪૮ના રાજ શ્રી પરમાનદ,કુંવચ્છ કાપડીઆએ આપેલી જુબાંનીના અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે, આવી જ બીજી કેટલીક અગત્યની જુબાનીએ હવે પછી પ્રગટ કરવા ધારણા છે. a't) પ્રશ્ન : તમે! મુખર્જી જૈન યુવક સંધના ઉપ-પ્રમુખ છે? ઉત્તર : હા. પ્રશ્ન ઃ સધને અસ્તિત્વમાં આવ્યાને કેટલો સમય થયે? ઉત્તર : લગભગ ૨૦ વર્ષ પ્રશ્ન ઃ સૌંધમાં કેટલા સભ્યો છે? ઉત્તર: ૩૦૫, અમારા સધ જૈન સમાજના સવ વર્યાંનુ પ્રતિનિધિત્વ ધરાવે છે. આપ જાણતા હશો કે અમારી કામના મુખ્ય ત્રણ વિભાગે છે. અમે ત્રણે વિભાગમાંથી સભ્યો લઈએ છીએ, પ્રશ્ન: તમે જાણે છે કે જેનામાં કેટલીક પેઢીએ છે, જેના હાથમાં આવી સખાવતાના કબજો છે. ઉત્તર : હા. આપને ખબર આપવા પુરતું હું ઉમેરી શકુ કે મારે સંબંધ શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગ સાથે છે. પ્રશ્ન ઃ આ પેઢીઓના વહીવટ સંબંધે તમારા શું અનુભવ દાખલા તરીકે આણુંદજી કલ્યાણુજીની પેઢીના વહીવટ વિષે શુ ધારા છે? શુદ્ધ જન છે ? તમે ઉત્તર : એ પેઢીના વહીવટ વિષે મને ખાસ માહીતી નથી. તદુપરાન્ત હુ" . કાઇ સંસ્થાના ટ્રસ્ટી નથી. તેથી જૈન સંસ્થાના વહીવટા અને તેને લગતી વિગતા સંબંધમાં, દિલગીર છું કે, આપને હું બહુ પ્રકાશ પાડી નહિ શકું. પ્રશ્ન : આણંદજી કલ્યાણુજીની પેઢીના હિસા વખતસર પ્રગટ થાય છે કે નહિ એ વિષે તમા શું જાણે છે ? ઉત્તર : હું ધાર્ં છું કે તે હિસાબે બીલકુલ પ્રગટ થતાં નથી. તે હિસાબ તે પેઢીની સામાન્ય સભા જ્યારે ખેલાવવામાં આવે છે ત્યારે રજુ કરવામાં આવે છે અને પસાર કરવામાં આવે છે. મારી માહીતી આ મુજબની છે. પ્રશ્ન ઃ જેનામાં દેવદ્રવ્ય સંબંધી ચેકકસ માન્યતા છે એ તમે જાણા છે ? એ માન્યતાને તમે! કેટલા અંશમાં સ્વીકારે! છે? દેવદ્રવ્ય તરીકે લેખાતાં નાણાં એમને એમ પડી રહે અને કષ્ટ પણ કામના હિતકારક હેતુઓ મટે એ નાણાંના કશા ઉપયોગ થઇ ન શકે–તમે આ વિચારના પક્ષના છે ? ઉત્તર : દેવદ્રવ્યવિષે જૈનમાં કેટલાય સમયથી એક સસામાન્ય માન્યતા છે કે આવું દ્રવ્ય મંદિરને લગતી બાબતેમાં જ વાપરવું જોઇએ. આ માન્યતા કયારે શરૂ થઈ હશે તે વિષે ચેકસપણે કહી શકાય તેમ નથી. ધારો કે એક મંદિર આગળ પંદર લાખ રૂપીઆની મીલ્કત છે. એમાંથી નવું મંદિર બાંધી શકાય, અન્ય કાઇ મંદિરના જીર્ણોદ્ધારમાં એ નાણામાંથી ખરચી શકાય, પશુ આ નાણું. માત્ર મુર્તિ ના શાબાશણગાર તથા મંદિરને લગતી બાબતે માટે જ વાપરી શકાય-આવી અમારી માન્યતા છે. પ્રશ્ન : તમેાતે એ માન્ય છે? ઉત્તર : હું અંગત રીતે એ માન્યતા સ્વીકારતા નથી. ૨૬૯ ઉત્તરઃ હા. આ મારા અંગત અભિપ્રાય છે, એટલું જ નહિ પણ છેલ્લાં વીશ વર્ષોથી અમેા આ પ્રકારની હીલચાલ અને પ્રચાર કરી રહ્યા છીએ. દેવદ્રવ્યની વધારાની રકમના આવા ઉપયોગ થવે જોઇએ એટલુ જ નહિ પણ દેવદ્રવ્યની ચાલુ આવકના ઉપયાગ પણુ મંદિરની જરૂરિયાત ઉપરાંત અન્ય સામાજિક કાર્યોંમાં થવા જોઇએ એવે અમારા અભિપ્રાય છે. છેલ્લાં કેટલાંય વર્ષોંથી અમે આ પ્રકારની લડત ચલાવી રહ્યા છીએ. પ્રશ્ન : ધારો કે ટ્રસ્ટીએના હાથમાં આ પ્રકારનું જે નાણુ હેય તેમાંથી બીજા મંદિરને ટેકો આપવા માટે તેમ જ મૂર્તિને શણુગારવા માટે જેટલા દ્રવ્યની જરૂરિયાત હોય તેટલુ દ્રવ્ય લઇ લેતાં પણ વધારા વધતા હોય, તે આવે! જે કાંઇ વધારો રહે તેના બીજા સામાજિક હેતુ પાછળ ઉપયોગ કરવાના વિચારને તમે સંમત કરે છે. ? પ્રશ્નઃ આ તમારા અભિપ્રાય તરફ તમા કેટલા લોકોને તમારી કામમાંથી વાળી શકયા છે ? ઉત્તરઃ એ વિષે હું નિશ્ચિતપણે કાંઇ કહી શકુ તેમ નથી. પ્રશ્નઃ તમારી કામમાં આજે તમારૂં કેટલું બળ હોવાનુ ધારા છે!? તમારા જેવા અભિપ્રાય ધરાવનાર વર્ગ' બહુ નાના છે કે તે વ' તમારી કામમાં બહુમતી ધરાવે છે? ઉત્તર : આ અભિપ્રાય ધરાવનાર વર્ગ બહુમતી ધરાવે છે એમ હુ કહી નહિ શકુ. આજે લોકાના અભિપ્રાય એટલી જદ્ધિથી બદલાઇ રહ્યા છે કે જ્યાં સુધી કાઇ ચેકસ પ્રશ્ન ઉપર અમુક ધમ કે સમુદાયને અભિપ્રાય ચકાસવાના પ્રસંગ ઉભા ન થાય ત્યાં સુધી તે વ ક સમુદાયમાં અમુક અભિપ્રાય ધરાવનારાએ બહુમતીમાં છે કે અલ્પમતીમાં એ કહેવુ અશકય છે. સામાન્યતઃ અમારા આગેવાનાનું માનસ સ્થિતિચુસ્ત છે. આ મારે કબુલ કરવુ' જોઇએ. અમારામાં પ્રાગતિક વિચારો ધરાવનાર વગ` સારા પ્રમાણમાં છે પણ તેમાંના ધણા ખરા આવી બાબત વિષે ઉદાસીન હૈાય છે. જો તેમને આ બાબતમાં પેાતાને અભિપ્રાય દર્શાવવાની તક આપવામાં આવે તે તે જરૂર જણાવશે કે આવી રીતે એકઠું થતું નાણું મંદિર સિવાયના બીજા સાનિક કાર્યાં પાછળ વપરાવુ જોઇએ. પ્રશ્ન : નવાં મંદિરો ઉભા કરવા વિષે તમે શુ ધારા છે!? જૈનાની વસ્તીના પ્રમાણુના વિચાર કરતાં આજે જેટલાં મંદિર છે તેટલાં મદિરા પુરતાં છે કે હજુ પણ તમને વધારે મંદિરને ખપ છે ? ઉત્તર : એવાં સ્થળે જરૂર છે જ્યાં જોઇએ તે કરતાં જરૂર વધારે મંદિર છે. પણ સાથે સાથે એવાં પણ સ્થળેા છે કે જ્યાં ખીલકુલ મંદિશ નથી અને જ્યાં નવું મ ંદિર ઉભું કરવાની જરૂર હાવા સંભવ છે. પ્રશ્ન ઃ માત્ર જૈન મંદિરા સંબંધમાં જ નહિ પણ બધાં જ દેવદિશ સબધમાં અમારી કમીટી આગળ એક એવી સૂચના કરવામાં આવી છે કે જ્યાં મદિરાની પુરતી સંખ્યા હોય ત્યાં નવાં મંદિરો ઉભા કરવાની મનાઇ કરવી જોઇએ. તમારે પણ આવે અભિપ્રાય છે ? ઉત્તર : હું ત। એવા કાયદો કરવાની સૂચના કરૂ કે જેથી કોઇ પણ નવું મંદિર ધાતાં પહેલાં સરકારની ફરજિયાત પરવાનગી લેવી જ પડે. અને સરકાર આ સત્તા, હું આશા રાખું છું કે, પુરી સમજણપૂર્ણાંક ઉપયેગ કરશે. જ્યાં નવું મંદિર બાંધવાની માંગણી હોય અને તેની ખરેખર જરૂર હૈાય ત્યાં આવી માંગણીને મંજુરી મળવી જ જોઇએ. પ્રશ્ન ઃ તમે આ અભિપ્રાય જાહેર મદિર સંબંધમાં જ જણાવે છે ? ઉત્તર ઃ હા, ખાનગી મંદિર વિષે કશી મુશ્કેલી કે કહેવાપણુ જ નથી. મારી રહેવાની જગ્યામાં આવા ગૃહમંદિર માટે એક એરડા હું અલાયદા રાખી શકું છું અને ત્યાં પૈસાનું ઉઘરાણું, દ્રવ્યસ ંગ્રહ અને તેના ઉપયેગ વગેરેના કાઇ પ્રશ્ન જ ઉભે થતા નથી. પ્રશ્ન : પૈસાના ધરાણાને તમે હમણાં ઉલ્લેખ કર્યાં તે તેના અનુસંધાનમાં આ કમીટી સમક્ષ એક એવી સુચના કરવામાં આવી છે કે નિયત કરેલા સરકારી અધિકારી પાસેથી લાઇસેન્સ મેળવ્યા
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy