SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ A9Rs. 50 A શ્રી મુંબઈ જૈન યુવક સંધનું પાક્ષિક મુખપત્ર Regd. No. B. 4266. પ્રભુ જે તંત્રી: મણિલાલ મેકમચંદ શાહ, મુંબઈ: ૧ જાન્યુઆરી ૧૯૪૮, ગુરૂવાર, વાર્ષિક લવાજમ રૂપિયા ૪ અંકે : ૧૭ વાડા– ખોલી ' (આ લેખ દીસે‘બર ૧૯૪૬ ના “શિક્ષણ અને સાહિત્યમાંથી સાભાર ઉધૃત કરવામાં આવે છે. આ સંબંધમાં પ્રસ્તુત લેખના લેખક શ્રી. કરલાલભાઈ જણાવે છે કે “ઓકટોબર ૧૯૪૬ના નવા હિંન્દ્ર” માં ઉસમાનિયા યુનીવર્સીટીના ડે નફર હસન સાહેબે દિવ્eતાન સિવારી gg gg RTE' નામને સરસ લેખ લખે છે તેના ઉપરથી આ લેખ લખવા હું પ્રેરા છું'.” આજના કેમી વૈમનરય, સાંપ્રદાયિક કદાગ્રહ અને વાડાબંધીના અધ્યાસથી ઘેરાયેલા આપણાં પ્રજને માટે આ લેખમાં રજુ કરાયેલા વિચારેનું મનન અત્યન્ત આવશ્યક છે, શ્રી. કિશોરલાલભાઈની વિચારસરણી જેટલી વિશદ તેટલી જ માલિક છે. આ લેખ તેમની શિષ્ટ લેખનીની એક વિશિષ્ટ પ્રસાદી છે. પરમાનંદ ] આમ તે દરેક માણસને કોઈ ને કોઈ પ્રાદેશિક કે સામાજિક બે પૈકી હિંદુસ્તાનના સામાજિક વાડાઓ લગભગ સર્વે પહેલા માનવજૂથમાં હોવું અનિવાર્ય જ છે. આપણે કહીએ છીએ ખરા પ્રકારના છે, અને બનવા તરફ ઝોક રાખે છે. એટલે કે તે ખરે. કે, રેડિયે, વીજળી, વિમાન વગેરે સાધનોએ આજે દુનિયાને બહુ ખરની વાડાચંપી હોય છે, વાડાશોરી હોતી નથી. સાંકડી બનાવી દીધી છે. છતાં, તે હજુયે એટલી વિશાળ છે અને છે. જાફર હસને આ પૈકી ધાર્મિક વાડાબંધેઓના જાત જનસંખ્યા એટલી મોટી અને દૂર દૂર ફેલાયેલી છે કે, ઘણાખરા જાતના પ્રકારો વર્ણવ્યા છે. ઘણાખરા વાડાઓની બીજાથી જુદા માણસોને પિતાના આખા જીવનમાં બસો-પાંચસોથી વધારે કુટું. પડવાની શરૂઆત ધમને નિમિત્ત થાય છે. વાત એમ બને છે કે, બોના નિકટ પરિચયમાં આવવું શકય થતું નથી. એનું ખાવું-પીવું, કયારે ને ક્યારે એકાદ સમાજમાં કોઈ નાનો-મોટો ગુરૂ પેદા થઈ ઉઠવું–બેસવું, વિવાહ-વરસીના સંબંધ કરવા, સારે માટે પ્રસંગે - જાય છે. કેટલીક બાબતોમાં તે ચાલતા આવેલા ધર્મ કે રીતમળવું, ભેટ-સોગાદ આપવી, લેણદેણ કરવી, પત્રવ્યવહાર રાખવો રિવાજેથી વરુ દા પડવાની હિમ્મત કરે છે, અને બીજાઓને પણ વગેરે બસો-પાંચસો કુટુંબોમાં ભાગ્યે જ હોય છે. ભલે તે છાપાં, તેમ કરવા સમજાવે છે. એનું કહે એના મૂળ સમાજના કેટલાક પુસ્તકો, મુસાફરી, યાત્રા વગેરે દ્વારા દુનિયાની વિશાળતાને ખ્યાલ લેકે માને છે, કેટલાક નથી માનતા. સાથે સાથે પડેશના, બીજા કરી લે અને કયારેક હજારો અને લાખો લોકોના સંપર્કમાં આવી સમાજના પણ કેટલાક લોકો માને છે. જે બધા તેને માને છે, તેમનું જાય, પણ તેના દરરોજના જીવન માટે તે પેલા બસો-પાંચસો માનવાનું કારણ હંમેશા સરખું નથી હોતું. છતાં, ધીમે ધીમે તેને કુટુંબે જ તેની આખી દુનિયા હોય છે. આ દષ્ટિએ મનુષ્યનું - વિષે એક એવી શ્રદ્ધા બનતી જાય છે કે એ ગુરૂ જોવામાં મનુષ્ય નાના નાના વાડાઓમાં વહેંચાયેલા હોવું કેટલીક હદ સુધી તે લાગતા હોવા છતાં, હકીકતે મનુષ્ય નથી–સ્વયં ઈશ્વર છે, અથવા અનિવાર્ય જ છે. કોઈ દેવ કે ફિરતો છે, અથવા ઈશ્વરને સાક્ષાત્કાર કરેલ અને પણ આ બસો-પાંચસોને વાડો બે જાતને હોઈ શકે : તેની સાથે એકરૂપ થયેલો કોઈ જ્ઞાની અથવા ગી છે, અથવા બંધ અથવા ખુલ્લો. ઈશ્વરની વાણી સાંભળનાર કે ઈશ્વરે નીમેલે તેને પેગંબર છે કે બંધ વાડામાં પેલા બસો-પાંચસો કુટુંબનું એક કાયમનું પુત્ર છે, ટુંકામાં, કાંઈક પણ અલૌકિક છે, રસીધે સાદે મનુષ્ય જૂથ બની જાય છે. જે બસો-પાંચસો કુટુંબ સાથે જ ને સંબંધ નથી. વળી એમ પણ માન્યતા બંધાય છે કે, તેના શબ્દો માણ હોય છે તે જ કુટુંબે સાથે તેમાંના ૧, ૨, , વગેરેનો હોય છે. સના શબ્દ નહીં, પણ પરમેશ્વરની વાણી છે. આથી તેની વાત એમાં ન કાં તો દાખલ જ થઈ શકતો નથી, અથવા બધાની માણસે પિતાની બુદ્ધિ વડે તપાસી–તળીને માનવા ન-માનવાને સંમતિથી જે દાખલ થઈ શકે છે. પછી એ સંમતિ જોઈએ તો વિષય નથી, પણ શ્રદ્ધાથી, શંકાને ઉઠવા ન દેતાં, માનવાની અને આખો સમાજ એકત્ર થઈને આપે કે કોઈ ગુરૂ, મૌલવી, પટેલ અમલમાં મૂકવાની બાબત છે. જે તેને માને છે તે જ પરમેશ્વરના કે પંચાયત મારફતે અપાય. વળી આ જૂથ પેઢી દર પેઢી ચાલુ અનુગ્રહના અધિકારી થાય છે, તેના ભંડામાં ભૂંડા પાપ પણ રહે છે, બળી જાય છે, પણ તેને ન માનવાવાળા સદાચારી અને કર્તવ્ય . ખુલ્લા વાડામાં આમ હોતું નથી. એમાંયે જ ને સંબંધ નિક માણસનુંયે ભગવાનના દરબારમાં પહોંચવું શકભરેલું છે. તેણે ૧, ૨, સ વગેરે બસો-પાંચસો કુટુંબ સાથે જ ખરો; પણ એમ જે એમ શીખવ્યું હોય કે પ્રાર્થનાની પછી ધીરે અવાજે એક બની શકે કે, નો સંબંધ વાર “શાંતિ” કહેવું, તે જે લોકો મોટે અવાજે “શાંતિ” બોલે, સાથે હોય, પરંતુ , સ સાથે ન હોય, કિંતુ કઈક , ૨, ૪, સાથે હોય અથવા “શાંતિ”ને બદલે “આમીન” કહે, કે ત્રણ વાર “; શાંતિઃ જે જ સાથે કરશે શાંતિઃ શાંતિઃ” બોલે, તેમના પર ઈશ્વરની કૃપા ન થાય; કારણ કે સંબંધ રાખતા ન હોય. વળી, એમ પણ બની શકે કે જે બસો-પાંચસે સાથે જ ને સંબંધ હોય, તે બધા સાથે તેના આજ્ઞાપાલનમાં નાની અને મેટી આજ્ઞાને ફરક કરી શકાય નહીં. છોકરા-છોકરીઓને સંબંધ ન પણ રહે, અને દરેક ફરજંદને આમ જયારે કોઈ પુરૂષ તથા તેના શબ્દો પર “દિવ્યતા” પિતપતાને સ્વતંત્ર સમૂહ બને. આમ દરેક માણસ કોઈ ને કોઈ ને જામે ચઢાવવામાં આવે છે, ત્યારે કેવળ એક નવો સંપ્રદાય સમાજને સભ્ય હોવા છતાં તે એક કાચું જૂથ જ હોય. આ જ પેદા થતો નથી, પણ સાથે સાથે મનુષ્ય મનુષ્ય વચ્ચે ઝગડાનું
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy